💥 *ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ ITBP દ્વારા 112 જગ્યાઓ પર હેડ કોન્સ્ટેબલ ની ભરતી*
👉 *પોસ્ટ:હેડ કોન્સ્ટેબલ એજ્યુકેશન & સ્ટ્રેસ કાઉન્સિલર*
👉 *લાયકાત: ગ્રેજયુએટ સાયકોલોજી અથવા B.ed*
👉 *પગાર:25500 થી શરૂ*
🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 5/8/2024*
https://gccjobinfo.com/itbp-hc-education-and-stress-counsellor-recruitment/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👉 *પોસ્ટ:હેડ કોન્સ્ટેબલ એજ્યુકેશન & સ્ટ્રેસ કાઉન્સિલર*
👉 *લાયકાત: ગ્રેજયુએટ સાયકોલોજી અથવા B.ed*
👉 *પગાર:25500 થી શરૂ*
🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 5/8/2024*
https://gccjobinfo.com/itbp-hc-education-and-stress-counsellor-recruitment/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
GCC Job Info - Government & Private
ITBP HC Education and Stress Counsellor Recruitment 2024 -
❤1👍1
નમસ્કાર મિત્રો…
૧૯૭૧ માં રજુઆત પામેલી ‘જેસલ તોરલ’ ફિલ્મ પછી ગુજરાતી ચલચિત્ર જગતમાં સુવર્ણ કાળ આવ્યો.અને પાઘડી,ચોરણી,કેડીયા અને ચણીયા ચોલી,તથા ગ્રામ્ય સભ્યતા વાળી ફિલ્મોનો દબદબો લગભગ ત્રીસ વર્ષ સુધી રહ્યો…
એ સુવર્ણ કાળ,નભુતો ન ભવિષ્યતી હવે ક્યારેય પાછો આવવાનો નથી. પણ એનાં કારણો તપાસો તો માલુમ પડશે કે….એ સમયમાં લોકોએ આવી ફિલ્મોને આટલી પસંદ કેમ કરી..?
કારણ સીધુસાદું હતું…એ ફિલ્મો લોક સાહિત્ય અને લોકહૈયાઓ સાથે જડાયેલી હતી.અત્યાર સુધી માત્ર સાંભળેલા કે,ભવાઈ મંડળીઓ માં જોયેલા પાત્રો પડદા ઉપર સજીવન થતા લોકો એ માણ્યાં.અને કેટલાકે તો આત્મસાત પણ કર્યા.
સદ્દ ભાગ્યે ત્યારે એ કલાકારો પણ એવા મળ્યા કે આ તમામ ઐતિહાસીક પાત્રોમાં એમણે પ્રાણ રેડી દીધા.
જનમાનસ ખુબજ સંવેદનશીલ હોય છે. અને સાહિત્ય ને લોક સાથે ઉંડો સંબંધ પહેલેથી રહ્યો છે.આ ધરતી ઉપર લોક જીવે છે. અને લોકજીવનનાં આટાપાટા સાથે જે વણાયેલું ન હોય એ સાહિત્ય લોકો પસંદ નથી કરતા. એમા પણ કોઈ એક ખાસ સમુદાય સાથે જોડાયેલી કથાઓ કે. ફિલ્મો ને ધાર્યો પ્રતિસાદ નથી મળતો. કારણ કે, એ સર્વ સમંત નથી હોતું.એટલે જ આજે જે અર્બન અથવા તો નાગરી ફિલ્મો બને છે. એને સાર્વજનીક પ્રતિસાદ નથી મળતો.
એ સમયે પણ,પારકી થાપણ,માં બાપ,પુજાના ફુલ,અને લોહીની સગાઈ જેવી નાગરી ફિલ્મો બનતી હતી. અને સર્વ સંમંત પણ થતી હતી. કારણ કે, એ ફિલ્મોમાં સંસ્કારોનું નિરુપણ થતું હતું. અને ફિલ્મ મેકરો ભારતિય કલ્ચર ની મર્યાદાઓ ચુકતા નહોતા.
પણ હવે એવું નથી. એટલે જ ગુજરાતી ચલચિત્ર જગતમા બે ફાંટા પડી ગયા છે.અર્બન અને ગ્રામીણ.અર્બન મુવી બનાવનારા ફિલ્મ મેકરો ને પાઘડી અને ચોયણી પ્રત્યે સુગ હોય એમ એવાં વિષયો થી દુર ભાગે છે. જ્યારે લોક સાહિત્ય અને ઐતિહાસીક વિષયો ઉપર આધારીત ફિલ્મોનાં નિર્માણ ઉપર હવે સાહસ ખેડવું પડે એમ છે. કારણ કે, જે પેઢી એની ચાહક હતી એ હવે. નિવૃત્ત થતી જાય છે. અને નવી પેઢી તો કંઈક જુદા જ રવાડે ચડી છે.
ટુંક માં સુવર્ણ કાળમાં જે ફિલ્મો બની એ આપણાં અણમોલ રત્નો સમાન છે. કારણ કે, એમા માનવી જીવનનાં વિકાસનાં તથ્યો શામિલ હતા. લોક સંસ્કૃતિ ધબકતી હતી.દુર્લભ એવું લોકસાહિત્ય વણાયેલું હતું.
એટલે એ ફિલ્મો જળવાવી જોઇએ પણ એનું જતન થયું નહી.
અને હજું પણ નથી થતું. પરંતુ જેટલા પ્રમાણમાં જળવાયું છે…એને જાળવવાનો અને નવી પેઢીમાં ટ્રાંસફર કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે. એમા આપ સૌનો સહકાર અને સહયોગ ની અપેક્ષા રાખું છું.
કમસેકમ જે સમજે છે.એવા તમામ મિત્રો ને મારી વિનંતી છે કે, આ દુર્લભ સાહિત્ય ને સત્કારજો અને બને એટલું શેર કરજો.
ધન્યવાદ…🙏🏻
૧૯૭૧ માં રજુઆત પામેલી ‘જેસલ તોરલ’ ફિલ્મ પછી ગુજરાતી ચલચિત્ર જગતમાં સુવર્ણ કાળ આવ્યો.અને પાઘડી,ચોરણી,કેડીયા અને ચણીયા ચોલી,તથા ગ્રામ્ય સભ્યતા વાળી ફિલ્મોનો દબદબો લગભગ ત્રીસ વર્ષ સુધી રહ્યો…
એ સુવર્ણ કાળ,નભુતો ન ભવિષ્યતી હવે ક્યારેય પાછો આવવાનો નથી. પણ એનાં કારણો તપાસો તો માલુમ પડશે કે….એ સમયમાં લોકોએ આવી ફિલ્મોને આટલી પસંદ કેમ કરી..?
કારણ સીધુસાદું હતું…એ ફિલ્મો લોક સાહિત્ય અને લોકહૈયાઓ સાથે જડાયેલી હતી.અત્યાર સુધી માત્ર સાંભળેલા કે,ભવાઈ મંડળીઓ માં જોયેલા પાત્રો પડદા ઉપર સજીવન થતા લોકો એ માણ્યાં.અને કેટલાકે તો આત્મસાત પણ કર્યા.
સદ્દ ભાગ્યે ત્યારે એ કલાકારો પણ એવા મળ્યા કે આ તમામ ઐતિહાસીક પાત્રોમાં એમણે પ્રાણ રેડી દીધા.
જનમાનસ ખુબજ સંવેદનશીલ હોય છે. અને સાહિત્ય ને લોક સાથે ઉંડો સંબંધ પહેલેથી રહ્યો છે.આ ધરતી ઉપર લોક જીવે છે. અને લોકજીવનનાં આટાપાટા સાથે જે વણાયેલું ન હોય એ સાહિત્ય લોકો પસંદ નથી કરતા. એમા પણ કોઈ એક ખાસ સમુદાય સાથે જોડાયેલી કથાઓ કે. ફિલ્મો ને ધાર્યો પ્રતિસાદ નથી મળતો. કારણ કે, એ સર્વ સમંત નથી હોતું.એટલે જ આજે જે અર્બન અથવા તો નાગરી ફિલ્મો બને છે. એને સાર્વજનીક પ્રતિસાદ નથી મળતો.
એ સમયે પણ,પારકી થાપણ,માં બાપ,પુજાના ફુલ,અને લોહીની સગાઈ જેવી નાગરી ફિલ્મો બનતી હતી. અને સર્વ સંમંત પણ થતી હતી. કારણ કે, એ ફિલ્મોમાં સંસ્કારોનું નિરુપણ થતું હતું. અને ફિલ્મ મેકરો ભારતિય કલ્ચર ની મર્યાદાઓ ચુકતા નહોતા.
પણ હવે એવું નથી. એટલે જ ગુજરાતી ચલચિત્ર જગતમા બે ફાંટા પડી ગયા છે.અર્બન અને ગ્રામીણ.અર્બન મુવી બનાવનારા ફિલ્મ મેકરો ને પાઘડી અને ચોયણી પ્રત્યે સુગ હોય એમ એવાં વિષયો થી દુર ભાગે છે. જ્યારે લોક સાહિત્ય અને ઐતિહાસીક વિષયો ઉપર આધારીત ફિલ્મોનાં નિર્માણ ઉપર હવે સાહસ ખેડવું પડે એમ છે. કારણ કે, જે પેઢી એની ચાહક હતી એ હવે. નિવૃત્ત થતી જાય છે. અને નવી પેઢી તો કંઈક જુદા જ રવાડે ચડી છે.
ટુંક માં સુવર્ણ કાળમાં જે ફિલ્મો બની એ આપણાં અણમોલ રત્નો સમાન છે. કારણ કે, એમા માનવી જીવનનાં વિકાસનાં તથ્યો શામિલ હતા. લોક સંસ્કૃતિ ધબકતી હતી.દુર્લભ એવું લોકસાહિત્ય વણાયેલું હતું.
એટલે એ ફિલ્મો જળવાવી જોઇએ પણ એનું જતન થયું નહી.
અને હજું પણ નથી થતું. પરંતુ જેટલા પ્રમાણમાં જળવાયું છે…એને જાળવવાનો અને નવી પેઢીમાં ટ્રાંસફર કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે. એમા આપ સૌનો સહકાર અને સહયોગ ની અપેક્ષા રાખું છું.
કમસેકમ જે સમજે છે.એવા તમામ મિત્રો ને મારી વિનંતી છે કે, આ દુર્લભ સાહિત્ય ને સત્કારજો અને બને એટલું શેર કરજો.
ધન્યવાદ…🙏🏻
👍18🔥1🤔1