ખરીદવા માટે
https://gccbooksstore.in/public/product/31
ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું
ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
https://gccbooksstore.in/public/product/31
ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું
ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
👍3
Important Notice Regarding Date of Preliminary Examination of Advertisement No. 69/2023-24(GeoHydrologist, Class-1, GWRDC) and 70/2023-24(Geologist, Class-2, GWRDC)
https://t.co/Ez7u5i0ze1
https://t.co/Ez7u5i0ze1
ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવેલ જાહેરાત
👉 1 એપ્રિલ થી CBRT એક્ઝામ સ્ટાર્ટ થશે
👉 રોજની ચાર શિફ્ટ હસે
👉 21 માર્ચથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
👉20 દિવસ ચાલશે એપ્રિલ મહિનાની જાહેર રજાના દિવસે પણ એક્ઝામ હસે
👉 રોજના 32 હજાર એક્ઝામ આપશે
👉 પાંચ લાખ + ફોર્મ confirm થયા છે
👉 1 એપ્રિલ થી CBRT એક્ઝામ સ્ટાર્ટ થશે
👉 રોજની ચાર શિફ્ટ હસે
👉 21 માર્ચથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
👉20 દિવસ ચાલશે એપ્રિલ મહિનાની જાહેર રજાના દિવસે પણ એક્ઝામ હસે
👉 રોજના 32 હજાર એક્ઝામ આપશે
👉 પાંચ લાખ + ફોર્મ confirm થયા છે
👍2
મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આગામી તા.૦૫-૦૩-૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય ૭ થી વધારે કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે, એપ્રેન્ટિસ,હેલ્પર, ટેકનીશ્યન સિક્યુરીટી ગાર્ડ, હેલ્પર, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, સર્વિસ એન્જીનીયર, વગેરે જેવી પોસ્ટ, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચર સેક્ટર, માટે જોબ ઓફર કરશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ,ડીપ્લોમાં, વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકા તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૦૫-૦૩-૨૦૨૪ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું
❤1👍1