ViewFile (18) (1).pdf
458.4 KB
📌 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જા.ક્ર.૨૧૫/૨૦૨૩૨૪, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓમાં વધારા અંગેની સુધારા જાહેરાત ( ૬૫ થી વધીને ૧૫૦)
ViewFile (19).pdf
663.1 KB
📌 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:૨૧૩/૨૦૨૩-૨૪, સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની ભરતીમાં જગ્યા અંગેની સુધારા જાહેરાત
(૫૦ જગ્યા વધી કુલ ૪૬૨ થઈ)
(૫૦ જગ્યા વધી કુલ ૪૬૨ થઈ)
👍8
📱 *સેમસંગ , વન પ્લસ ને ટક્કર આપવા IQOO Neo 9 Pro લોન્ચ જેમાં 120w ફાસ્ટ ચાર્જીંગ અને 24GB સુધીની રેમ*
👉 *જાણો ફીચર્સ અને કિંમત*
https://gccjobinfo.com/iqoo-neo-9-pro/
👉 *જાણો ફીચર્સ અને કિંમત*
https://gccjobinfo.com/iqoo-neo-9-pro/
GCC Job Info - Government & Private
भारत में iQOO Neo 9 Pro लॉन्च हो गया है, जिसमें आपको 24GB तक रैम और स्नैपड्रैगन 8 जेन 2 की शक्ति मिलेगी। -
35,000 रुपये से कम में iQOO Neo 9 Pro उपलब्ध होगा।यह अमेजन और आईक्यू साइट पर उपलब्ध होगा।इसमें 5160mAh बैटरी और 120वॉट फास्ट चार्जिंग है।आईक्यू ने भारतीय
👍1
*💥Morbi Update: એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : મોરબીમાં રવિવારથી સ્પે. ટ્રેનિંગ કોર્સ શરૂ*
https://gccjobinfo.com/import-export/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
https://gccjobinfo.com/import-export/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
GCC Job Info - Government & Private
import-export:World Trade Academy is organizing an event featuring 6 special sessions, where the focus will be on imparting practical…
👍1
💥 *GSRTC:Gujarat સરકાર આ વર્ષમાં જ 11 હજાર ભરતીઓ કરશે: ગૃહમાં થઇ જાહેરાત - Gujarat Government will make 11 thousand government recruitments this year itself: Announcement in the House*
https://gccjobinfo.com/gsrtc-recruitments/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
https://gccjobinfo.com/gsrtc-recruitments/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
GCC Job Info - Government & Private
The Gujarat government will conduct 11,000 GSRTC recruitments 2024: announcement to be made at home. -
આજે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન.
📿
૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧ ના રોજ ૮૧ વરસના માનવતાવાદી ઉત્તમ જીવનનો આદર્શ એમણે મૂકયો..
૧૪૧ વરસ થયાં એમના દેહવિલયને,પરંતું એમના વિચારો અને સદાવ્રત આજેપણ જીવંત છે..
"ટુકડો ત્યાં હરિ ઢુકડો " ..
એવો એક લીટીનો જીવનસાર એમણે આપ્યો..
પૂજ્ય બાપાનું નામ એક અદ્ભૂત અનુભૂતિ છે..
માનવદેહે આવો કોઇ માણસ પૃથ્વી પટે વિહરતો હતો એવું આજની પેઢી કદાચ માને પણ નહીં..
બે સદીથી ચાલી રહેલું વિરપુરનું સદાવ્રત એનો જીવંત પુરાવો છે..
કહેવાય છે કે દિવા પાછળ હંમેશાં અંધારૂ હોય..
કિર્તી કે પ્રસિદ્ધ બીજી ત્રીજી પેઢીએ પરવારી જાય...
જગતમાં મોટાભાગના મહાન માણસોની બાબતમાં એવું બન્યું છે.
આ બધામાં જલારામ બાપા અપવાદ છે..
એમનો સેવાયજ્ઞ એમની હયાતીમાં તો ધમધોકાર ચાલ્યો જ, પરંતુ એમના વારસદારોએ પણ અન્નક્ષેત્રનો જયજયકાર આજ સુધી કર્યે જ રાખ્યો છે...
એક ઝલક બાપાના વંશજોની મેળવીએ...
જલારામ બાપાએ ૨૦ વરસની ઉંમર ૧૮/૧૧/૧૮૨૦ ના રોજ વિરપુરમાં હરિહર ની શરૂઆત કરી..
જે પ્રવૃત્તિ એમના દેહવિલય ૨૩/૨/૧૮૮૧ સુધી એમની હયાતીમાં જ અવિરત ચાલતી રહી...
બાપાને સંતાનમાં એકમાત્ર દિકરી જમનાબહેન..
એમના પુત્ર કાળાભાઈ..
એમના વારસ એટલે નાનકડા હરિરામ...
બાપાએ દફતર લઇ નિશાળ જતા નાનકડા દોહિત્ર હરિરામમાં ચમકારો જોયો અને પોતાની હયાતીમાં જ એમને વિરપુર ગાદીના રખેવાળ તરીકે પસંદ કર્યા..
હરિરામ બાપાએ શાળાને રામરામ કરી રામસેવાને અપનાવી..
એ પ્રકાંડ વિદ્વાન હતા..એમને તમામ શાસ્ત્રો કંઠસ્થ હતાં..
ભગવદ્ ગીતાના તમામ શ્લોક એ મોંઢે બોલી રસદર્શન કરાવતા..
"અન્નદાનની મહત્તા" અને "ભકતધર્મ " જેવાં પુસ્તકો લખ્યાં .
એમણે ઇ.સ.૧૯૨૧ સુધી વિરપુરનું સદાવ્રત અદ્ભૂત રીતે ચલાવ્યું..
છપ્પનીયા દુષ્કાળ સમયે વિરપુરના અન્નક્ષક્ષેત્રની નામના ટોચ ઉપર પહોંચી હતી..એ હરિરામ બાપાના પુત્ર ગિરધરરામ બાપાની કમાલ હતી..(જન્મ ૨૩/૧૧/૧૯૦૬) વિરપુરનું સદાવ્રત હરીરામ બાપા પછી એમણે સંભાળ્યું...
એમની સેવાની ભાવના એટલી ઉદાત્ત હતી કે લોકો એમને "જલારામ બાપાનો અવતાર" માનતા..
ગિરધરરામ બાપાએ અછતના કપરાકાળમાં કે દુષ્કાળોમાં સૌરાષ્ટ્રમાં જે લોકસેવા કરી છે એ એક ઉજજવળ ગાથા છે..
વિરપુરધામ એમના થકી દેશવિદેશમાં ખુબ જ ખ્યાતી પામ્યું..
એ પછી વિરપુરના ગાદીપતિ તરીકે એમના પુત્ર જયસુખરામ બાપા (જન્મ ૩૧/૧૦/૧૯૨૭) બિરાજમાન થયા..જે પોતે મુકસેવક હતા..
સેવા તત્પર સંત કોટિના સંસારી.. કાન્તા બા એમનાં ધર્મપત્ની જે પોતે પતિની સાથે ખડેપગે અનન્દાન કરતાં..જલારામ બાપા અને એમના વારસદારોએ સંસારમાં રહીને માનવસેવાની અદ્ભૂત કેડી કંડારી છે.. પ્રસિધ્ધથી હંમેશાં દૂર રહેવાનો સહજ ગુણ બાપાના તમામ વારસદારોમાં જોવા મળે છે.
જયસુખરામબાપા દેખાવમાં આબેહૂબ જલારામ બાપા જેવા જ લાગતા.. એકવખત મેં એમને વિરપુર ખાતે ઢળતી સાંજે મૌનમાં એકલા બેઠેલા જોયેલા ..અને સાક્ષાત જલારામ બાપા બેઠા હોય એવું લાગેલું..એ સુખદ પળ મારા જીવનની સૌથી શ્રેષ્ઠ પળ હતી... ઇ.સ.૨૦૦૦ ના વર્ષથી વિરપુરમાં કોઇપણ પ્રકારનું દાન લેવાનું બંધ છે. આ નિર્ણય એમના સમયમાં થયો હતો..
એમનો દેહવિલય થયો ત્યારે હું વિરપુરમાં હતો..આખા પંથકમાં ઘેરી ઉદાસી ફેલાઇ ગઇ હતી..
જયસુખરામ બાપા પછી એમના પુત્ર રઘુરામબાપા હાલે વિરપુરનો વહીવટ ચલાવે છે..(જન્મ ૨૫/૧૨/૧૯૫૧) સાત પેઢી પછી પણ સદાવ્રતની સુવાસ એવી જ પ્રસરી રહી છે..
યાત્રાળુઓની સંખ્યામાં બેહદ વધારો થયો છે..
વિરપુરની જગ્યામાં ભોજનપ્રસાદ માટે આધુનિક ફેરફારો એમનું પ્રદાન છે..
જયારે આ સદાવ્રત ને એમના નેતૃત્વમાં ૨૦૦ વરસની સેવાયાત્રા પુરી થઇ ..
એ નિમિત્તે મોરારીબાપુની ભવ્ય રામકથા પણ વિરપુરમાં થયેલી..
જલાબાપાથી રઘુરામબાપા સુધી સેવાનું અખંડ અજવાળું પ્રસરતું જ રહયું છે.. આ એક મંત્ર સાથે..
"રામ નામ મેં લીન હૈ..દેખત સબમૈં રામ..
તાકે પદ વંદન કરૂં..જય જય જલારામ."
🙏
બોલો સંત શિરોમણી જલારામ બાપા ની જય !!
📿
૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧ ના રોજ ૮૧ વરસના માનવતાવાદી ઉત્તમ જીવનનો આદર્શ એમણે મૂકયો..
૧૪૧ વરસ થયાં એમના દેહવિલયને,પરંતું એમના વિચારો અને સદાવ્રત આજેપણ જીવંત છે..
"ટુકડો ત્યાં હરિ ઢુકડો " ..
એવો એક લીટીનો જીવનસાર એમણે આપ્યો..
પૂજ્ય બાપાનું નામ એક અદ્ભૂત અનુભૂતિ છે..
માનવદેહે આવો કોઇ માણસ પૃથ્વી પટે વિહરતો હતો એવું આજની પેઢી કદાચ માને પણ નહીં..
બે સદીથી ચાલી રહેલું વિરપુરનું સદાવ્રત એનો જીવંત પુરાવો છે..
કહેવાય છે કે દિવા પાછળ હંમેશાં અંધારૂ હોય..
કિર્તી કે પ્રસિદ્ધ બીજી ત્રીજી પેઢીએ પરવારી જાય...
જગતમાં મોટાભાગના મહાન માણસોની બાબતમાં એવું બન્યું છે.
આ બધામાં જલારામ બાપા અપવાદ છે..
એમનો સેવાયજ્ઞ એમની હયાતીમાં તો ધમધોકાર ચાલ્યો જ, પરંતુ એમના વારસદારોએ પણ અન્નક્ષેત્રનો જયજયકાર આજ સુધી કર્યે જ રાખ્યો છે...
એક ઝલક બાપાના વંશજોની મેળવીએ...
જલારામ બાપાએ ૨૦ વરસની ઉંમર ૧૮/૧૧/૧૮૨૦ ના રોજ વિરપુરમાં હરિહર ની શરૂઆત કરી..
જે પ્રવૃત્તિ એમના દેહવિલય ૨૩/૨/૧૮૮૧ સુધી એમની હયાતીમાં જ અવિરત ચાલતી રહી...
બાપાને સંતાનમાં એકમાત્ર દિકરી જમનાબહેન..
એમના પુત્ર કાળાભાઈ..
એમના વારસ એટલે નાનકડા હરિરામ...
બાપાએ દફતર લઇ નિશાળ જતા નાનકડા દોહિત્ર હરિરામમાં ચમકારો જોયો અને પોતાની હયાતીમાં જ એમને વિરપુર ગાદીના રખેવાળ તરીકે પસંદ કર્યા..
હરિરામ બાપાએ શાળાને રામરામ કરી રામસેવાને અપનાવી..
એ પ્રકાંડ વિદ્વાન હતા..એમને તમામ શાસ્ત્રો કંઠસ્થ હતાં..
ભગવદ્ ગીતાના તમામ શ્લોક એ મોંઢે બોલી રસદર્શન કરાવતા..
"અન્નદાનની મહત્તા" અને "ભકતધર્મ " જેવાં પુસ્તકો લખ્યાં .
એમણે ઇ.સ.૧૯૨૧ સુધી વિરપુરનું સદાવ્રત અદ્ભૂત રીતે ચલાવ્યું..
છપ્પનીયા દુષ્કાળ સમયે વિરપુરના અન્નક્ષક્ષેત્રની નામના ટોચ ઉપર પહોંચી હતી..એ હરિરામ બાપાના પુત્ર ગિરધરરામ બાપાની કમાલ હતી..(જન્મ ૨૩/૧૧/૧૯૦૬) વિરપુરનું સદાવ્રત હરીરામ બાપા પછી એમણે સંભાળ્યું...
એમની સેવાની ભાવના એટલી ઉદાત્ત હતી કે લોકો એમને "જલારામ બાપાનો અવતાર" માનતા..
ગિરધરરામ બાપાએ અછતના કપરાકાળમાં કે દુષ્કાળોમાં સૌરાષ્ટ્રમાં જે લોકસેવા કરી છે એ એક ઉજજવળ ગાથા છે..
વિરપુરધામ એમના થકી દેશવિદેશમાં ખુબ જ ખ્યાતી પામ્યું..
એ પછી વિરપુરના ગાદીપતિ તરીકે એમના પુત્ર જયસુખરામ બાપા (જન્મ ૩૧/૧૦/૧૯૨૭) બિરાજમાન થયા..જે પોતે મુકસેવક હતા..
સેવા તત્પર સંત કોટિના સંસારી.. કાન્તા બા એમનાં ધર્મપત્ની જે પોતે પતિની સાથે ખડેપગે અનન્દાન કરતાં..જલારામ બાપા અને એમના વારસદારોએ સંસારમાં રહીને માનવસેવાની અદ્ભૂત કેડી કંડારી છે.. પ્રસિધ્ધથી હંમેશાં દૂર રહેવાનો સહજ ગુણ બાપાના તમામ વારસદારોમાં જોવા મળે છે.
જયસુખરામબાપા દેખાવમાં આબેહૂબ જલારામ બાપા જેવા જ લાગતા.. એકવખત મેં એમને વિરપુર ખાતે ઢળતી સાંજે મૌનમાં એકલા બેઠેલા જોયેલા ..અને સાક્ષાત જલારામ બાપા બેઠા હોય એવું લાગેલું..એ સુખદ પળ મારા જીવનની સૌથી શ્રેષ્ઠ પળ હતી... ઇ.સ.૨૦૦૦ ના વર્ષથી વિરપુરમાં કોઇપણ પ્રકારનું દાન લેવાનું બંધ છે. આ નિર્ણય એમના સમયમાં થયો હતો..
એમનો દેહવિલય થયો ત્યારે હું વિરપુરમાં હતો..આખા પંથકમાં ઘેરી ઉદાસી ફેલાઇ ગઇ હતી..
જયસુખરામ બાપા પછી એમના પુત્ર રઘુરામબાપા હાલે વિરપુરનો વહીવટ ચલાવે છે..(જન્મ ૨૫/૧૨/૧૯૫૧) સાત પેઢી પછી પણ સદાવ્રતની સુવાસ એવી જ પ્રસરી રહી છે..
યાત્રાળુઓની સંખ્યામાં બેહદ વધારો થયો છે..
વિરપુરની જગ્યામાં ભોજનપ્રસાદ માટે આધુનિક ફેરફારો એમનું પ્રદાન છે..
જયારે આ સદાવ્રત ને એમના નેતૃત્વમાં ૨૦૦ વરસની સેવાયાત્રા પુરી થઇ ..
એ નિમિત્તે મોરારીબાપુની ભવ્ય રામકથા પણ વિરપુરમાં થયેલી..
જલાબાપાથી રઘુરામબાપા સુધી સેવાનું અખંડ અજવાળું પ્રસરતું જ રહયું છે.. આ એક મંત્ર સાથે..
"રામ નામ મેં લીન હૈ..દેખત સબમૈં રામ..
તાકે પદ વંદન કરૂં..જય જય જલારામ."
🙏
બોલો સંત શિરોમણી જલારામ બાપા ની જય !!
👍12👏2
⏰ *ફકત કાલનો દિવસ⏰
💥 SPECIAL 40% DISCOUNT OFFER 💥
📌40% DISCOUNT ફક્ત આજના દિવસ માટે 24 Feb.2024
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩ ની *CCE* ની *પ્રાથમિક પરીક્ષા* ના અભ્યાસક્રમને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ "*CCE 51 આદર્શ પ્રશ્નપત્રો*" પુસ્તકની પ્રથમ આવૃત્તિ - 2024 નો પુસ્તક પરિચય.
➡️ 2024ના નવા અભ્યાસક્રમ અનુસાર ગ્રુપ-A અને ગ્રુપ-B માટે CCE *પ્રાથમિક પરીક્ષા* માટે *TCS + GSSSB* દ્વારા લેવાતી પરીક્ષાને અનુરૂપ આદર્શ પ્રશ્નપત્રો.
✅MRP: ₹390/-
40% Discounted Price:₹234/-
ફક્ત કાલ સુધી એટલે 25/2/2024 સુધી
પછી 270 Rs થશે
ખરીદવા માટે
https://gccbooksstore.in/public/productdetail/440
ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું
ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
💥 SPECIAL 40% DISCOUNT OFFER 💥
📌40% DISCOUNT ફક્ત આજના દિવસ માટે 24 Feb.2024
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩ ની *CCE* ની *પ્રાથમિક પરીક્ષા* ના અભ્યાસક્રમને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ "*CCE 51 આદર્શ પ્રશ્નપત્રો*" પુસ્તકની પ્રથમ આવૃત્તિ - 2024 નો પુસ્તક પરિચય.
➡️ 2024ના નવા અભ્યાસક્રમ અનુસાર ગ્રુપ-A અને ગ્રુપ-B માટે CCE *પ્રાથમિક પરીક્ષા* માટે *TCS + GSSSB* દ્વારા લેવાતી પરીક્ષાને અનુરૂપ આદર્શ પ્રશ્નપત્રો.
✅MRP: ₹390/-
40% Discounted Price:₹234/-
ફક્ત કાલ સુધી એટલે 25/2/2024 સુધી
પછી 270 Rs થશે
ખરીદવા માટે
https://gccbooksstore.in/public/productdetail/440
ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું
ત્યાં Google PE અથવા Phone પે દ્વારા તરત ઓર્ડર આપી શકો છો ત્યાં બધી Detail લેવામાં આવશે
👍7
આજે છેલ્લો દિવસ
આપણે એકદમ વ્યાજબી ભાવે આપીએ છીએ તો પણ હજી વિદ્યાર્થીઓ ને ફાયદો થાય એમ
1 બુક પર 25 Rs
2 બુક પર 60 Rs
3 બુક પર 90 Rs
4 બુક પર 130 Rs
5 બુક પર 160 Rs
વેચાણ કિંમત પર ઓછા લેવામાં આવશે..
તમને જે Book જોઈએ એ www.gccbooksstore.in માં જોઈને book નો Screenshot 9574305710 પર WhatsApp કરવું
ત્યાં Google Pe/Phone Pe દ્વારા પેમેન્ટ,એડ્રેસ લઈ ઓર્ડર લેવામાં આવશે
1ઑફર WhatsApp માં ઓર્ડર આપશો ત્યારે જ રહેશે.વેબસાઈટ માં આપણી મૂળ વેચાણ કિંમત જ રહેશે..
24/2/2024 સુધી જ
યુવા 51 CCE પેપર book પર લાગૂ નહિ પડે એમાં ઓલરેડી પડતર ભાવ જ છે કાલ નો દિવસ
આપણે એકદમ વ્યાજબી ભાવે આપીએ છીએ તો પણ હજી વિદ્યાર્થીઓ ને ફાયદો થાય એમ
1 બુક પર 25 Rs
2 બુક પર 60 Rs
3 બુક પર 90 Rs
4 બુક પર 130 Rs
5 બુક પર 160 Rs
વેચાણ કિંમત પર ઓછા લેવામાં આવશે..
તમને જે Book જોઈએ એ www.gccbooksstore.in માં જોઈને book નો Screenshot 9574305710 પર WhatsApp કરવું
ત્યાં Google Pe/Phone Pe દ્વારા પેમેન્ટ,એડ્રેસ લઈ ઓર્ડર લેવામાં આવશે
1ઑફર WhatsApp માં ઓર્ડર આપશો ત્યારે જ રહેશે.વેબસાઈટ માં આપણી મૂળ વેચાણ કિંમત જ રહેશે..
24/2/2024 સુધી જ
યુવા 51 CCE પેપર book પર લાગૂ નહિ પડે એમાં ઓલરેડી પડતર ભાવ જ છે કાલ નો દિવસ
❤1👍1