*સિદ્ધપુરમાં તલાટી કમ મંત્રીની લેખિત પરીક્ષા માટે આવનારા પરિક્ષાર્થીઓની સેવા માટે...*
ગુજરાત સરકાર દ્વારા આવનાર 7/05/2023 રવિવારના દિવસે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઈ રહી છે જેમાં સિદ્ધપુરમાં જે કોઈપણ પરિક્ષાર્થીને આવવા જવા માટે અથવા રહેવા માટેની અગવડતાંના નિવારણ માટે સિદ્ધપુરના ગૌતમભાઈ જે.મકવાણા(ગોવા શેઠ) ના સહયોગથી સિદ્ધપુરમાં આવનારા પરિક્ષાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રથી લઈ રહેવા જમવા સુધીની સગવડ ઉભી કરવામાં આવેલ છે. જે માટે સિદ્ધપુર બિન્દુસરોવર બસ સ્ટેન્ડ,દેથળી ચાર રસ્તા કે બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન પર આવેલ પરિક્ષાર્થી નીચે આપેલ સંપર્ક નંબર પર જાણ કરી ઉપરોક્ત સુવિધાનો લાભ લઇ શકે છે..
*નોંધ..*
ઉપરોક્ત વ્યવસ્થા દરેક ધર્મ અને જાતિભેદ વગર 52 વણકર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટના પૂર્વ પ્રમુખશ્રી ગોવાભાઈ દ્વારા ઉભી કરવામાં આવેલ છે.
*સહયોગ માટે ફોન કરો..*
(1) બોબી મકવાણા 7984490116
(2) યશ મકવાણા 7435811388
(3)ભાવેશભાઈ રાજગુરુ 9909293362
(4) કિરીટભાઈ સિદ્ધપુરા 9925405122
(5) રાજેશભાઇ ચાવડા 9825586228
(6)અલ્પેશ સોલંકી 9904924365
ગુજરાત સરકાર દ્વારા આવનાર 7/05/2023 રવિવારના દિવસે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઈ રહી છે જેમાં સિદ્ધપુરમાં જે કોઈપણ પરિક્ષાર્થીને આવવા જવા માટે અથવા રહેવા માટેની અગવડતાંના નિવારણ માટે સિદ્ધપુરના ગૌતમભાઈ જે.મકવાણા(ગોવા શેઠ) ના સહયોગથી સિદ્ધપુરમાં આવનારા પરિક્ષાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રથી લઈ રહેવા જમવા સુધીની સગવડ ઉભી કરવામાં આવેલ છે. જે માટે સિદ્ધપુર બિન્દુસરોવર બસ સ્ટેન્ડ,દેથળી ચાર રસ્તા કે બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન પર આવેલ પરિક્ષાર્થી નીચે આપેલ સંપર્ક નંબર પર જાણ કરી ઉપરોક્ત સુવિધાનો લાભ લઇ શકે છે..
*નોંધ..*
ઉપરોક્ત વ્યવસ્થા દરેક ધર્મ અને જાતિભેદ વગર 52 વણકર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટના પૂર્વ પ્રમુખશ્રી ગોવાભાઈ દ્વારા ઉભી કરવામાં આવેલ છે.
*સહયોગ માટે ફોન કરો..*
(1) બોબી મકવાણા 7984490116
(2) યશ મકવાણા 7435811388
(3)ભાવેશભાઈ રાજગુરુ 9909293362
(4) કિરીટભાઈ સિદ્ધપુરા 9925405122
(5) રાજેશભાઇ ચાવડા 9825586228
(6)અલ્પેશ સોલંકી 9904924365