*યુવરાજસિંહ સામે ખંડણીનો ગુનો નોંધાયો:* પોલીસે કહ્યું- યુવરાજસિંહ અને તેમના માણસોએ બે લોકો પાસેથી એક કરોડ જેટલી રકમ લીધી
https://divya-b.in/1pKngyYCazb
https://divya-b.in/1pKngyYCazb
divya-b.in
યુવરાજસિંહ પર ખંડણીનો ગુનો...
પોલીસે કહ્યું- 'યુવરાજસિંહ અને તેમના માણસોએ...
પોલીસ દ્વારા બસ ગોળ ગોળ વાર્તા કરવામાં આવી. પત્રકારના એક પણ સવાલના જવાબ આપી નથી શક્યા. ને આખા દિવસમાં યુવરાજસિંહ સાથે શું પૂછપરછ થઈ એ તો વાત જ નહિ થઈ.
ડમી PSI મયુર તડવી એ ૪૦ લાખ રૂપિયા કોને આપિયા પોલીસ નઈ પકડે . .
પાછલા ૧૧ વર્ષ થી ચાલતા ડમી કાંડ ના ૨ મુખ્ય આરોપી PK અને પ્રદીપ બારૈયા ને પોલીસે આજે લાચાર બતાવ્યા અને જેણે આખો ડમી કાંડ બહાર પાડ્યો એવા નિર્દોષ યુવરાજ સિંહ ને આરોપી બનાવી દીધો.
સવાલ એ છે કે પાછલા ૧૧ વર્ષો થી જેણે ડમી કાંડ કર્યું એવા મુખ્ય આરોપી PK અને પ્રદીપ બારૈયા ની વાતો પર પોલીસે વિશ્વાસ કેમ મૂકવો પડે ?
ભાવનગર ના રેન્જ આઇજી પર ભારે રાજકીય દબાણ હોવાનું સાફ જોઈ શકાય છે. પત્રકારો ના જીતુ વાઘાણી ના સવાલ પર ગુસ્સે થવું . યુવરાજ સિંહ કોઈ જગ્યા એ પૈસા ની લેવડ દેવડ કરતાં દેખાય છે એ સવાલ નો જવાબ આપ્યા વગર પ્રેસ છોડી ને ચાલ્યા જવું .
પાછલા ૧૧ વર્ષ થી ચાલતા ડમી કાંડ ના ૨ મુખ્ય આરોપી PK અને પ્રદીપ બારૈયા ને પોલીસે આજે લાચાર બતાવ્યા અને જેણે આખો ડમી કાંડ બહાર પાડ્યો એવા નિર્દોષ યુવરાજ સિંહ ને આરોપી બનાવી દીધો.
સવાલ એ છે કે પાછલા ૧૧ વર્ષો થી જેણે ડમી કાંડ કર્યું એવા મુખ્ય આરોપી PK અને પ્રદીપ બારૈયા ની વાતો પર પોલીસે વિશ્વાસ કેમ મૂકવો પડે ?
ભાવનગર ના રેન્જ આઇજી પર ભારે રાજકીય દબાણ હોવાનું સાફ જોઈ શકાય છે. પત્રકારો ના જીતુ વાઘાણી ના સવાલ પર ગુસ્સે થવું . યુવરાજ સિંહ કોઈ જગ્યા એ પૈસા ની લેવડ દેવડ કરતાં દેખાય છે એ સવાલ નો જવાબ આપ્યા વગર પ્રેસ છોડી ને ચાલ્યા જવું .
"દેવળીયે દંડાય છે ચોર મુઠી જાર ના,
લાખ ખાંડી માંડનારા મહેફિલે મંડાય છે"
જે દેશના કાયદાઓ જયારે નાગરિકોના વિરોધને દબાવવા ઉપયોગ થાય છે તો એ દેશ લોકશાહીમાંથી તાનાશાહી તરફ જઈ રહ્યો છે
Good night Aspirant ❤️
લાખ ખાંડી માંડનારા મહેફિલે મંડાય છે"
જે દેશના કાયદાઓ જયારે નાગરિકોના વિરોધને દબાવવા ઉપયોગ થાય છે તો એ દેશ લોકશાહીમાંથી તાનાશાહી તરફ જઈ રહ્યો છે
Good night Aspirant ❤️