💥👆હસમુખ સરના ઇન્ટરવ્યૂ ના મહત્વના અંશ👆💥
👉તલાટી ની પરીક્ષા 30 તારીખે લેવાય તેવું બૉર્ડ એ આયોજન કરેલ છે,પરંતુ હજી પૂરતા પરીક્ષા કેન્દ્રો મળ્યા નથી.
👉જેમાં અમદાવાદ મા 500 કોલેજ હોવા છતાં હજી સુધી ફક્ત 80 જેટલી કોલેજ એ જ તૈયારી બતાવી છે.
👉જો 2/3 દિવસમા (10 તારીખ) સુધી કેન્દ્રો મળતા નથી તો જાહેરાત કરી દેવામા આવશે કે પરીક્ષા 30 તારીખે પરીક્ષા નહિ લઇ શકાય, પરતું મંડળ ને પુરેપુરી શ્રધ્ધા છે કે 30 તારીખે પરીક્ષા યોજઈ જશે.
👉જો બન્ને પરીક્ષા નિયત તારીખે લેવાઈ જાય છે તો બંને પરીક્ષા ના પરિણામ જૂન મહિના સુધી મા આપી દેવાનું આયોજન છે.
#TCM_Update
#તલાટી_અપડેટ્સ
👉તલાટી ની પરીક્ષા 30 તારીખે લેવાય તેવું બૉર્ડ એ આયોજન કરેલ છે,પરંતુ હજી પૂરતા પરીક્ષા કેન્દ્રો મળ્યા નથી.
👉જેમાં અમદાવાદ મા 500 કોલેજ હોવા છતાં હજી સુધી ફક્ત 80 જેટલી કોલેજ એ જ તૈયારી બતાવી છે.
👉જો 2/3 દિવસમા (10 તારીખ) સુધી કેન્દ્રો મળતા નથી તો જાહેરાત કરી દેવામા આવશે કે પરીક્ષા 30 તારીખે પરીક્ષા નહિ લઇ શકાય, પરતું મંડળ ને પુરેપુરી શ્રધ્ધા છે કે 30 તારીખે પરીક્ષા યોજઈ જશે.
👉જો બન્ને પરીક્ષા નિયત તારીખે લેવાઈ જાય છે તો બંને પરીક્ષા ના પરિણામ જૂન મહિના સુધી મા આપી દેવાનું આયોજન છે.
#TCM_Update
#તલાટી_અપડેટ્સ