જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગારભરતી મેળો
👉તારીખ : 06/09/2024 ને શુક્રવાર
👉સમય : સવારે 10:30 કલાકે
👉ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગર
👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/7FBopBvRuou9k67A9
👉ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. URMILA INTERNATIONAL SERVICES PVT. LTD.
2. WINDSTON SPRINGS PVT .LTD. – WADHWAN
3. NIL ENGINEERING- SURENDRANAGAR
4. S.S.WHITE TECHNOLOGIES INDIA PVT. LTD. - WADHWAN
5. INDIANA OPTHALMICS,WADHWAN
👉લાયકાત :
👉ધો.૧૦ પાસ
👉ધો. ૧૨ પાસ
👉Graduate
👉ITI (વાયરમેન, વેલ્ડર)
👉ડિપ્લોમા(Any Trade).
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)
👉નોકરીનું સ્થળ : વઢવાણ-સુરેન્દ્રનગર-ભાવનગર- રાજ્કોટ વગેરે સ્થળોએ..
👉તારીખ : 06/09/2024 ને શુક્રવાર
👉સમય : સવારે 10:30 કલાકે
👉ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનીમય કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગર
👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/7FBopBvRuou9k67A9
👉ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. URMILA INTERNATIONAL SERVICES PVT. LTD.
2. WINDSTON SPRINGS PVT .LTD. – WADHWAN
3. NIL ENGINEERING- SURENDRANAGAR
4. S.S.WHITE TECHNOLOGIES INDIA PVT. LTD. - WADHWAN
5. INDIANA OPTHALMICS,WADHWAN
👉લાયકાત :
👉ધો.૧૦ પાસ
👉ધો. ૧૨ પાસ
👉Graduate
👉ITI (વાયરમેન, વેલ્ડર)
👉ડિપ્લોમા(Any Trade).
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)
👉નોકરીનું સ્થળ : વઢવાણ-સુરેન્દ્રનગર-ભાવનગર- રાજ્કોટ વગેરે સ્થળોએ..
👍9
💥 *ઇન્ડિયન બેંક દ્વારા 300 જગ્યાઓ પર ભરતી*
👉 *પોસ્ટ:લોકલ બેંક ઓફિસર*
👉 *લાયકાત:કોઈ પણ ગ્રેજ્યુએટ*
🔷 *ઉમર:20 થી 30*
👉 *ગુજરાત માં પણ જગ્યાઓ*
👉 *પરીક્ષા સ્થળ:અમદાવાદ/ગુજરાતી*
👉 *પગાર:48480 થી શરૂ*
🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 2/9/2024*
https://gccjobinfo.com/indian-bank-local-bank-officer-recruitment/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👉 *પોસ્ટ:લોકલ બેંક ઓફિસર*
👉 *લાયકાત:કોઈ પણ ગ્રેજ્યુએટ*
🔷 *ઉમર:20 થી 30*
👉 *ગુજરાત માં પણ જગ્યાઓ*
👉 *પરીક્ષા સ્થળ:અમદાવાદ/ગુજરાતી*
👉 *પગાર:48480 થી શરૂ*
🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 2/9/2024*
https://gccjobinfo.com/indian-bank-local-bank-officer-recruitment/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4❤1
*પાળિયા ના પ્રકાર*
૧) *ખાંભી* :- કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક.
૨) *થેસા* :- પાળિયા નજીકના નાનાં પથ્થરો,
૩) *ચાગીયો* :- પત્થરોના ઢગલા,
૪) *સુરાપુરા* :- અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ.
૫) *સુરધન* :- આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે.
૬) *યોદ્ધાઓના પાળિયા* :- આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે.
તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.
આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.
આ સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ છે.
૭) *સતીના પાળિયા* :- આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે જે સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.
આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.
આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે.
૮) *ખલાસીઓના પાળિયા* :- ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.
૯) *લોકસાહિત્યના પાળિયા* :- અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે.આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો છે.
૧૦) *પ્રાણીઓના પાળિયા* :- પ્રાણીઓ જેવા કે અશ્વ, શ્વાન અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.
૧૧) *ક્ષેત્રપાળના પાળિયા* :- આ પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતાં)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે..
રંજાડેલા નો હુ રખેવાળ હતો, રખેવાળો એ રંજાડ્યો છે મને..
'નામચીન' એક સમયે હતો, હવે નામષેશ કર્યો છે મને..
"બિસ્માર છુ બળવાન માંથી"
એક સમયે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે વ્યક્તિ એ રંજાડેલી ગાયો, અબડા ની આબરૂ તથા ધરતી ની રક્ષા કરવા ખાતર નિષ્ઠા પૂર્વક પોતાના પ્રાણ ની આહુતિ આપેલી હતી એવા મહાન રખેવાળ યોદ્ધા ની ખાંભીઓ ની કેવી દશા છે એ ઉપરોક્ત ચિત્ર મા જોઇ શકાય છે..
એ રખેવાળો નુ ઇતિહાસ મા અમર નામ છે એક સમયે તેમની પૂજા કરવામા આવતી આજુબાજુ ના વિસ્તાર મા તેમના તથા તેમના પૂર્વજ નુ માન હતુ.. આજે ઘણી જગ્યાએ તેમની ખાંભીઓ ઉખેડી ફગાવી દેવામા આવી છે ચપટી સિંદુર પણ એમને નસીબ નથી. આવા મહાન પ્રતાપી પૂર્વજો ના પાળીયા ને આપણે પાષાણ સમજી બેઠા છીએ. એમના ઇતિહાસ ની આપણે ખબર નથી..
અરે જેમને પોતાના વંશ વારસ ની જમીન ઝાયદાદ ની પરવા કર્યા વગર નિષ્ઠુર ભાવે આપણી સંસ્કૃતિ ની રક્ષા કરી છે એવા પાળીયા ની આવી હાલત એ આપણી નબળાઇ છે..
તમારા ગામ અથવા આજુબાજુ વિસ્તાર મા આવા બિસ્માર પાળીયા હોય તો તેના સાચા ઇતિહાસ ને જાણી ઇતિહાસ ની જાળવણી કરજો તેને ઉભા કરી સિંદુર જરૂર ચળાવજો બની શકે તો વરસાદ ને તાપથી રક્ષણાત્મક થોડો છાંયડો કરજો બનતા પ્રયાસો કરજો.
૧) *ખાંભી* :- કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક.
૨) *થેસા* :- પાળિયા નજીકના નાનાં પથ્થરો,
૩) *ચાગીયો* :- પત્થરોના ઢગલા,
૪) *સુરાપુરા* :- અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ.
૫) *સુરધન* :- આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે.
૬) *યોદ્ધાઓના પાળિયા* :- આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે.
તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.
આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.
આ સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ છે.
૭) *સતીના પાળિયા* :- આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે જે સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.
આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.
આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે.
૮) *ખલાસીઓના પાળિયા* :- ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.
૯) *લોકસાહિત્યના પાળિયા* :- અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે.આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો છે.
૧૦) *પ્રાણીઓના પાળિયા* :- પ્રાણીઓ જેવા કે અશ્વ, શ્વાન અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.
૧૧) *ક્ષેત્રપાળના પાળિયા* :- આ પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતાં)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે..
રંજાડેલા નો હુ રખેવાળ હતો, રખેવાળો એ રંજાડ્યો છે મને..
'નામચીન' એક સમયે હતો, હવે નામષેશ કર્યો છે મને..
"બિસ્માર છુ બળવાન માંથી"
એક સમયે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે વ્યક્તિ એ રંજાડેલી ગાયો, અબડા ની આબરૂ તથા ધરતી ની રક્ષા કરવા ખાતર નિષ્ઠા પૂર્વક પોતાના પ્રાણ ની આહુતિ આપેલી હતી એવા મહાન રખેવાળ યોદ્ધા ની ખાંભીઓ ની કેવી દશા છે એ ઉપરોક્ત ચિત્ર મા જોઇ શકાય છે..
એ રખેવાળો નુ ઇતિહાસ મા અમર નામ છે એક સમયે તેમની પૂજા કરવામા આવતી આજુબાજુ ના વિસ્તાર મા તેમના તથા તેમના પૂર્વજ નુ માન હતુ.. આજે ઘણી જગ્યાએ તેમની ખાંભીઓ ઉખેડી ફગાવી દેવામા આવી છે ચપટી સિંદુર પણ એમને નસીબ નથી. આવા મહાન પ્રતાપી પૂર્વજો ના પાળીયા ને આપણે પાષાણ સમજી બેઠા છીએ. એમના ઇતિહાસ ની આપણે ખબર નથી..
અરે જેમને પોતાના વંશ વારસ ની જમીન ઝાયદાદ ની પરવા કર્યા વગર નિષ્ઠુર ભાવે આપણી સંસ્કૃતિ ની રક્ષા કરી છે એવા પાળીયા ની આવી હાલત એ આપણી નબળાઇ છે..
તમારા ગામ અથવા આજુબાજુ વિસ્તાર મા આવા બિસ્માર પાળીયા હોય તો તેના સાચા ઇતિહાસ ને જાણી ઇતિહાસ ની જાળવણી કરજો તેને ઉભા કરી સિંદુર જરૂર ચળાવજો બની શકે તો વરસાદ ને તાપથી રક્ષણાત્મક થોડો છાંયડો કરજો બનતા પ્રયાસો કરજો.
❤11👍9
કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક
Anonymous Quiz
14%
મધ્યસ્થ સરકાર કરે છે
49%
કંપનીનો સંચાલક મંડળ કરે છે
23%
કંપનીના શેર હોલ્ડર કરે છે
14%
સ્થાપકો કરે છે
👍6🔥2
નીચેના પૈકી કયો કાયદો ભારતમાં ઓડીટીંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે જરૂરી નથી?
Anonymous Quiz
16%
ધી કંપનીઝ એક્ટ 2013
31%
ધી ઇન્કમટેક્સ એક્ટ 1949
35%
ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949
19%
ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા
🔥6👍3
🔥4👍2
પેટાનોંધોમાં શેના વ્યવહારો નોંધવામાં આવે છે?
Anonymous Quiz
25%
મિલકત ને લગતા
30%
માલ ને લગતા
31%
ખર્ચ ને લગતા
14%
ઉપજ ને લગતા
👍3🔥1
🔥3👍1
ઓડીટીંગ નું કાર્ય ક્યારે શરૂ થાય છે?
Anonymous Quiz
28%
નામા પદ્ધતિની સાથે
52%
નામુ લખાયા બાદ
18%
નામુ લખાયા પહેલા
3%
None
👍8🔥1
આવા 100 પ્રશ્નો એકાઉન્ટ અને ઓડિટિંગના 10 મોડેલ પેપર માં છે 1 તારીખે વહેલા મોડા જાહેર થશે Update આપશું
👍9
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✔️ જય હિંદ 🇮🇳 વિદ્યાર્થી મિત્રો શું તમે TET | TAT Examની Preparation કરી રહ્યા છો ? તો Gyanlive આપના માટે લાવ્યું છે Special દ્રોણાચાર્ય WEBINAR By Mahesh Sir... 🥳
⏰ Special For TET | TAT Examination
🆓 Free WEBINAR On Gyanlive App 🆓
📅 Date : 31th AUG 2024
⏰ Time 10:00 AM
🔗 Webinar Link: Check Out (https://www.gyanlive.org/courses/541026)
——————————————————————
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 🍏
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)
——————————————————
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
⏰ Special For TET | TAT Examination
🆓 Free WEBINAR On Gyanlive App 🆓
📅 Date : 31th AUG 2024
⏰ Time 10:00 AM
🔗 Webinar Link: Check Out (https://www.gyanlive.org/courses/541026)
——————————————————————
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 🍏
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)
——————————————————
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️
🤙 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍2❤1
(વિશેષ નોંધ: મિત્રો કદાચ મારાં લખાણમાં ક્યાંક કોઈ સમજફેર કે ત્રુટિ જણાય તો મારું માર્ગદર્શન કરવા નમ્ર વિનંતી કેમ કે મારાં અમુક વાચક વર્ગનાં આગ્રહ પર જ મેં જૈન ધર્મ વિશે લખવાનો પ્રયાસ કર્યો છે. એમાં ક્યાંય પણ કોઈ હકીકત દોષ કે અન્ય ત્રુટિ જણાય તો આગોતરી ક્ષમા સાથે મિચ્છામિ દુક્કડં. 🙏)
તહેવારોની હેલી બરાબરની જામી છે. એક તરફ શ્રાવણ માસ પૂર્ણાહૂતિનાં આરે છે અને બીજી બાજુ ભગવાન મહાવીર સ્વામીનાં અહિંસાનાં સંદેશને લઈને આવતું આત્મશુધ્ધિનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.
પ્રાણીમાત્રને પ્રેમનો સંદેશ આપતું પર્વ એટલે પર્યુષણ. અહિંસાની આલબેલ પોકારતું પર્વ એટલે પર્યુષણ. આત્માની નિકટતા પ્રાપ્ત કરવાનું પર્વ એટલે પર્યુષણ. સહુનાં પ્રત્યે આંતરપ્રીત જગાડતું પર્વ એટલે પર્યુષણ. પ્રીતનાં તોરણ બાંધતુ અને તૂટેલા દિલનાં તારોને સાંધતુ આ પાવન પર્વ એટલે પર્યુષણ.
આ મહાપર્વની પાવન પળોને જૈનો પોતાના તપ, ત્યાગ અને પ્રભુભક્તિની ભીનાશથી મંગળમય બનાવે છે. એવામાં પર્યુષણ પર્વ પૂછે છે કે તું કોણ છે? તે શું મેળવ્યું છે? અને શું પામવાનું તારું લક્ષ્ય છે? દોડધામ કરતો માનવી છેક મૃત્યુ નજીક આવતુ જુએ ત્યારે જીવનનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. આવી સ્થિતિમાં ભૌતિક સમૃદ્ધિની મુર્છામાંથી જગાડતું પર્વ એટલે આ પર્યુષણ પર્વ.
જૈનદર્શનમાં અનેક પર્વો આવે છે. તેમાં પર્યુષણ પર્વનું મહત્ત્વ મુઠ્ઠી ઉંચેરું છે. તીર્થોમાં જેમ શત્રુંજય તીર્થ, પર્વતોમાં જેમ મેરુગિરી, નદીઓમાં જેમ ગંગા, જૈન મંત્રોમાં જેમ નવકારમંત્ર મહાન છે તેમ જૈનોનાં તમામ પર્વોમાં પર્યુષણ પર્વ એ મહિમાવંતુ મહાનપર્વ છે. ઉત્સવોનો સંબંધ આમ જોઈએ તો ખાવું, પીવું, મોજમજા કરવી તેની સાથે છે. જ્યારે જૈન પર્વોમાં તપ અને ત્યાગની ભાવના પડેલી છે. પર્વોનો સંબંધ આત્મા સાથે જોડાયેલો છે. પર્યુષણનો અર્થ પરિ=ચારે બાજુથી ઉસ્=વસવું. ચારેબાજુથી આત્માની સમીપ રહેવાનો પ્રયત્ન કરવો.
જૈન ધર્મમાં મોટા ભાગે શ્રાવણ માસનાં અંતમાં અને ભાદરવા માસનાં પ્રારંભમાં આ પર્યુષણનું પર્વ ઉજવાય છે. આજથી દેરાવાસી જૈનોનાં તથા સ્થાનકવાસી જૈનોનાં પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્વેતાંબર સંપ્રદાયનાં પર્યુષણ ૮ દિવસ ચાલે છે. એનો અંતિમ દિવસ સંવત્સરી ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીનાં રોજ મનાવાય છે. આ પર્વ ચોમાસાનાં ચાતુર્માસ (ચાર મહિના) દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસનાં કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે.
દિગંબર સંપ્રદાયમાં આ પર્વ ભાદરવા સુદ પાંચમથી શરૂ કરીને ૧૦ દિવસ સુધી મનાવાય છે. આ દિવસો દરમ્યાન દસલક્ષણા વ્રત અંગીકાર કરાય છે જેને તેઓ 'દસલક્ષણ'નાં નામથી પણ સંબોધે છે. પર્વનાં ૧૦ દિવસો દરમ્યાન ઉમાસ્વાતીનાં તત્વાર્થ સૂત્રનું વાંચન-પઠન કરવામાં આવે છે. આ પર્વમાં ધર્મનાં દસ ભાગોનું પાલન કરવામાં આવે છે. આર્ય ક્ષમા, માર્દવ (નમ્રતા), આર્જવ, સત્ય , શૌચ (શુદ્ધતા), સંયમ, તાપસ (તપ), ત્યાગ, અકિંચન (અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય, આ દસ લક્ષણ ઉમાસ્વાતીજી દ્વારા વર્ણવાયેલ હતાં. દસમાં દિવસે સુગંધા-દશમીનું વ્રત કરવામાં આવે છે.
પર્યુષણનું પર્વ વર્ષાઋતુમાં આવે છે જ્યારે જમીન ચોખ્ખી બની ગઈ હોય છે. નદીમાંથી મલિનતા ઓસરી ગઈ હોય, સફર માટે સાગર અનુકૂળ હોય એમ આખી પ્રકૃતિ જ્યારે શુદ્ધ હોય ત્યારે આ સાધનાનો સમય આવે છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ મન શુધ્ધિ, વચન શુધ્ધિ અને કાયા શુધ્ધિનું પર્વ છે. જૈનો પર્યુષણનાં દિવસો દરમ્યાન આત્મ શુધ્ધિનો પુરૂષાર્થ ત્યાગ, તપ, ધર્મ અને આરાધના દ્વારા કરતાં હોય છે.
જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમનાં દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે. પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર સુદ તેરસનાં છે પરંતુ પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ભાવિકોની ઉપસ્થિતિ ધર્મ સ્થાનકોમાં વિશેષ પ્રમાણમાં રહેતી હોવાથી પર્વનાં પાંચમા દિવસે મહાવીરજીનું જીવન કવન વાંચવાની પરંપરા ચાલે છે.
પર્યુષણ પર્વ ઉજવવાનો મૂળ ઉદેશ્ય પોતાની આત્માને શુધ્ધ કરવા માટે જરૂરી ઉપક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હોય છે. પૂજા, અર્ચના, આરતી, ત્યાગ, તપસ્યા, ઉપવાસમાં વધારેમાં વધારે સમય પસાર કરવામાં આવે છે અને દૈનિક વ્યાવસાયિક તેમજ સાવદ્ય ક્રિયાઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સંયમ અને વિવેકનો પ્રયોગ કરવાનો અભ્યાસ ચાલતો રહે છે.
જૈન ધર્મમાં અનેક પર્વો છે, જેમાં પર્યુષણમાં કર્મનાં મર્મને ભેદવાની જે તાકાત છે તે અન્ય પર્વોમાં નથી. પર્યુષણનાં પર્વમાં દાન-શીલ, તપ-ભાવ આ ચારેય પ્રકારનાં ધર્મની આરાધના સમાયેલી હોય છે. પર્યુષણ વખતે અનેક શ્રાવકો આઠ દિવસ સુધી પૌષધ કરે છે. પૌષધનો અર્થ થાય છે, સાધુ જેવું જ સાદું જીવન જીવવું. પર્યુષણ દરમિયાન જીવદયાનું પણ સૂક્ષ્મ રીતે પાલન કરવામાં આવે છે. સામાયિક અને પ્રતિક્રમણ પર્યુષણનાં પર્વની નિત્યક્રિયા છે.
તહેવારોની હેલી બરાબરની જામી છે. એક તરફ શ્રાવણ માસ પૂર્ણાહૂતિનાં આરે છે અને બીજી બાજુ ભગવાન મહાવીર સ્વામીનાં અહિંસાનાં સંદેશને લઈને આવતું આત્મશુધ્ધિનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.
પ્રાણીમાત્રને પ્રેમનો સંદેશ આપતું પર્વ એટલે પર્યુષણ. અહિંસાની આલબેલ પોકારતું પર્વ એટલે પર્યુષણ. આત્માની નિકટતા પ્રાપ્ત કરવાનું પર્વ એટલે પર્યુષણ. સહુનાં પ્રત્યે આંતરપ્રીત જગાડતું પર્વ એટલે પર્યુષણ. પ્રીતનાં તોરણ બાંધતુ અને તૂટેલા દિલનાં તારોને સાંધતુ આ પાવન પર્વ એટલે પર્યુષણ.
આ મહાપર્વની પાવન પળોને જૈનો પોતાના તપ, ત્યાગ અને પ્રભુભક્તિની ભીનાશથી મંગળમય બનાવે છે. એવામાં પર્યુષણ પર્વ પૂછે છે કે તું કોણ છે? તે શું મેળવ્યું છે? અને શું પામવાનું તારું લક્ષ્ય છે? દોડધામ કરતો માનવી છેક મૃત્યુ નજીક આવતુ જુએ ત્યારે જીવનનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. આવી સ્થિતિમાં ભૌતિક સમૃદ્ધિની મુર્છામાંથી જગાડતું પર્વ એટલે આ પર્યુષણ પર્વ.
જૈનદર્શનમાં અનેક પર્વો આવે છે. તેમાં પર્યુષણ પર્વનું મહત્ત્વ મુઠ્ઠી ઉંચેરું છે. તીર્થોમાં જેમ શત્રુંજય તીર્થ, પર્વતોમાં જેમ મેરુગિરી, નદીઓમાં જેમ ગંગા, જૈન મંત્રોમાં જેમ નવકારમંત્ર મહાન છે તેમ જૈનોનાં તમામ પર્વોમાં પર્યુષણ પર્વ એ મહિમાવંતુ મહાનપર્વ છે. ઉત્સવોનો સંબંધ આમ જોઈએ તો ખાવું, પીવું, મોજમજા કરવી તેની સાથે છે. જ્યારે જૈન પર્વોમાં તપ અને ત્યાગની ભાવના પડેલી છે. પર્વોનો સંબંધ આત્મા સાથે જોડાયેલો છે. પર્યુષણનો અર્થ પરિ=ચારે બાજુથી ઉસ્=વસવું. ચારેબાજુથી આત્માની સમીપ રહેવાનો પ્રયત્ન કરવો.
જૈન ધર્મમાં મોટા ભાગે શ્રાવણ માસનાં અંતમાં અને ભાદરવા માસનાં પ્રારંભમાં આ પર્યુષણનું પર્વ ઉજવાય છે. આજથી દેરાવાસી જૈનોનાં તથા સ્થાનકવાસી જૈનોનાં પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્વેતાંબર સંપ્રદાયનાં પર્યુષણ ૮ દિવસ ચાલે છે. એનો અંતિમ દિવસ સંવત્સરી ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીનાં રોજ મનાવાય છે. આ પર્વ ચોમાસાનાં ચાતુર્માસ (ચાર મહિના) દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસનાં કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે.
દિગંબર સંપ્રદાયમાં આ પર્વ ભાદરવા સુદ પાંચમથી શરૂ કરીને ૧૦ દિવસ સુધી મનાવાય છે. આ દિવસો દરમ્યાન દસલક્ષણા વ્રત અંગીકાર કરાય છે જેને તેઓ 'દસલક્ષણ'નાં નામથી પણ સંબોધે છે. પર્વનાં ૧૦ દિવસો દરમ્યાન ઉમાસ્વાતીનાં તત્વાર્થ સૂત્રનું વાંચન-પઠન કરવામાં આવે છે. આ પર્વમાં ધર્મનાં દસ ભાગોનું પાલન કરવામાં આવે છે. આર્ય ક્ષમા, માર્દવ (નમ્રતા), આર્જવ, સત્ય , શૌચ (શુદ્ધતા), સંયમ, તાપસ (તપ), ત્યાગ, અકિંચન (અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય, આ દસ લક્ષણ ઉમાસ્વાતીજી દ્વારા વર્ણવાયેલ હતાં. દસમાં દિવસે સુગંધા-દશમીનું વ્રત કરવામાં આવે છે.
પર્યુષણનું પર્વ વર્ષાઋતુમાં આવે છે જ્યારે જમીન ચોખ્ખી બની ગઈ હોય છે. નદીમાંથી મલિનતા ઓસરી ગઈ હોય, સફર માટે સાગર અનુકૂળ હોય એમ આખી પ્રકૃતિ જ્યારે શુદ્ધ હોય ત્યારે આ સાધનાનો સમય આવે છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ મન શુધ્ધિ, વચન શુધ્ધિ અને કાયા શુધ્ધિનું પર્વ છે. જૈનો પર્યુષણનાં દિવસો દરમ્યાન આત્મ શુધ્ધિનો પુરૂષાર્થ ત્યાગ, તપ, ધર્મ અને આરાધના દ્વારા કરતાં હોય છે.
જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમનાં દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે. પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર સુદ તેરસનાં છે પરંતુ પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ભાવિકોની ઉપસ્થિતિ ધર્મ સ્થાનકોમાં વિશેષ પ્રમાણમાં રહેતી હોવાથી પર્વનાં પાંચમા દિવસે મહાવીરજીનું જીવન કવન વાંચવાની પરંપરા ચાલે છે.
પર્યુષણ પર્વ ઉજવવાનો મૂળ ઉદેશ્ય પોતાની આત્માને શુધ્ધ કરવા માટે જરૂરી ઉપક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હોય છે. પૂજા, અર્ચના, આરતી, ત્યાગ, તપસ્યા, ઉપવાસમાં વધારેમાં વધારે સમય પસાર કરવામાં આવે છે અને દૈનિક વ્યાવસાયિક તેમજ સાવદ્ય ક્રિયાઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સંયમ અને વિવેકનો પ્રયોગ કરવાનો અભ્યાસ ચાલતો રહે છે.
જૈન ધર્મમાં અનેક પર્વો છે, જેમાં પર્યુષણમાં કર્મનાં મર્મને ભેદવાની જે તાકાત છે તે અન્ય પર્વોમાં નથી. પર્યુષણનાં પર્વમાં દાન-શીલ, તપ-ભાવ આ ચારેય પ્રકારનાં ધર્મની આરાધના સમાયેલી હોય છે. પર્યુષણ વખતે અનેક શ્રાવકો આઠ દિવસ સુધી પૌષધ કરે છે. પૌષધનો અર્થ થાય છે, સાધુ જેવું જ સાદું જીવન જીવવું. પર્યુષણ દરમિયાન જીવદયાનું પણ સૂક્ષ્મ રીતે પાલન કરવામાં આવે છે. સામાયિક અને પ્રતિક્રમણ પર્યુષણનાં પર્વની નિત્યક્રિયા છે.
👍1
મન, વચન અને કાયાથી જાણતાં અને અજાણતાં તે કોઇ પણ હિંસાની ગતિવિધિમાં પોતે પણ ભાગ નહી લે અને બીજા લોકોને પણ ભાગ લેવાનું નહી કહે અને જેઓ તેમાં ભાગ લેશે તેને પણ સમર્થન નહી આપે. ક્ષમા કરવાથી તમે અન્ય બધા જ જીવોને અભયદાન આપો છો.
તમે જયારે તેમની રક્ષા કરવાનો સંકલ્પ કરો છો ત્યારે તમે વિવેક અને સંયમનું અનુસરણ કરશો, આત્મિક શાંતિ અનુભવશો અને બધા જ જીવો અને પદાર્થો પ્રત્યે મૈત્રી ભાવ રાખશો એવો પણ સંકલ્પ કરો છો. પરોક્ષ રૂપે એવો પણ સંકલ્પ કરાય છે કે તેઓ પર્યાવરણમાં કોઇ જ હસ્તક્ષેપ નહી કરે. આત્મા ત્યારે જ શુધ્ધ રહી શકે છે જ્યારે તે પોતાનાથી બહાર હસ્તક્ષેપ ન કરે, બહારનાં તત્વોથી વિચલીત ન થાય. ક્ષમા-ભાવ તેનો મૂળ મંત્ર છે.
જૈનો પર્યુષણ પર્વને પર્વોનો રાજા ગણે છે. જેવી રીતે કોઈ વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરે અને પરીક્ષાનાં સમયે આઠ દિવસ પેપર બરાબર આપે તો તેનું વર્ષ સફળ થઈ જાય છે. તેવી જ રીતે દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાનાં દિવસો સમાન છે. વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા જે કર્મો બંધાઈ ગયા હોય તેને યાદ કરી પોતાના આત્માની સાક્ષીએ કર્મોની આલોચનાં, પ્રાયશ્ચિત અને તપ-ત્યાગ કરીને કર્મો ખપાવવાનાં શ્રેષ્ઠ દિવસો રહેલા છે.
પર્યુષણ પર્વનાં અંતિમ દિવસે બારસા સૂત્ર વાંચન, પ્રતિક્રમણ-ક્ષમાપના સાથે સંવત્સરીની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની સમાપ્તિએ બધા શ્રાવકો એક બીજા પાસે વીતેલ વર્ષ દરમ્યાન પોતાના દ્વારા કરેલા દુષ્કૃત્યો કે મનદુઃખ બદલ ક્ષમા માંગે છે. "મિચ્છામિ દુક્કડં" બોલીને એકબીજાની ક્ષમા માંગવામાં આવે છે અને એનો અર્થ એવો થાય છે કે "જો જાણતા - અજાણતા મારાં કોઈ કૃત્ય કે શબ્દ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આપનું મન દુભાયું હોય તો હું આપની ક્ષમા માંગુ છું".
જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે. આથી નવકાર મહામંત્ર કોઈ વ્યક્તિને નહીં પણ વ્યક્તિનાં ગુણને નમસ્કાર કરે છે. પર્યુષણ પર્વ દરમિયાન પાંચ કર્તવ્યોનું પાલન કરવાનું હોય છે. અહિંસા, સાધર્મિક વાત્સલ્ય, ક્ષમાપના, અઠ્ઠમ તપ અને ચૈત્ય પરિપાટી. આવો આપણે સહુ પણ પાંચ કર્તવ્યોરૂપી પંચરંગી પુષ્પોથી આપણા જૈન મિત્રોનાં પર્વાધિરાજનાં પાવન વધામણામાં સહભાગી થઇયે.
@highlight: મારાં તરફથી સર્વ જૈન મિત્રોને આજથી શરૂ થઈ રહેલાં પર્વાધિરાજ પાવન પર્વ પર્યુષણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
- વૈભવી જોશી
તમે જયારે તેમની રક્ષા કરવાનો સંકલ્પ કરો છો ત્યારે તમે વિવેક અને સંયમનું અનુસરણ કરશો, આત્મિક શાંતિ અનુભવશો અને બધા જ જીવો અને પદાર્થો પ્રત્યે મૈત્રી ભાવ રાખશો એવો પણ સંકલ્પ કરો છો. પરોક્ષ રૂપે એવો પણ સંકલ્પ કરાય છે કે તેઓ પર્યાવરણમાં કોઇ જ હસ્તક્ષેપ નહી કરે. આત્મા ત્યારે જ શુધ્ધ રહી શકે છે જ્યારે તે પોતાનાથી બહાર હસ્તક્ષેપ ન કરે, બહારનાં તત્વોથી વિચલીત ન થાય. ક્ષમા-ભાવ તેનો મૂળ મંત્ર છે.
જૈનો પર્યુષણ પર્વને પર્વોનો રાજા ગણે છે. જેવી રીતે કોઈ વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરે અને પરીક્ષાનાં સમયે આઠ દિવસ પેપર બરાબર આપે તો તેનું વર્ષ સફળ થઈ જાય છે. તેવી જ રીતે દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાનાં દિવસો સમાન છે. વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા જે કર્મો બંધાઈ ગયા હોય તેને યાદ કરી પોતાના આત્માની સાક્ષીએ કર્મોની આલોચનાં, પ્રાયશ્ચિત અને તપ-ત્યાગ કરીને કર્મો ખપાવવાનાં શ્રેષ્ઠ દિવસો રહેલા છે.
પર્યુષણ પર્વનાં અંતિમ દિવસે બારસા સૂત્ર વાંચન, પ્રતિક્રમણ-ક્ષમાપના સાથે સંવત્સરીની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની સમાપ્તિએ બધા શ્રાવકો એક બીજા પાસે વીતેલ વર્ષ દરમ્યાન પોતાના દ્વારા કરેલા દુષ્કૃત્યો કે મનદુઃખ બદલ ક્ષમા માંગે છે. "મિચ્છામિ દુક્કડં" બોલીને એકબીજાની ક્ષમા માંગવામાં આવે છે અને એનો અર્થ એવો થાય છે કે "જો જાણતા - અજાણતા મારાં કોઈ કૃત્ય કે શબ્દ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આપનું મન દુભાયું હોય તો હું આપની ક્ષમા માંગુ છું".
જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે. આથી નવકાર મહામંત્ર કોઈ વ્યક્તિને નહીં પણ વ્યક્તિનાં ગુણને નમસ્કાર કરે છે. પર્યુષણ પર્વ દરમિયાન પાંચ કર્તવ્યોનું પાલન કરવાનું હોય છે. અહિંસા, સાધર્મિક વાત્સલ્ય, ક્ષમાપના, અઠ્ઠમ તપ અને ચૈત્ય પરિપાટી. આવો આપણે સહુ પણ પાંચ કર્તવ્યોરૂપી પંચરંગી પુષ્પોથી આપણા જૈન મિત્રોનાં પર્વાધિરાજનાં પાવન વધામણામાં સહભાગી થઇયે.
@highlight: મારાં તરફથી સર્વ જૈન મિત્રોને આજથી શરૂ થઈ રહેલાં પર્વાધિરાજ પાવન પર્વ પર્યુષણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
- વૈભવી જોશી
👍3