મેં જોયુ કે પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછા ચાર-પાંચ પંથો તો હોય જ છે. પ્રત્યેક પંથના ગુરુલોકો પ્રથમ તકેદારી એ રાખતા હોય છે કે પોતાના અનુયાયી કોઈ બીજા પંથમાં કે ગુરુમાં રસ તો નથી ધરાવતા ને? જો કોઈ વ્યક્તિમાં આવી વૃત્તિ જોવા મળે તો તેને તેમ કરતાં અટકાવવામાં આવે, તે પ્રજા પ્રજા વચ્ચે એક દીવાલ ઊભી થઈ જાય. આવી દીવાલ કેટલીક વાર પાડોશીની નિંદા કે અસહિષ્ણુતાનું કામ પણ કરે. પોતાના પંથની શ્રેષ્ઠતા
તથા બીજાની હીનતા બતાવવાની પ્રેરણા આ વિભાજનમાંથી મળે.
અમારા મહન્તજીના અનુયાયી વર્ગને માંસાહાર ન કરવાની કડક મનાઈ ન રહેતી. એટલે સામાન્ય રીતે એવો રિવાજ પડી ગયો હતો કે જેણે માંસાહાર ચાલુ રાખીને પણ ગુરુ કરાવવા હોય તે અમારા મહન્તજીનો મંત્ર લેતા. બીજા મહંતજી કડક રીતે માંસાહાર છોડાવી દેતા, એટલે તેમના અનુયાયી કરતાં અમારા મહન્તજીના અનુયાયીઓની સંખ્યા વધારે રહેતી.
મેં એક વાર એકાન્તમાં મહત્તજીને સમજાવવા પ્રયત્ન કર્યો કે તમે પણ શિષ્યોને કડક રીતે માંસાહાર છોડાવવાનો પ્રયત્ન કરો ને.
તેમણે બહુ જ ડહાપણભર્યો જવાબ આપ્યો. ‘આપણું ધ્યેય મઠની આવક વધારવાનું છે. મારા અઢી લાખ શિષ્યો મને માત્ર બબ્બે રૂપિયા દક્ષિણા આપે તો તોપણ માને પાંચ લાખ રૂપિયાની આવક થાય હવે જો આપણે તેમને માટે કડક નિયમો બનાવીએ તો શિષ્યોની સંખ્યા ઘટી જાય અને અંતે આવક ઓછી થઈ જાય. એટલે જે કરે તે ભરે. આપણે તો આપણા મઠની ચિંતા કરવાની.” મહત્તની આ વ્યાવહારિક વાત મારા ગળે ન ઊતરી. થોડા દિવસ સાથે રહીને વચ્ચેથી હું જમાત છોડીને કાશી પાછો આવતો રહ્યો.
ગામડાંની ધાર્મિક સ્થિતિ જાણવી હતી તે જાણી લીધી. બસ, ગુરુ કરાવો જ ગુરુ કરાવો'નું પ્રબળ વાતાવરણ. જેને ઘેટાં ભેગાં કરવાની કળા આવડી હોય તે બાથ ભરી ભરીને ઘેટાં ભેગાં કરે. બસ ગુરુ થઈ ગયા. ગુરુ ભગવાનની જગ્યાએ ગોઠવાઈ જાય. શિષ્યો ગુરુની આરતી-પૂજા કરે, પગ ધોઈને પીએ, કેટલીક વાર તો એંઠવાડ પણ ખાય. ગુરુનાં પ્રવચન તથા
પુસ્તકોનો મોટો સૂર હોય કે ‘ગુરુ એ જ ભગવાન” એટલે આખો અનુયાયી વર્ગ ગુરુ નામની વ્યક્તિને વળગ્યો હોય. તે જ તારણહાર છે તેવાં ગીતો ગવાતાં હોય. ગુરુ મહિમાની આગળ ઈશ્વરમહિમા લુપ્ત થઈ ગયો હોય. આવી રીતે ગુરુ દ્વારા પદ્ધતિસર ઈશ્વરવિમુખતા ફેલાવાતી હોય. તન, મન, અને ધન સર્વસ્વ ગુરુને અર્પણ કરી દેવાની કથાઓ, ગીતો, ભજનો ગવાતાં હોય. અનુયાયીમાં વ્યક્તિપૂજાનો અફીણિયો નશો ચડ્યો હોય. બીજા ગુરુઓ કરતાં અમારા ગુરુ શ્રેષ્ઠ છે તેવા દાવા-પ્રતિદાવા થતા હોય, સ્વયં ગુરુઓ પરસ્પરમાં ઈર્ષા, દ્વેષ અને માનમાં ડોળા કાઢતા હોય. આવા વાતાવરણનું નામ ધર્મ
તથા સંસ્કૃતિ કહેવાતું હોય તો પ્રજાનું કલ્યાણ થાય કે અકલ્યાણ તે કહેવાની જરૂર નથી.
ખરેખર શું હોવું જોઈએ?
પ્રજાને સિદ્ધાન્તો પ્રત્યે સમર્પિત કરનારા ધર્મપ્રચારકો હોવા જોઈએ. વ્યક્તિપૂજાથી બચનારા તથા બચાવનારા ધર્મપ્રચારકો હોવા જોઈએ. ઈશ્વરનો મહિમા તથા સિદ્ધાન્તોની નિષ્ઠા દૃઢ કરાવનારા ધર્મપ્રચારકો હોવા જોઈએ.
ગુરુ કરાવવાના નામે પ્રજાને વધુ ને વધુ વિભાજિત કરનારા તથા
અવ્યવસ્થા ફેલાવનારા ગુરુઓથી છુટકારો મળે તો જ આ સંભવ છે. ગુરુ કરાવ્યા વિના પણ કલ્યાણ થઈ શકે છે તે સરળ વાત પણ જો પ્રજા ને સમજી શકે તો તેમના માટે –
ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનોં ખેલે દાવ,
દોનોં બૂડે બાપુડે બેઠ પથ્થરકી નાવ.
કીરનો આ દોહરો યોગ્ય જ ગણાય.
- સ્વામી સચ્ચિદાનંદ
સં./ટાઈપીંગઃ હસમુખ ગોહીલ( રીટા. લેક્ચરર )
હાલઃ Dallas Tx ( U S A) ૯-૮-૨૦૨૪
તથા બીજાની હીનતા બતાવવાની પ્રેરણા આ વિભાજનમાંથી મળે.
અમારા મહન્તજીના અનુયાયી વર્ગને માંસાહાર ન કરવાની કડક મનાઈ ન રહેતી. એટલે સામાન્ય રીતે એવો રિવાજ પડી ગયો હતો કે જેણે માંસાહાર ચાલુ રાખીને પણ ગુરુ કરાવવા હોય તે અમારા મહન્તજીનો મંત્ર લેતા. બીજા મહંતજી કડક રીતે માંસાહાર છોડાવી દેતા, એટલે તેમના અનુયાયી કરતાં અમારા મહન્તજીના અનુયાયીઓની સંખ્યા વધારે રહેતી.
મેં એક વાર એકાન્તમાં મહત્તજીને સમજાવવા પ્રયત્ન કર્યો કે તમે પણ શિષ્યોને કડક રીતે માંસાહાર છોડાવવાનો પ્રયત્ન કરો ને.
તેમણે બહુ જ ડહાપણભર્યો જવાબ આપ્યો. ‘આપણું ધ્યેય મઠની આવક વધારવાનું છે. મારા અઢી લાખ શિષ્યો મને માત્ર બબ્બે રૂપિયા દક્ષિણા આપે તો તોપણ માને પાંચ લાખ રૂપિયાની આવક થાય હવે જો આપણે તેમને માટે કડક નિયમો બનાવીએ તો શિષ્યોની સંખ્યા ઘટી જાય અને અંતે આવક ઓછી થઈ જાય. એટલે જે કરે તે ભરે. આપણે તો આપણા મઠની ચિંતા કરવાની.” મહત્તની આ વ્યાવહારિક વાત મારા ગળે ન ઊતરી. થોડા દિવસ સાથે રહીને વચ્ચેથી હું જમાત છોડીને કાશી પાછો આવતો રહ્યો.
ગામડાંની ધાર્મિક સ્થિતિ જાણવી હતી તે જાણી લીધી. બસ, ગુરુ કરાવો જ ગુરુ કરાવો'નું પ્રબળ વાતાવરણ. જેને ઘેટાં ભેગાં કરવાની કળા આવડી હોય તે બાથ ભરી ભરીને ઘેટાં ભેગાં કરે. બસ ગુરુ થઈ ગયા. ગુરુ ભગવાનની જગ્યાએ ગોઠવાઈ જાય. શિષ્યો ગુરુની આરતી-પૂજા કરે, પગ ધોઈને પીએ, કેટલીક વાર તો એંઠવાડ પણ ખાય. ગુરુનાં પ્રવચન તથા
પુસ્તકોનો મોટો સૂર હોય કે ‘ગુરુ એ જ ભગવાન” એટલે આખો અનુયાયી વર્ગ ગુરુ નામની વ્યક્તિને વળગ્યો હોય. તે જ તારણહાર છે તેવાં ગીતો ગવાતાં હોય. ગુરુ મહિમાની આગળ ઈશ્વરમહિમા લુપ્ત થઈ ગયો હોય. આવી રીતે ગુરુ દ્વારા પદ્ધતિસર ઈશ્વરવિમુખતા ફેલાવાતી હોય. તન, મન, અને ધન સર્વસ્વ ગુરુને અર્પણ કરી દેવાની કથાઓ, ગીતો, ભજનો ગવાતાં હોય. અનુયાયીમાં વ્યક્તિપૂજાનો અફીણિયો નશો ચડ્યો હોય. બીજા ગુરુઓ કરતાં અમારા ગુરુ શ્રેષ્ઠ છે તેવા દાવા-પ્રતિદાવા થતા હોય, સ્વયં ગુરુઓ પરસ્પરમાં ઈર્ષા, દ્વેષ અને માનમાં ડોળા કાઢતા હોય. આવા વાતાવરણનું નામ ધર્મ
તથા સંસ્કૃતિ કહેવાતું હોય તો પ્રજાનું કલ્યાણ થાય કે અકલ્યાણ તે કહેવાની જરૂર નથી.
ખરેખર શું હોવું જોઈએ?
પ્રજાને સિદ્ધાન્તો પ્રત્યે સમર્પિત કરનારા ધર્મપ્રચારકો હોવા જોઈએ. વ્યક્તિપૂજાથી બચનારા તથા બચાવનારા ધર્મપ્રચારકો હોવા જોઈએ. ઈશ્વરનો મહિમા તથા સિદ્ધાન્તોની નિષ્ઠા દૃઢ કરાવનારા ધર્મપ્રચારકો હોવા જોઈએ.
ગુરુ કરાવવાના નામે પ્રજાને વધુ ને વધુ વિભાજિત કરનારા તથા
અવ્યવસ્થા ફેલાવનારા ગુરુઓથી છુટકારો મળે તો જ આ સંભવ છે. ગુરુ કરાવ્યા વિના પણ કલ્યાણ થઈ શકે છે તે સરળ વાત પણ જો પ્રજા ને સમજી શકે તો તેમના માટે –
ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનોં ખેલે દાવ,
દોનોં બૂડે બાપુડે બેઠ પથ્થરકી નાવ.
કીરનો આ દોહરો યોગ્ય જ ગણાય.
- સ્વામી સચ્ચિદાનંદ
સં./ટાઈપીંગઃ હસમુખ ગોહીલ( રીટા. લેક્ચરર )
હાલઃ Dallas Tx ( U S A) ૯-૮-૨૦૨૪
👍7
🗞 ગુજરાતના તમામ સમાચાર પત્રો
🇳 🇪 🇼 🇸 🇵 🇦 🇵 🇪 🇷
📰 દિવ્ય ભાસ્કર 📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર 📰 ફલછાબ
📰 સાંજ સમાચાર 📰 અકિલા
📰 મુંબઈ સમાચાર 📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત 📰 નોબત
📰 જય હિન્દ 📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ 📰 ગુજરાત ટુડે
📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો
👉🏾 https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
🇳 🇪 🇼 🇸 🇵 🇦 🇵 🇪 🇷
📰 દિવ્ય ભાસ્કર 📰 સંદેશ
📰 ગુજરાત સમાચાર 📰 ફલછાબ
📰 સાંજ સમાચાર 📰 અકિલા
📰 મુંબઈ સમાચાર 📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત 📰 નોબત
📰 જય હિન્દ 📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ 📰 ગુજરાત ટુડે
📰 વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો
👉🏾 https://gccjobinfo.com/gujarati-newspapers-pdf-epaper/
👍5
💥 *હવે શોધો પ્રાઇવેટ નોકરી તમારા શહેરમાં અને અઢળક*
🎯 *દર મહિને 25 કરોડ લોકો નોકરી માટે આવે છે 28 ભાષા અને 60 દેશમાં નોકરી શોધી શકો છો*
🎯 *16 મિલિયન નોકરીઓ પોસ્ટ થાય છે*
*🎯ફ્રેશર,અનુભવ,લાયકાત,સિટી, પાર્ટ ટાઇમ, કોન્ટ્રાક,કાયમી ,કોઈ પણ ફિલ્ડ માં નોકરી શોધો*
🎯 *એક વાર resume Upload કરશો એટલે કંપની સામેથી કોલ અને msg આવશે સમય અનુસાર ઇન્ટરવ્યૂ આપી શકો છો*
👏 *મારી પ્રથમ JOB IT માં આ એપ પરથી અમદાવાદ માં મેળવી હતી*
.
📌 *Download App*
https://gccjobinfo.com/indeed-job-search/
🎯 *દર મહિને 25 કરોડ લોકો નોકરી માટે આવે છે 28 ભાષા અને 60 દેશમાં નોકરી શોધી શકો છો*
🎯 *16 મિલિયન નોકરીઓ પોસ્ટ થાય છે*
*🎯ફ્રેશર,અનુભવ,લાયકાત,સિટી, પાર્ટ ટાઇમ, કોન્ટ્રાક,કાયમી ,કોઈ પણ ફિલ્ડ માં નોકરી શોધો*
🎯 *એક વાર resume Upload કરશો એટલે કંપની સામેથી કોલ અને msg આવશે સમય અનુસાર ઇન્ટરવ્યૂ આપી શકો છો*
👏 *મારી પ્રથમ JOB IT માં આ એપ પરથી અમદાવાદ માં મેળવી હતી*
.
📌 *Download App*
https://gccjobinfo.com/indeed-job-search/
👍4
📮 *ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં 9 જગ્યાઓ ભરતી જાહેર..*
🔹 *પોસ્ટ : વિવિધ*
🔹 *છેલ્લી તારીખ : 09/08/2024*
🔹 *વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લિંક*
👉 https://gccjobinfo.com/ippb-recruitment-for-various-posts-2024-big-job/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
🔹 *પોસ્ટ : વિવિધ*
🔹 *છેલ્લી તારીખ : 09/08/2024*
🔹 *વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લિંક*
👉 https://gccjobinfo.com/ippb-recruitment-for-various-posts-2024-big-job/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍3
*'SC-ST અનામતમાં ક્વોટા લાગુ નહીં થાય':* સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું, 'મોદીએ અમને આશ્વત કર્યા કે આવો કોઈ વિચાર નથી, આ માત્ર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય'
https://divya.bhaskar.com/xsuhgltNULb
https://divya.bhaskar.com/xsuhgltNULb
Bhaskar
'SC-ST અનામતમાં ક્વોટા લાગુ નહીં...
સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું, 'મોદીએ અમને આશ્વત...
🎓 GPSC CLASS 1/2 : OFFLINE
FOUNDATION BATCH
🔘 8 AUGUST, 2024 🔘
ગુરુવારથી બેચ શરૂ....
⏰ બેચનો સમય : સવારે 7.30 વાગે
🎟️ ADMISSION OPEN 🎟️
~ વહેલા તે પહેલાના ધોરણે
🏷 1 YEAR APPLICATION
RECORDED COURSE
🆓 FREE 🆓
☎️ ડેમો માટે
ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500
[ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
♻️ સફળતાનું સરનામું એટલે...
KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
FOUNDATION BATCH
🔘 8 AUGUST, 2024 🔘
ગુરુવારથી બેચ શરૂ....
⏰ બેચનો સમય : સવારે 7.30 વાગે
🎟️ ADMISSION OPEN 🎟️
~ વહેલા તે પહેલાના ધોરણે
🏷 1 YEAR APPLICATION
RECORDED COURSE
🆓 FREE 🆓
☎️ ડેમો માટે
ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500
[ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
♻️ સફળતાનું સરનામું એટલે...
KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
👍5
💥 ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક (ખેતી બેન્ક કહેવાય) દ્વારા 237 જગ્યાઓ પર બમ્પર ભરતી
🔹 ગુજરાત માં177 શાખાઓ છે
🔸 *જે પોસ્ટ માં અનુભવ જરૂરી છે એ ટોટલ જગ્યાઓ 162*
👉આસી.જનરલ મેનેજર CA
👉 મેનેજર HR
👉આસી.મેનેજર CA ઇન્ટર
👉આસી.મેનેજર IT
👉 ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A અને B - PGDCA/DCA
👉ટેકનિકલ આસિસ્ટન્ટ ડ્રાઇવર - 10 પાસ લાયસન્સ અને અનુભવ
🔹 અનુભવ જરૂરી નથી એવી પોસ્ટ જગ્યાઓ 75
👉ઓફિસ આસિસ્ટન્ટ પ્યુંન
👉લાયકાત 10 પાસ અનુભવ કોઈ જ નહિ
👉કાયમી નોકરી બેન્ક માં
🔹 ઉમર:પોસ્ટ પ્રમાણે
🔹 લાયકાત:પોસ્ટ પ્રમાણે
🔹 પગાર:75000 સુધી
👉 કોઈ પરીક્ષા નથી ડ્રાઇવર અને પ્યુન માટે ખાલી મૌખિક ઈન્ટરવ્યુ છે
🔹 1 વર્ષ ફિક્સ પછી કાયમી નોકરી
🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 16/8/2024
સંપૂર્ણ માહિતી સરળ અને ગુજરાતી માં જાહેરાત માં આપેલ છે
https://gccjobinfo.com/khetibank-recruitment-2024/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ
🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation
🔹 ગુજરાત માં177 શાખાઓ છે
🔸 *જે પોસ્ટ માં અનુભવ જરૂરી છે એ ટોટલ જગ્યાઓ 162*
👉આસી.જનરલ મેનેજર CA
👉 મેનેજર HR
👉આસી.મેનેજર CA ઇન્ટર
👉આસી.મેનેજર IT
👉 ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A અને B - PGDCA/DCA
👉ટેકનિકલ આસિસ્ટન્ટ ડ્રાઇવર - 10 પાસ લાયસન્સ અને અનુભવ
🔹 અનુભવ જરૂરી નથી એવી પોસ્ટ જગ્યાઓ 75
👉ઓફિસ આસિસ્ટન્ટ પ્યુંન
👉લાયકાત 10 પાસ અનુભવ કોઈ જ નહિ
👉કાયમી નોકરી બેન્ક માં
🔹 ઉમર:પોસ્ટ પ્રમાણે
🔹 લાયકાત:પોસ્ટ પ્રમાણે
🔹 પગાર:75000 સુધી
👉 કોઈ પરીક્ષા નથી ડ્રાઇવર અને પ્યુન માટે ખાલી મૌખિક ઈન્ટરવ્યુ છે
🔹 1 વર્ષ ફિક્સ પછી કાયમી નોકરી
🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 16/8/2024
સંપૂર્ણ માહિતી સરળ અને ગુજરાતી માં જાહેરાત માં આપેલ છે
https://gccjobinfo.com/khetibank-recruitment-2024/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ
🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation
👍16
💥 *એક એમેઝોન દ્વારા ચાલતી એપ જે તમે આપેલ તમામ પ્રોડક્ટ ને Resell કરી ને કમાઈ શકો છો*
👉 *52000 સુધી મહિને કમાઈ શકો છો*
👉 *પ્રોડક્ટ સસ્તા ભાવે હોય છે તમે તમારો નફો Add કરી ને વેચવાની હોય છે અને જે પણ નફો થાય એ સીધો તમારા ખાતામાં*
👉 *ડિલિવરી બધું એ કરશે તમારે ખાલી ઓર્ડર લેવાના*
*👉તમે અલગ અલગ કલેક્શન કરી ઓનલાઇન શોપ બનાવી શકો બસ તમારે ઓર્ડર લેવાના, એમેઝોનની App*
🔸 *વધારે માહિતી પછી YouTube માં જોશો તો શિખવા વધુ મળશે અને એપ માં પણ ઘણું સમજાવેલ છે*
https://gccjobinfo.com/glowroad-resell-and-earn-online/
👉 *52000 સુધી મહિને કમાઈ શકો છો*
👉 *પ્રોડક્ટ સસ્તા ભાવે હોય છે તમે તમારો નફો Add કરી ને વેચવાની હોય છે અને જે પણ નફો થાય એ સીધો તમારા ખાતામાં*
👉 *ડિલિવરી બધું એ કરશે તમારે ખાલી ઓર્ડર લેવાના*
*👉તમે અલગ અલગ કલેક્શન કરી ઓનલાઇન શોપ બનાવી શકો બસ તમારે ઓર્ડર લેવાના, એમેઝોનની App*
🔸 *વધારે માહિતી પછી YouTube માં જોશો તો શિખવા વધુ મળશે અને એપ માં પણ ઘણું સમજાવેલ છે*
https://gccjobinfo.com/glowroad-resell-and-earn-online/
👍4❤1
તાજેતરમાં નામ. સુપ્રિમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી (વર્ગીકરણ) માટેની અનામત માટે મંજુરી આપી હતી જે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટીના SC - ST ના સાંસદોએ આ બાબતે આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબને આ બાબતે કોઈ ફેરફાર ન કરવા સાંસદોએ લેખીત માં પત્ર આપી રજુઆત કરી જે અંતર્ગત આદરણીય વડાપ્રધાનશ્રી એ સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ વિચાર અને રાય માત્ર સુપ્રિમ કોર્ટનો જ છે જેમાં કેન્દ્ર સરકાર કે ભા.જ.પાની રાજ્યની સરકારો તથા ભા.જ.પા આવી કોઈ પણ બાબતનો સમર્થન કરતી નથી અને આવો કોઈ વિચાર પણ કરતી નથી...
👍12