➖➖➖➖➖➖➖ ➖
📢 બુક બર્ડ એકેડમી, ગાંધીનગર 📢
➖➖➖➖➖➖➖➖
➥ શું ઘરે બેઠા આયોજનબદ્ધ તૈયારી કરવા માંગો છો ? તો બૂક બર્ડ લઈને આવી ગયું છે તમારા માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તક
➥ બુક બર્ડ ગાંધીનગર દ્વારા હિસાબનીશ અને પેટા હિસાબનીશ માટે ખાસ પુસ્તકની અદ્યતન આવૃત્તિ 2024
➗➗➗➗➗➗➗
📔 પુસ્તકની વિશેષતાઓ 📔
➗➗➗➗➗➗➗
➡️નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતું અદ્યતન પુસ્તક
➡️ગુજરાતનું એકમાત્ર વર્ણનાત્મક પુસ્તક તેમજ દરેક વિષય અંતે MCQs નો સમાવેશ
➡️પ્રાથમિક પરીક્ષા સાથે-સાથે મુખ્ય પરીક્ષા માટે પણ ઉપયોગી
➡️GCERT, NCERT તેમજ અન્ય સરકારી અધિકૃત પુસ્તકોના સ્ત્રોતોનો સમાવેશ
➡️ઓડિટીંગ, આવકવેરા, GST તેમજ અર્થશાસ્ત્ર જેવા વિષયોને લગતી આધારભૂત અને વિશ્વસનીય આંકડાકીય માહિતી
➡️નાણાં વિભાગને લગતી GSSSB & GPSSB દ્વારા આયોજિત તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક
➡️આગામી સમયમાં યોજાનારી પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક
⏩Pre-Order Link :
મોક ટેસ્ટ + પુસ્તક કોમ્બો ખરીદી માટેની લીંક : https://rb.gy/87dvan
📣હિસાબનીશ અને પેટા હિસાબનીશ પુસ્તક ખરીદી માટેની લીંક (40% Off) : https://rb.gy/qo8jrh
➡️પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો
https://t.me/bookbirdacademy/16177
📔 પુસ્તક પરિચયનો વીડીયો જોવા અહી ક્લિક કરો
https://youtu.be/iCBZ4b1Z70o?si=YEDOjPuxeNrc33qO
🌐વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો
https://www.youtube.com/channel/UCndgp2KRmBWV5aq-kVSInKg
📱 ડાઉનલોડ કરો Book Bird App : https://rb.gy/1krogx
📲વધુ માહિતી માટે સંપર્ક કરો :
7575878699 II 7575878661
📢 બુક બર્ડ એકેડમી, ગાંધીનગર 📢
➖➖➖➖➖➖➖➖
➥ શું ઘરે બેઠા આયોજનબદ્ધ તૈયારી કરવા માંગો છો ? તો બૂક બર્ડ લઈને આવી ગયું છે તમારા માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તક
➥ બુક બર્ડ ગાંધીનગર દ્વારા હિસાબનીશ અને પેટા હિસાબનીશ માટે ખાસ પુસ્તકની અદ્યતન આવૃત્તિ 2024
➗➗➗➗➗➗➗
📔 પુસ્તકની વિશેષતાઓ 📔
➗➗➗➗➗➗➗
➡️નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતું અદ્યતન પુસ્તક
➡️ગુજરાતનું એકમાત્ર વર્ણનાત્મક પુસ્તક તેમજ દરેક વિષય અંતે MCQs નો સમાવેશ
➡️પ્રાથમિક પરીક્ષા સાથે-સાથે મુખ્ય પરીક્ષા માટે પણ ઉપયોગી
➡️GCERT, NCERT તેમજ અન્ય સરકારી અધિકૃત પુસ્તકોના સ્ત્રોતોનો સમાવેશ
➡️ઓડિટીંગ, આવકવેરા, GST તેમજ અર્થશાસ્ત્ર જેવા વિષયોને લગતી આધારભૂત અને વિશ્વસનીય આંકડાકીય માહિતી
➡️નાણાં વિભાગને લગતી GSSSB & GPSSB દ્વારા આયોજિત તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક
➡️આગામી સમયમાં યોજાનારી પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક
⏩Pre-Order Link :
મોક ટેસ્ટ + પુસ્તક કોમ્બો ખરીદી માટેની લીંક : https://rb.gy/87dvan
📣હિસાબનીશ અને પેટા હિસાબનીશ પુસ્તક ખરીદી માટેની લીંક (40% Off) : https://rb.gy/qo8jrh
➡️પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો
https://t.me/bookbirdacademy/16177
📔 પુસ્તક પરિચયનો વીડીયો જોવા અહી ક્લિક કરો
https://youtu.be/iCBZ4b1Z70o?si=YEDOjPuxeNrc33qO
🌐વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો
https://www.youtube.com/channel/UCndgp2KRmBWV5aq-kVSInKg
📱 ડાઉનલોડ કરો Book Bird App : https://rb.gy/1krogx
📲વધુ માહિતી માટે સંપર્ક કરો :
7575878699 II 7575878661
આજે છેલ્લી તારીખ
💥 *યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2025 (IAS, IFS, IPS etc.)
*અન્ય ગૃપ-“A” કેન્દ્રીય સેવાઓ માટે ટ્રેનિંગ વર્ગ 2024-2025(સ્પીપા ધ્વારા સંચાલિત આ પ્રશિક્ષણવર્ગ છે. નોકરી માટેની જાહેરાત નથી.)*
https://gccjobinfo.com/www-spipa-gujarat-gov-in-application-form/
▪️ *યુ.પી.એસ.સી. ધ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ, ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. ધ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2025 (IAS, IFS, IPS etc.) ની તૈયારીના પ્રશિક્ષણવર્ગ 2024-25 માટેની પ્રવેશ પરીક્ષા 2024 માટે સ્પીપા ધ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે તા.1/05/2024 થી 31/5/2024 સુધી અરજી કરવી*
🎯 *Detail માં માહિતી અને અભ્યાસક્રમ અને સેન્ટર વિશે માહિતી મેળવવા જાહેરાત વાંચો*
https://gccjobinfo.com/www-spipa-gujarat-gov-in-application-form/
💥 *યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2025 (IAS, IFS, IPS etc.)
*અન્ય ગૃપ-“A” કેન્દ્રીય સેવાઓ માટે ટ્રેનિંગ વર્ગ 2024-2025(સ્પીપા ધ્વારા સંચાલિત આ પ્રશિક્ષણવર્ગ છે. નોકરી માટેની જાહેરાત નથી.)*
https://gccjobinfo.com/www-spipa-gujarat-gov-in-application-form/
▪️ *યુ.પી.એસ.સી. ધ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ, ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. ધ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2025 (IAS, IFS, IPS etc.) ની તૈયારીના પ્રશિક્ષણવર્ગ 2024-25 માટેની પ્રવેશ પરીક્ષા 2024 માટે સ્પીપા ધ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે તા.1/05/2024 થી 31/5/2024 સુધી અરજી કરવી*
🎯 *Detail માં માહિતી અને અભ્યાસક્રમ અને સેન્ટર વિશે માહિતી મેળવવા જાહેરાત વાંચો*
https://gccjobinfo.com/www-spipa-gujarat-gov-in-application-form/
👍2
🚑💥 પરીક્ષા વગર સીધી નોકરી -*
*GVK ગુજરાત 108 માં ભરતી*
1. *અમદાવાદ*
2. *વડોદરા*
3. *ગોધરા પંચમહાલ*
4. *સુરત*
5. *વલસાડ*
6. *મહેસાણા*
7. *હિંમતનગર*
8. *સાબરકાંઠા*
9. *જૂનાગઢ*
10. *ભાવનગર*
11. *જામનગર*
12. *ગાંધીધામ*
13. *કચ્છ*
https://gccjobinfo.com/gvk-emri-108-recruitment-2024/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
*GVK ગુજરાત 108 માં ભરતી*
1. *અમદાવાદ*
2. *વડોદરા*
3. *ગોધરા પંચમહાલ*
4. *સુરત*
5. *વલસાડ*
6. *મહેસાણા*
7. *હિંમતનગર*
8. *સાબરકાંઠા*
9. *જૂનાગઢ*
10. *ભાવનગર*
11. *જામનગર*
12. *ગાંધીધામ*
13. *કચ્છ*
https://gccjobinfo.com/gvk-emri-108-recruitment-2024/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
GCC Job Info - Government & Private
GVK EMRI 108 Recruitment 2024
👍9❤1
💥 *ભારતીય એર ફોર્સ દ્વારા (એરફોર્સ કોમન ટેસ્ટ) AFCAT 2024 દ્વારા 304 જગ્યાઓ પર ભરતી*
👉Flying:
👉ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ
👉ગ્રાઉન્ડ નોન ટેકનિકલ
👉NCC સ્પેશિયલ એન્ટ્રી
📍 *લાયકાત:ગ્રેજયુએટ*
🔥 *અરજી કરવાની તારીખ 30/5/2024 થી 28/6/2024*
https://gccjobinfo.com/indian-air-force-recruitment-2024/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👉Flying:
👉ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ
👉ગ્રાઉન્ડ નોન ટેકનિકલ
👉NCC સ્પેશિયલ એન્ટ્રી
📍 *લાયકાત:ગ્રેજયુએટ*
🔥 *અરજી કરવાની તારીખ 30/5/2024 થી 28/6/2024*
https://gccjobinfo.com/indian-air-force-recruitment-2024/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
GCC Job Info - Government & Private
Indian air force recruitment 2024:Indian Air Force (IAF) AFCAT 2 2024 Notification -
👍2🙏1
જે લોકો ધંધો કરે છે,ટ્યુશન ક્લાસ ,કોચિંગ ક્લાસ ચલાવે છે,ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે,YouTube ચેનલ ચલાવે છે ,ઘરે બેઠા ઓનલાઇન બિઝનેસ કરે છે,શેરબજાર નું કામ કાજ કે અન્ય લીગલ બિઝનેસ ચલાવતા એમને પોતાની જાહેરાત કરાવવા માંગતા હોય એમના માટે
સંપર્ક WhatsApp 9327082546.
7 દિવસ થી વધુ એકસાથે કરાવે છે તો ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે
7 દિવસ કે તેથી વધુ સમય માટે જાહેરાત કરાવવા માંગતા હોય તો દરેક માં 50% Off
સંપર્ક WhatsApp 9327082546.
7 દિવસ થી વધુ એકસાથે કરાવે છે તો ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે
7 દિવસ કે તેથી વધુ સમય માટે જાહેરાત કરાવવા માંગતા હોય તો દરેક માં 50% Off
👍5
💥 *સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા IAS/IPS/IFS ની તૈયારી 2025 માટે*
*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ IAS/IPS બની ઉચ્ચ પદવી હાસલ કરે તે હેતુ થી વર્ષ ૨૦૧૯ થી SU-JIO UPSC ભવન શરૂ કરવામાં આવલ છે, આ SU-JIO UPS BHAVAN, JIO (જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન) ના સંસ્થાપક જૈન મહારાજ સાહેબ ૫. પુ. નયનપદ્મસાગર મહારાજ અને પ. પુ. મયણા મહાસતીજીની પ્રેરણા અને આશીર્વાદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંલગ્ન પ્રયત્નોથી વર્ષ-૨૦૧૯થી શરૂ કરવામાં આવેલ છે.*
https://gccjobinfo.com/jio-upsc-civil-services-training-notification-2024/
*SU-JIO UPSC ભવન અંતર્ગત ચાર વર્ષમર્મા કુલ ૧૭ વિદ્યાર્થીઓએ UPSC ની પ્રિલિમ્સ પરીક્ષા અને બે વિદ્યાર્થીઓ UPSC ઈન્ટરવ્યું સુધી પહોંચી આગળ વધેલ છે.અને હાલ ભારત અને ગુજરાત સરકાર અંતર્ગત કુલ ૭૦ થી વધુ વિદ્યાર્થીઓ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે.*
*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓને UPSCનું શ્રેષ્ઠ કોચિંગ મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત આ ભવનમાં જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (JIO) તરફથી દિલ્હીથી UPSC ના શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. આ SU-JIO UPSC BHAVAN નો ઉદેશ્ય એજ છે કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ UPSC ની પરીક્ષા પાસ કરી IAS/IPS જેવા શ્રેષ્ઠ હોદ્દાઓ પર પોતાનું સ્થાન અંકિત કરે, બસ આ જ ઉદેશ્યથી દિલ્હીના શ્રેષ્ઠ તજજ્ઞો રાજકોટ આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે વિદ્યાર્થીઓને ભણાવે છે*
*આ કોચિંગ સંપૂર્ણ નિ:શુલ્ક છે એક પણ રૂપિયાનો ચાર્જ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતો નથી. કોઈ પણ જ્ઞાતિ, જાતિ, અથવા કોઈપણ પ્રકારના રિઝર્વેશન વગર ફક્ત પ્રવેશ પરિક્ષા અને ઈન્ટરવ્યુંના મેરીટનાં આધાર પર જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (IO) દ્વારા સયુક્તપણે વિદ્યાર્થીઓને બેસ્ટ કોચિંગ અને બેસ્ટ ફેસેલીટી મળે તે . હેતુથી આ ભવન શરૂ કરવામાં આવેલ છે.*
*તે વર્ષ ૨૦૨૪-૨૫ અંનર્ગન UPC SU-JIO UPSC ભવન ખાતે વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત UPSC પરીક્ષાની પૂર્વ તાલીમ મેળવવા માટે નવી બેચ શરૂ થનાર છે. આ બેચ અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ રહી UPSC નું સર્વશ્રેઠ અને ખુબ અનુભવી તજજ્ઞો દ્વારા અને ઉચ્ચકોટીની તાલીમ નિ:શુલ્ક લેવા માટે SU-JIO UPSC ભવનની પ્રવેશ પરીક્ષા માટે આપ સર્વે ને અમો આમંત્રણ આપીએ છીએ*
👉 *લાયકાત:સ્નાતક અથવા છેલ્લા વર્ષની પરીક્ષા આપી હોય એ પણ અરજી કરી શકે છે*
🔥 *અરજી કરવાની તારીખ 10/5/2024 થી 10/6/2024*
https://gccjobinfo.com/jio-upsc-civil-services-training-notification-2024/
*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ IAS/IPS બની ઉચ્ચ પદવી હાસલ કરે તે હેતુ થી વર્ષ ૨૦૧૯ થી SU-JIO UPSC ભવન શરૂ કરવામાં આવલ છે, આ SU-JIO UPS BHAVAN, JIO (જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન) ના સંસ્થાપક જૈન મહારાજ સાહેબ ૫. પુ. નયનપદ્મસાગર મહારાજ અને પ. પુ. મયણા મહાસતીજીની પ્રેરણા અને આશીર્વાદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંલગ્ન પ્રયત્નોથી વર્ષ-૨૦૧૯થી શરૂ કરવામાં આવેલ છે.*
https://gccjobinfo.com/jio-upsc-civil-services-training-notification-2024/
*SU-JIO UPSC ભવન અંતર્ગત ચાર વર્ષમર્મા કુલ ૧૭ વિદ્યાર્થીઓએ UPSC ની પ્રિલિમ્સ પરીક્ષા અને બે વિદ્યાર્થીઓ UPSC ઈન્ટરવ્યું સુધી પહોંચી આગળ વધેલ છે.અને હાલ ભારત અને ગુજરાત સરકાર અંતર્ગત કુલ ૭૦ થી વધુ વિદ્યાર્થીઓ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે.*
*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓને UPSCનું શ્રેષ્ઠ કોચિંગ મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત આ ભવનમાં જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (JIO) તરફથી દિલ્હીથી UPSC ના શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. આ SU-JIO UPSC BHAVAN નો ઉદેશ્ય એજ છે કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ UPSC ની પરીક્ષા પાસ કરી IAS/IPS જેવા શ્રેષ્ઠ હોદ્દાઓ પર પોતાનું સ્થાન અંકિત કરે, બસ આ જ ઉદેશ્યથી દિલ્હીના શ્રેષ્ઠ તજજ્ઞો રાજકોટ આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે વિદ્યાર્થીઓને ભણાવે છે*
*આ કોચિંગ સંપૂર્ણ નિ:શુલ્ક છે એક પણ રૂપિયાનો ચાર્જ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતો નથી. કોઈ પણ જ્ઞાતિ, જાતિ, અથવા કોઈપણ પ્રકારના રિઝર્વેશન વગર ફક્ત પ્રવેશ પરિક્ષા અને ઈન્ટરવ્યુંના મેરીટનાં આધાર પર જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (IO) દ્વારા સયુક્તપણે વિદ્યાર્થીઓને બેસ્ટ કોચિંગ અને બેસ્ટ ફેસેલીટી મળે તે . હેતુથી આ ભવન શરૂ કરવામાં આવેલ છે.*
*તે વર્ષ ૨૦૨૪-૨૫ અંનર્ગન UPC SU-JIO UPSC ભવન ખાતે વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત UPSC પરીક્ષાની પૂર્વ તાલીમ મેળવવા માટે નવી બેચ શરૂ થનાર છે. આ બેચ અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ રહી UPSC નું સર્વશ્રેઠ અને ખુબ અનુભવી તજજ્ઞો દ્વારા અને ઉચ્ચકોટીની તાલીમ નિ:શુલ્ક લેવા માટે SU-JIO UPSC ભવનની પ્રવેશ પરીક્ષા માટે આપ સર્વે ને અમો આમંત્રણ આપીએ છીએ*
👉 *લાયકાત:સ્નાતક અથવા છેલ્લા વર્ષની પરીક્ષા આપી હોય એ પણ અરજી કરી શકે છે*
🔥 *અરજી કરવાની તારીખ 10/5/2024 થી 10/6/2024*
https://gccjobinfo.com/jio-upsc-civil-services-training-notification-2024/
GCC Job Info - Government & Private
Get ready for the JIO UPSC Civil Services Training Notification 2024 at Saurashtra University -
👍9
ભોજા ભગત : ઈશ્વર સાથે અંતરનાં તાર જોડનાર સંત
"શિષ્ય કીધાં બે જેમણે, વાલમ ને જલિયાણ,
સાચા કીધાં ગુરુપણા , ભલો ઇ ભોજલરામ."
- રવજી ગાબાણી
સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ કહેવાય છે. આ ભૂમિનાં સંત પરંપરાના લાંબા ઇતિહાસને જોતા અવશ્ય લાગે કે, આ ભૂમિને, અને સંત પરંપરાને કંઇક વિશેષ નાતો રહ્યો છે. સૌરાષ્ટ્રના આ મનોહર પ્રદેશે આપણને અનેક મહાન સંતોની ભેટ ધરી છે. અહીંના સંતોએ પોતાના સંતત્વ થકી સમાજને સુધારવા માટે જીવનભર સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. અહીંના સંતોએ સામાજિક ઉત્થાનનું સુંદર કાર્ય કર્યાના અનેક દાખાલા આપણે ત્યાં મોજુદ છે. કોઇ સંતે પોતાના ઉપદેશથી તો કોઇ સંતે પોતાના જીવનકવનથી સમાજ સુધારાનું બહુમૂલ્ય કામ કર્યું છે. કોઈ સંતે વળી ભજનો કે પદો રચીને કે ગાઈને સામાજિક વ્યવસ્થામાં પ્રસરી ગયેલી બદીને દૂર કરવાના પ્રયત્નો કર્યા છે. કોઈકે સદાવ્રતો ખોલી ભૂખ્યાને ભોજન કરાવ્યું છે તો કોઈએ દીનદુ:ખિયાની સેવા કરી છે.
સંતોની પવિત્ર શ્રેણીમાં આવું જ એક આદરપાત્ર નામ છે સંત ભોજલરામનું. જેમને આપણે ભોજા ભગતના નામથી પણ ઓળખીએ છીએ. પોતાના ભજનો-પદો (ચાબખા) થકી ભોજલરામે સમાજ સુધારણાનું યુગદર્શી- દુરોગામી કાર્ય કરી સમાજજીવન પર પોતાની આગવી, અમીટ છાપ છોડી હતી. ભોજલરામે પોતાના કટાક્ષ મિશ્રિત બોધથી લોકોને જાગૃત કરવાનું બહુ મોટું કાર્ય કર્યું હતું.
ભોજલરામનો જન્મ સૌરાષ્ટ્રમાં જેતપુર પાસેના દેવકીગાલોળ ગામમાં થયો હતો. ભોજલરામની જન્મતિથિ ચોક્કસ રીતે દર્શાવી શકાય તેમ નથી. પણ, એમની જન્મજયંતી વૈશાખી પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. એથી એમ સમજી શકાય કે એમનો જન્મ વૈશાખી પૂર્ણિમાનાં રોજ થયો હશે.
રાજાશાહી વખતે ખેડૂતો એક ઠેકાણેથી બીજા ઠેકાણે ખેતી કરવા જતા હતા. સ્થળાંતરના એ કાળમાં "જ્યાં ગાજે ત્યાં ગરાસ" એ કહેવત પ્રમાણે જ્યાં સારો વરસાદ થયો હોય, ત્યાં જઈને ખેડૂત વસતા. રાજ એને આશરો આપતું. આવા જ કોઈ કારણે ભગતનું કુટુંબ દેવકીગાલોળથી નીકળી વડોદરા સ્ટેટનાં અમરેલીથી આઠ દસ કિમી દૂર ચક્કરગઢ ગામે આવેલું. અહીં ભગતના માસિયાઈ નારણબાપા ધોરાજિયા રહેતા હતા, પણ ભગતને તો કોઈ શાંત સ્થળે રોકાઈ ભક્તિ કરવી હતી. એટલે થોડું રોકાણ કરી, ભોજા ભગત અમરેલીથી દક્ષિણે ૬ કિમી દૂર આવેલા ટીંબે ઉતારા કરે છે. આ ટીંબા ૫૨ કોઈ રહેતું નહીઁ, કેમ કે લોકો માનતા હતા કે ટીંબા ઉપર ભૂત થાય છે. આ વાત ભોજા ભગતે જાણી એટલે લોકોનાં આ વહેમને દૂર કરવા તેઓ આ સ્થળે આશ્રમ બાંધી રોકાઈ ગયા. આ ટીંબો એટલે અમરેલી પાસેનું ફતેપુર ગામ.
ટીંબે ભક્તિના સૂર રેલાતા ગયા એમ એમ લોકો આવવા લાગ્યા. વહેમી લોકોનો વહેમ દૂર થયો. વહેમ ઉપર ભગતે ફતેહ મેળવી એટલે પછીથી ગામનું નામ ફતેપુર પડ્યું. કોઈ કહે છે કે બાપાએ વહેમ ઉપર ફતેહ કરી છે, તો કોઈ કહેતું કે ભૂત પર ફતેહ મેળવી છે. સમય જતા ધીમે ધીમે લોકો અહીંયા આવીને વસ્યા એટલે અહીં ફતેપુર નામે ગામ વસ્યું. જેને લોકો તીર્થધામ 'ભોજલધામ' તરીકે પણ ઓળખે છે. ભોજલરામે પછી તો ફતેપુરને પોતાની કર્મભૂમિ જ બનાવી દીધું.
પિતા કરસનભગત અને માતા ગંગાબાઈની કૂખે જન્મેલ ભોજલરામના અમર સંતત્વનો ખ્યાલ આપણને એમના પાવન શિષ્યોનું નામ લેતા જ ખબર પડી જાય છે. ગારિયાધારમાં થઈ ગયેલ વાલમરામ બાપુ અને વીરપુરમાં થઈ ગયેલ જલરામ બાપુ જેવા સમર્થ સંતોના ગુરુ હોવું; એ જ બતાવે છે કે ભોજલરામ કેવડા મોટા અને સમર્થ સંત હશે ! એક વાર તો એવું બનેલું કે, ફતેપુરમાં મોટો મેળો ભરાયેલો. જેમાં સેંકડો ભક્તો અને સંતો પધારેલા. જેમને જમાડવાની જવાબદારી શિષ્ય જલારામના માથે હતી. નાની ઉંમરનાં શિષ્ય જલારામને વારંવાર શંકા જતી કે રસોઈ ખૂટી પડશે તો ? એટલે તેઓ વારે વારે ગુરુ ભોજલરામ બાપાને પૂછવા જતા કે, બાપા ! મને લાગે છે કે, રસોઈ ખૂટી પડવાની. હવે હું શું કરું ? એટલે બાપાએ રમૂજમાં કીધેલું કે "જા પાટમાં પડય." ને સાચે જ જલારામ બાપા આખી રાત પાણીની પાટ્યામાં ઊભા રહેલા. સવારે ભોજલરામને ખબર પડી તો તેઓ જલારામ બાપાને બોલાવી ને ભેટી પડેલા. કેવી અજોડ ગુરુભક્તિ... કેવો અજોડ શિષ્યપ્રેમ...!
ભોજલરામ લેઉઆ પટેલ જ્ઞાતિમાં સાવલિયા અટકધારી પરિવારમાં જન્મ્યા હતા. એવું કહેવાય છે કે, એમણે બાર વર્ષની વય થઈ ત્યાં સુધી ભોજન લીધું ન હોતું. માત્ર દૂધ પર રહેવાના કારણે નાનકડા ભોજલરામને એ સમયે લોકો 'દુધાધારી બાલયોગી' કહેતા હતા. કોઈ વળી કહે છે કે, ગિરનારથી આવેલા રામેતવન નામના કોઈ અતીત યોગીના આશીર્વાદથી 'કુંડલિની શક્તિ' જાગૃત થતા ભોજલરામ ગુરૂકૃપાએ મહાન સંત બની શક્યા હતા.
ભોજલરામે આત્મકલ્યાણ અર્થે લખેલા પદો ઇતિહાસમાં 'ચાબખા' તરીકે મશહૂર થયા છે. અમરેલીના દિવાન વિઠ્ઠલરાવની કસોટીમાંથી પાર ઉતરનાર ભોજલરામે દિવાનને સંભળાવેલા ૧પ૦ પદો ગુજરાતી સાહિત્યમાં 'ચાબખા' નામથી જાણીતા બન્યા છે. આ તમામ પદો મૌલિક તો છે જ, સાથે માર્મિક પણ છે. સમાજમાં વ્યાપ્ત પાખંડો, ધર્મની અંધતા, વહેમ અને રૂઢિઓ તથા જડતા ઉપર તીખો ઘા કરવા માટે વેધક ભાષામાં ભોજલરામે ચાબખાની રચના કરી હતી.
"શિષ્ય કીધાં બે જેમણે, વાલમ ને જલિયાણ,
સાચા કીધાં ગુરુપણા , ભલો ઇ ભોજલરામ."
- રવજી ગાબાણી
સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ કહેવાય છે. આ ભૂમિનાં સંત પરંપરાના લાંબા ઇતિહાસને જોતા અવશ્ય લાગે કે, આ ભૂમિને, અને સંત પરંપરાને કંઇક વિશેષ નાતો રહ્યો છે. સૌરાષ્ટ્રના આ મનોહર પ્રદેશે આપણને અનેક મહાન સંતોની ભેટ ધરી છે. અહીંના સંતોએ પોતાના સંતત્વ થકી સમાજને સુધારવા માટે જીવનભર સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. અહીંના સંતોએ સામાજિક ઉત્થાનનું સુંદર કાર્ય કર્યાના અનેક દાખાલા આપણે ત્યાં મોજુદ છે. કોઇ સંતે પોતાના ઉપદેશથી તો કોઇ સંતે પોતાના જીવનકવનથી સમાજ સુધારાનું બહુમૂલ્ય કામ કર્યું છે. કોઈ સંતે વળી ભજનો કે પદો રચીને કે ગાઈને સામાજિક વ્યવસ્થામાં પ્રસરી ગયેલી બદીને દૂર કરવાના પ્રયત્નો કર્યા છે. કોઈકે સદાવ્રતો ખોલી ભૂખ્યાને ભોજન કરાવ્યું છે તો કોઈએ દીનદુ:ખિયાની સેવા કરી છે.
સંતોની પવિત્ર શ્રેણીમાં આવું જ એક આદરપાત્ર નામ છે સંત ભોજલરામનું. જેમને આપણે ભોજા ભગતના નામથી પણ ઓળખીએ છીએ. પોતાના ભજનો-પદો (ચાબખા) થકી ભોજલરામે સમાજ સુધારણાનું યુગદર્શી- દુરોગામી કાર્ય કરી સમાજજીવન પર પોતાની આગવી, અમીટ છાપ છોડી હતી. ભોજલરામે પોતાના કટાક્ષ મિશ્રિત બોધથી લોકોને જાગૃત કરવાનું બહુ મોટું કાર્ય કર્યું હતું.
ભોજલરામનો જન્મ સૌરાષ્ટ્રમાં જેતપુર પાસેના દેવકીગાલોળ ગામમાં થયો હતો. ભોજલરામની જન્મતિથિ ચોક્કસ રીતે દર્શાવી શકાય તેમ નથી. પણ, એમની જન્મજયંતી વૈશાખી પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. એથી એમ સમજી શકાય કે એમનો જન્મ વૈશાખી પૂર્ણિમાનાં રોજ થયો હશે.
રાજાશાહી વખતે ખેડૂતો એક ઠેકાણેથી બીજા ઠેકાણે ખેતી કરવા જતા હતા. સ્થળાંતરના એ કાળમાં "જ્યાં ગાજે ત્યાં ગરાસ" એ કહેવત પ્રમાણે જ્યાં સારો વરસાદ થયો હોય, ત્યાં જઈને ખેડૂત વસતા. રાજ એને આશરો આપતું. આવા જ કોઈ કારણે ભગતનું કુટુંબ દેવકીગાલોળથી નીકળી વડોદરા સ્ટેટનાં અમરેલીથી આઠ દસ કિમી દૂર ચક્કરગઢ ગામે આવેલું. અહીં ભગતના માસિયાઈ નારણબાપા ધોરાજિયા રહેતા હતા, પણ ભગતને તો કોઈ શાંત સ્થળે રોકાઈ ભક્તિ કરવી હતી. એટલે થોડું રોકાણ કરી, ભોજા ભગત અમરેલીથી દક્ષિણે ૬ કિમી દૂર આવેલા ટીંબે ઉતારા કરે છે. આ ટીંબા ૫૨ કોઈ રહેતું નહીઁ, કેમ કે લોકો માનતા હતા કે ટીંબા ઉપર ભૂત થાય છે. આ વાત ભોજા ભગતે જાણી એટલે લોકોનાં આ વહેમને દૂર કરવા તેઓ આ સ્થળે આશ્રમ બાંધી રોકાઈ ગયા. આ ટીંબો એટલે અમરેલી પાસેનું ફતેપુર ગામ.
ટીંબે ભક્તિના સૂર રેલાતા ગયા એમ એમ લોકો આવવા લાગ્યા. વહેમી લોકોનો વહેમ દૂર થયો. વહેમ ઉપર ભગતે ફતેહ મેળવી એટલે પછીથી ગામનું નામ ફતેપુર પડ્યું. કોઈ કહે છે કે બાપાએ વહેમ ઉપર ફતેહ કરી છે, તો કોઈ કહેતું કે ભૂત પર ફતેહ મેળવી છે. સમય જતા ધીમે ધીમે લોકો અહીંયા આવીને વસ્યા એટલે અહીં ફતેપુર નામે ગામ વસ્યું. જેને લોકો તીર્થધામ 'ભોજલધામ' તરીકે પણ ઓળખે છે. ભોજલરામે પછી તો ફતેપુરને પોતાની કર્મભૂમિ જ બનાવી દીધું.
પિતા કરસનભગત અને માતા ગંગાબાઈની કૂખે જન્મેલ ભોજલરામના અમર સંતત્વનો ખ્યાલ આપણને એમના પાવન શિષ્યોનું નામ લેતા જ ખબર પડી જાય છે. ગારિયાધારમાં થઈ ગયેલ વાલમરામ બાપુ અને વીરપુરમાં થઈ ગયેલ જલરામ બાપુ જેવા સમર્થ સંતોના ગુરુ હોવું; એ જ બતાવે છે કે ભોજલરામ કેવડા મોટા અને સમર્થ સંત હશે ! એક વાર તો એવું બનેલું કે, ફતેપુરમાં મોટો મેળો ભરાયેલો. જેમાં સેંકડો ભક્તો અને સંતો પધારેલા. જેમને જમાડવાની જવાબદારી શિષ્ય જલારામના માથે હતી. નાની ઉંમરનાં શિષ્ય જલારામને વારંવાર શંકા જતી કે રસોઈ ખૂટી પડશે તો ? એટલે તેઓ વારે વારે ગુરુ ભોજલરામ બાપાને પૂછવા જતા કે, બાપા ! મને લાગે છે કે, રસોઈ ખૂટી પડવાની. હવે હું શું કરું ? એટલે બાપાએ રમૂજમાં કીધેલું કે "જા પાટમાં પડય." ને સાચે જ જલારામ બાપા આખી રાત પાણીની પાટ્યામાં ઊભા રહેલા. સવારે ભોજલરામને ખબર પડી તો તેઓ જલારામ બાપાને બોલાવી ને ભેટી પડેલા. કેવી અજોડ ગુરુભક્તિ... કેવો અજોડ શિષ્યપ્રેમ...!
ભોજલરામ લેઉઆ પટેલ જ્ઞાતિમાં સાવલિયા અટકધારી પરિવારમાં જન્મ્યા હતા. એવું કહેવાય છે કે, એમણે બાર વર્ષની વય થઈ ત્યાં સુધી ભોજન લીધું ન હોતું. માત્ર દૂધ પર રહેવાના કારણે નાનકડા ભોજલરામને એ સમયે લોકો 'દુધાધારી બાલયોગી' કહેતા હતા. કોઈ વળી કહે છે કે, ગિરનારથી આવેલા રામેતવન નામના કોઈ અતીત યોગીના આશીર્વાદથી 'કુંડલિની શક્તિ' જાગૃત થતા ભોજલરામ ગુરૂકૃપાએ મહાન સંત બની શક્યા હતા.
ભોજલરામે આત્મકલ્યાણ અર્થે લખેલા પદો ઇતિહાસમાં 'ચાબખા' તરીકે મશહૂર થયા છે. અમરેલીના દિવાન વિઠ્ઠલરાવની કસોટીમાંથી પાર ઉતરનાર ભોજલરામે દિવાનને સંભળાવેલા ૧પ૦ પદો ગુજરાતી સાહિત્યમાં 'ચાબખા' નામથી જાણીતા બન્યા છે. આ તમામ પદો મૌલિક તો છે જ, સાથે માર્મિક પણ છે. સમાજમાં વ્યાપ્ત પાખંડો, ધર્મની અંધતા, વહેમ અને રૂઢિઓ તથા જડતા ઉપર તીખો ઘા કરવા માટે વેધક ભાષામાં ભોજલરામે ચાબખાની રચના કરી હતી.
👍5❤2
તળપદા શબ્દોવાળી, ગ્રામિણ છતાં મનને ગમે એવી માર્મિક વાણી ભોજલરામના 'ચાબખા'ની વિશેષતા ગણાય છે.
'દેશી સંત તણી લાવી રે, ભેળા ફરે બાવોને બાવી રે
મોટા કપાળે ટીલા કરે ને વળી ટોપી ખટકાવી રે,
કંથોને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા લટકાવી રે.
સંત સેવામાં સુખ ઘણું ને, કરે સેવા મનભાવી રે,
તન, મન, ધન સોંપો એ સંતને, પ્રીતિયો લગાવી રે.
એવું ને એવું જ્ઞાન દિયે, બહુ હેતે બોલાવી રે ,
ભોજા ભગત કહે રાખ્યા ચાહુમાં, ભેખે ભરમાવી રે.'
નકલી બાવા અને નકલી ભક્તોની ભરમાર વિશે ભોજા ભગતની આ અવળવાણી ભારે ઘા કરે છે. બની બેઠેલા સંતો વિશે ભોજા ભગત સમાજને આ પદ થકી સતેજ કરે છે.
જોઈ લો જગતમાં બાવા રે, ધર્યાં ભેખ ધૂતી ને ખાવા રે ,
જયાં પ્રેમદા ઘણી પાણી ભરે, ત્યાં જાય નિત નિત નાવા રે,
રાંડી છાંડી નારનો નર ઘર ન હોય ત્યારે, બાવોજી બેસે ગાવા રે.'
'ભરમાવી દુનિયા ભોળી રે, બાવો ચાલ્યો ભભૂત ચોળી રે,
ભોજા ભગત કહે ભવસાગરમાં બાવે માર્યા બોળી રે !'
'મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલશે મોટો પાણો રે,
ભર્યાં કોઠાર તારા ભર્યાં રહેશે, નહીં આવે સાથે દાણો રે,
મસાણની રાખમાં રોલયા કંઇક, કોણ રંકને કોણ રાણો રે,
'મંદિર માળિયા મેલી કરીને, નીચે જઈ ઠેરાણો રે,
ભોજા ભગત કહે મૂઆ પૂંઠે, જીવ ઘણો ઘણો પસ્તાણો રે.'
જેવા અનેક પદોમાં આત્મજ્ઞાની ભોજા ભગતે પાખંડોને ઉઘાડા પાડયા છે. ભોજા ભગતે ચાબખા દ્વારા પાખંડીઓની ખાલ ઉતારી છે.
'કીડી બીચારી કીડલી ને કીડીના લગનિયા લેવાય..
હાલોને કીડીબાઇની જાનમાં.' જેવા તત્વજ્ઞાનની ગૂઢ વાણીવાળા અમરપદ દ્વારા ભોજા ભગતે અધ્યાત્મની નવી ઊંચાઇ સર કરી હતી. 'પ્રાણિયા ભજી લે ને કિરતાર..'ના ગાનાર ભોજા ભગતની ઓરડીમાં આજે પણ ફતેપુર ખાતે એના સ્મૃતિચિહ્નોને સાચવીને રાખવામાં આવ્યાં છે. એમની ચરણપાદૂકાની આજે નિત્ય પૂજા કરવામાં આવે છે. સને ૧૮પ૦માં ભોજાભગતે શિષ્ય જલારામને આપેલ વચન પ્રમાણે વીરપુરમાં દેહત્યાગ કર્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરી શકાય તેમ છે.
- રવજી ગાબાણી
'દેશી સંત તણી લાવી રે, ભેળા ફરે બાવોને બાવી રે
મોટા કપાળે ટીલા કરે ને વળી ટોપી ખટકાવી રે,
કંથોને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા લટકાવી રે.
સંત સેવામાં સુખ ઘણું ને, કરે સેવા મનભાવી રે,
તન, મન, ધન સોંપો એ સંતને, પ્રીતિયો લગાવી રે.
એવું ને એવું જ્ઞાન દિયે, બહુ હેતે બોલાવી રે ,
ભોજા ભગત કહે રાખ્યા ચાહુમાં, ભેખે ભરમાવી રે.'
નકલી બાવા અને નકલી ભક્તોની ભરમાર વિશે ભોજા ભગતની આ અવળવાણી ભારે ઘા કરે છે. બની બેઠેલા સંતો વિશે ભોજા ભગત સમાજને આ પદ થકી સતેજ કરે છે.
જોઈ લો જગતમાં બાવા રે, ધર્યાં ભેખ ધૂતી ને ખાવા રે ,
જયાં પ્રેમદા ઘણી પાણી ભરે, ત્યાં જાય નિત નિત નાવા રે,
રાંડી છાંડી નારનો નર ઘર ન હોય ત્યારે, બાવોજી બેસે ગાવા રે.'
'ભરમાવી દુનિયા ભોળી રે, બાવો ચાલ્યો ભભૂત ચોળી રે,
ભોજા ભગત કહે ભવસાગરમાં બાવે માર્યા બોળી રે !'
'મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલશે મોટો પાણો રે,
ભર્યાં કોઠાર તારા ભર્યાં રહેશે, નહીં આવે સાથે દાણો રે,
મસાણની રાખમાં રોલયા કંઇક, કોણ રંકને કોણ રાણો રે,
'મંદિર માળિયા મેલી કરીને, નીચે જઈ ઠેરાણો રે,
ભોજા ભગત કહે મૂઆ પૂંઠે, જીવ ઘણો ઘણો પસ્તાણો રે.'
જેવા અનેક પદોમાં આત્મજ્ઞાની ભોજા ભગતે પાખંડોને ઉઘાડા પાડયા છે. ભોજા ભગતે ચાબખા દ્વારા પાખંડીઓની ખાલ ઉતારી છે.
'કીડી બીચારી કીડલી ને કીડીના લગનિયા લેવાય..
હાલોને કીડીબાઇની જાનમાં.' જેવા તત્વજ્ઞાનની ગૂઢ વાણીવાળા અમરપદ દ્વારા ભોજા ભગતે અધ્યાત્મની નવી ઊંચાઇ સર કરી હતી. 'પ્રાણિયા ભજી લે ને કિરતાર..'ના ગાનાર ભોજા ભગતની ઓરડીમાં આજે પણ ફતેપુર ખાતે એના સ્મૃતિચિહ્નોને સાચવીને રાખવામાં આવ્યાં છે. એમની ચરણપાદૂકાની આજે નિત્ય પૂજા કરવામાં આવે છે. સને ૧૮પ૦માં ભોજાભગતે શિષ્ય જલારામને આપેલ વચન પ્રમાણે વીરપુરમાં દેહત્યાગ કર્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરી શકાય તેમ છે.
- રવજી ગાબાણી
👍9❤1