*યુવરાજસિંહ સામે ખંડણીનો ગુનો નોંધાયો:* પોલીસે કહ્યું- યુવરાજસિંહ અને તેમના માણસોએ બે લોકો પાસેથી એક કરોડ જેટલી રકમ લીધી
https://divya-b.in/1pKngyYCazb
https://divya-b.in/1pKngyYCazb
divya-b.in
યુવરાજસિંહ પર ખંડણીનો ગુનો...
પોલીસે કહ્યું- 'યુવરાજસિંહ અને તેમના માણસોએ...
પોલીસ દ્વારા બસ ગોળ ગોળ વાર્તા કરવામાં આવી. પત્રકારના એક પણ સવાલના જવાબ આપી નથી શક્યા. ને આખા દિવસમાં યુવરાજસિંહ સાથે શું પૂછપરછ થઈ એ તો વાત જ નહિ થઈ.