GCC BOOKS STORE
13.9K subscribers
6.22K photos
260 videos
1.93K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
“તમે તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા ઈચ્છો છો ? તો એમને વાર્તાઓ સંભળાવો; અને જો તમે તમારા બાળકોને વધુ બુદ્ધિશાળી બનાવવા ઈચ્છતા હો, તો એમને વધુ વાર્તાઓ કહો.” આ શબ્દો છે, મહાન વિજ્ઞાની આલ્બર્ટઆઈન્સ્ટાઇનના.

માત્ર બાળકો જ શા માટે, વાર્તાઓ તો સૌને ગમે છે. ભારત તો વાર્તાઓનું પિય૨ છે! રામાયણ, મહાભારત, પુરાણો, પંચતંત્ર, હિતોપદેશ, કથાસરિતસાગર, જાતક કથાઓ વગેરે પ્રાચીન ભારતીય કથાસાહિત્ય એટલું વિશાળ છે કે તેનું સાંગોપાંગ અધ્યયન કરવા એક આખું આયખું ઓછુંપડે.

પ્રસ્તુત વાર્તાવિનોદ શ્રેણીમાં જ્ઞાન ઉપરાંત મનોરંજન માટે ઇતિહાસના પ્રસિદ્ધ પાત્રોની આસપાસ રચાયેલી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે બાળકો જ નહીં; પણ કોઈપણ વય કે સ્તરની વ્યક્તિને વાર્તાસાહિત્યમાં રસતરબોળ કરી દેશે. આ પુસ્તક ફક્ત બાળકો માટે નથી, પણ જેનામાં બાળક જીવંત છે, તેવા તમામ માટે છે.
મુલ્લા નસરૂદ્દીનનું મૂળ નામ નસરૂદીન હોજા હતું. હાલના તુર્કીમાં ૧૩મી રાદીમાં જન્મેલા મુલ્લા નસરૂદીન તત્ત્વજ્ઞાની, ફિલોસોફર અને સૂફી વિદ્વાન હતા. મુલ્લા નસરૂદીનના નામે હજારો કથાઓ પ્રસિદ્ધ છે. મોટાભાગની કથાઓ રજ સ્વરૂપની છે, છતાં તેમાં હાસ્ય સાથે બોધ પણ રામાયેલો હોય છે. કેટલીક કથાઓમાં મુલ્લાનું વર્તન મૂર્ખ શિરોમન્ની જેવું ગાય છે, તો કેટલીક કથાઓ મુલ્લાને પોતાના સમયના સૌથી વધુ જ્ઞાની અને ડહાપણભર વ્યક્તિ સાબિત કરે છે. મુલ્લા નસરૂદીનની કથાઓની કદાચ આ જ સૌથી મોટી ખૂબી છે. નસરૂદીન કાલ્પનિક નહીં પણ ઐતિહાસિક વ્યક્તિત્વ છે; માટે જ દર વર્ષે તારીખ ૫ થી ૧૦ જુલાઈ દરમિયાન નસરૂદીનના વતન ખાતે ઇન્ટરનેશનલ નસરૂદ્દીન હોજા ફેસ્ટિવલ' ધામધૂમથી ઉજવાય છે.

મુલ્લા નસરૂદીનની વાર્તાઓની સૌથી જૂની હસ્તલિખિત પ્રત ઈ.સ. ૧૫૭૧ની છે. સમય વીતવા સાથે નસરૂદ્દીન સાહિત્યમાં નવી નવી વાર્તાઓ ઉમેરાતી જાય છે. તો કેટલીક વાર્તાઓમાં સુધારા-વધારા પણ થતા જાય છે. એક પાત્ર તરીકે મુલ્લા નસરૂદીન કોઈ એક પ્રદેશ પૂરતા સીમિત રહ્યા નથી, પણ વૈશ્વિક બની ચૂક્યા છે. આધુનિક મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો મુલ્લા નસરૂદ્દીન વાર્તા સાહિત્યની એક બ્રાન્ડ બની ચૂક્યા છે. યુનેસ્કોએ ૧૯૯૬-૧૯૯૭ના વર્ષને ઇન્ટરનેશનલ નસરૂદીન યર' તરીકે જાહેર કર્યું હતું. મધ્યપૂર્વનાં અનેક દેશોમાં મુલ્લા નસરૂદ્દીનના તેના ગધેડા પર બેઠેલાં પૂતળા મૂકવામાં આવ્યા છે.

પ્રસ્તુત સંગ્રહમાં મુલ્લા નસરૂદીનનાં અનોખા કિસ્સાઓ સમાવવામાં આવ્યા છે. આ સંગ્રહના મોટાભાગના કિસ્સાઓ ઈ.સ. ૧૫૭૧માં મળેલી મુલ્લા નસરૂદીનની વાર્તાઓની સૌથી જૂની પ્રત પર આધારિત છે, તો મુલ્લાના નામે પ્રચલિત કેટલાક નવા કિસ્સાઓ અને રમૂજોને પણ આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. ઓશોએ પોતાના પ્રવચનોમાં મુલ્લા નસરૂદીનની કથાઓ અને રમૂજોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. મુલ્લા નસરૂદીન સાહિત્યમાં ઓશોએ પોતે અનેકવિધ વાર્તાઓ ઉમેરી આગવું પ્રદાન કર્યું છે. આ પુસ્તકમાં “ઓશોના મુલ્લા નસરૂદીન’ નામથી ઓશોએ કહેલી મુલ્લા નસરૂદીનની કેટલીક વાર્તાઓ સમાવેલી છે, તો સાથે મુલ્લાના નામે રચાયેલા મોર્ડન જોક્સ પણ સમાવાયા છે.

તો આવો કરીએ મુલ્લા નસરૂદ્દીનના માધ્યમે વાર્તાસાહિત્યની અનોખી સફર...
MRP 125
ઘરે બેઠા 120
મુલ્લા_નસરુદ્દીન_ના_અદભુત_કિસ્સાઓ.pdf
1.8 MB
મુલ્લા નસરુદ્દીન ના અદભુત કિસ્સાઓ.pdf
ખરીદવા માટે:http://bit.ly/3z8Lhcq
કારકુન_તથા_ઓફિસ_આસિસ્ટન્ટ.pdf
1.4 MB
કારકુન તથા ઓફિસ આસિસ્ટન્ટ.pdf
વીણેલા મોતી પુસ્તક તમે ગમે ત્યાંથી વાંચી શકો..આમ તો કોઈ પણ પુસ્તકને શરૂઆત થી વાંચવું પડે આ પુસ્તક ગમે ત્યાંથી વાંચી શકો

આ પુસ્તકમાં 501 નીતિકથાઓ,પાઠ, બોથકથાઓ,સત્યઘટનાઓ તથા વાર્તાઓ સચોટ ઢબે રજુ કરવામાં આવી છે તે વાત હદય સોંસરવી ઉતરી જાય અને બોધ શીરાની જેમ ગળે ઉતરી જાય

કોલેજ ના વિધાર્થી,કર્મચારી,ગૃહિણીઓ, ધંધાર્થીઓ, ઉધોગપતિ,નાના,મોટા કોઈ પણ વાંચી શકે અને આંખ ઉઘડનારી પુસ્તક છે

ગાગર માં સાગર સમાન આ વાર્તાઓ વિવિધ સંદર્ભે,અલગ અલગ જ્ગ્યાએથી મૂળ સ્ત્રોત પરથી લીધી છે.આમાંથી એકાદ વાર્તા તમારું જીવન બદલી નાખવા સક્ષમ છે

લેખક IIM અમદાવાદ ના છે
MRP 250
ઘરે બેઠા 230
આવી Book વસાવજો તો જીવનનું ઘડતર થશે
💥 ટૂંક સમયમાં તલાટી અને જુ.કલાર્ક ની 5000 જગ્યાઓ આવવાની છે એના માટે ઉપયોગી Books

http://gccbooksstore.in/s/gcc-books-store-/talati-books/pro
યાદશક્તિની તીવ્ર તરકીબો પુસ્તક જિજ્ઞાસાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે.આજના સ્પર્ધાત્મક યુગમાં જુદી જુદી સમસ્યાઓ અને માનસિક તાણ અનુભવતા હોય છે પરિણામે યાદશક્તિ નબળી બને છે આ પુસ્તક મનોવૈજ્ઞાનિક વિશામતાઓને દુર કરી આત્મવિશ્વાસમાં વધારો કરશે

માત્ર 21 દિવસમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તમારી યાદશક્તિ વધારવા માટેનુના સાબિત થયેલુ શ્રેષ્ઠ પુસ્તક છે આ વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા તમે તમારી એકાગ્રતાને દ્રઢ અને યાદશક્તિને તેજસ્વી બનાવી શકો છો

નેશનલ બેસ્ટ સેલર પુસ્તક જેની 2 લાખ કરતા વધુ નકલો વેચાઈ ગઈ છે

75 થી વધુ ટેક્નિક આપેલ જે તમને તમારા પુસ્તકો યાદ રાખવામાં અને સફળ થવામાં માઇલસ્ટોન સાબિત થશે

MRP 175
ઘરે બેઠા 160

દરેક વિધાર્થી આ પુસ્તક વસાવે એ મારી અંગત સલાહ છે બહું જ કામ કરશે