GCC BOOKS STORE
13.9K subscribers
6.22K photos
260 videos
1.93K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
🔥 Now Available 🔥

💥 ICE MAGIC અર્ધવાર્ષિક કરન્ટ અફેર્સ બુક

🗓 July to 15th December 2021 👈

🔰 GPSC 1/2, Dy.SO, Dy.MAMLATDAR, RFO, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ, બિનસચિવાલય, તલાટી, PSI, ASI, CONSTABLE તથા વર્ગ - 3 સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

🔹 વર્તમાન પ્રવાહોની ઓછા સમયમાં સર્વશ્રેષ્ઠ તૈયારી માટે અત્યંત ઉપયોગી ટુ ધી પોઇન્ટ પરીક્ષાલક્ષી માહિતી
🔸 રમતગમત, પુરસ્કારો, સંમેલનો, મહોત્સવ, સૈન્ય અભ્યાસ, અગત્યની નિમણૂકો તથા મહાનુભાવોના નિધન
🔹 ગુજરાત તથા ભારત સરકારની મહત્ત્વની યોજનાઓ, નીતિ નિર્ણયો
🔸 ગુજરાત અને ભારતનું નવું મંત્રી મંડળ તથા મહત્ત્વના પદાધિકારીશ્રીઓ
🔹 નોબેલ પુરસ્કાર, ટોક્યો ઓલિમ્પિક, રિપોર્ટ, ઇન્ડેક્સ તથા રેન્કિંગ
🔸 કરન્ટ અફસના 700+ પ્રશ્ન જવાબો

Buy Now 👇👇

http://bit.ly/3epVc3J
MRP 250
ઘરે બેઠા 225
કલાસ 3GPSC અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માં ઉપયોગી ગનરલ નોલેજ GK ની ઉપયોગી Books

ખરીદવા માટે Link
http://gccbooksstore.in/s/gcc-books-store-/general-knowledge/q8n
એમેઝોન નું નામ કોને નથી સાંભળ્યું દરેક નાના મોટા એ નામ સાંભળ્યું છે અરે સાંભળ્યું શું આમાંથી દરેક લોકો ખરીદી પણ કરતા હશે આજે વિશ્વમાં ફેલાયેલી આ કંપની ના મલિક જેફ બેઝોસે આટલું મોટું સામ્રાજ્ય કેવી રીતે ઉભું કર્યું એ આ Book છે

જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક છે તેમને એક સામાન્ય ઓનલાઇન પુસ્તક વેચવાથી આ શરૂઆત કરી હતી.

આ પુસ્તક બઝોસના અગત્યના પાઠ, એમની માનસિકતા ,સિદ્ધાંતો અને એમને લીધેલા પગલાં જેના દ્વારા એમેઝોને આ શિખર હાંસિલ કરી છે.

એમના 14 સિદ્ધાંતો તમારો ધંધો મંદો હોય,વિકાસ થતો ન હોય એમના માટે,યુવાનો માટે માર્ગદર્શક છે જે ધંધો કરવા માંગતા હોય આ એક એવી માર્ગદર્શિકા છે જે તમને ક્યાંય નહીં મળે

જેફ બેઝોસે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓ પૈકી એકની સ્થાપના કરી છે, અને એ રીતે તે પોતે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બિઝનેસના ઇતિહાસમાં કોઇપણ કંપની સૌથી ઝડપી ૧૦૦ અબજ ડૉલરના વેચાણે પહોંચી હોય તો તે છે એમેઝોન. બેઝોસે પુસ્તકો ઑનલાઇન વેચવાથી શરૂઆત કરી હતી.

બેઝોસે આવું કેવી રીતે કર્યું?

સદ્નસીબે બેઝોસે પોતે જે માર્ગ અખત્યાર કર્યો તેની સ્પષ્ટ રીતે જોઈ શકાય એવી ગુપ્ત બાબતો જાતે જ પૂરી પાડી છે. જો આ જ માર્ગને અનુસરવામાં આવે તો અન્ય બિઝનેસ માલિકો પણ સફળ થઈ શકે. છેલ્લા ૨૧ કરતાં વધુ વર્ષથી બેઝોસ તેમની કંપનીના શેરધારકોને જાતે પત્ર લખતા રહ્યા છે જેમાં એમેઝોનની પ્રગતિ માટે તેમણે ઉપયોગમાં લીધેલા સિદ્ધાંતો તથા વ્યૂહરચનાઓની માહિતી મળે છે. સૌપ્રથમ વખત ‘એમેઝોનની સફળતાનું રહસ્ય’ પુસ્તક દ્વારા એ તમામ અગત્યના પાઠ, માનસિકતા, સિદ્ધાંતો તથા બેઝોસે લીધેલાં પગલાં અહીં જાહેર થાય છે જેને કારણે એમેઝોન આજની જંગી સફળતા સુધી પહોંચી શકી છે. આ સિદ્ધાંતોનો અમલ કરવાથી ઊંચા અને ઝડપી પરિણામ મળી શકે છે.

વધુ માહિતી માટે ઇન્ડેક્સ જુઓ આ પુસ્તક કેટલું અમૂલ્ય છે એ સમજાશે
MRP 299
ઘરે બેઠા 250
“તમે તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા ઈચ્છો છો? તો એમને વાર્તાઓ સંભળાવો; અને જો તમે તમારા બાળકોને વધુ બુદ્ધિશાળી બનાવવા ઈચ્છતા હો, તો એમને વધુ વાર્તાઓ કહો.” આ શબ્દો છે, મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઇનના.

માત્ર બાળકો જ શા માટે, વાર્તાઓ તો સૌને ગમે છે. ભારત તો વાર્તાઓનું પિયર છે! રામાયણ, મહાભારત, પુરાણો, પંચતંત્ર, હિતોપદેશ, કથાસરિતસાગર, જાતક કથાઓ વગેરે પ્રાચીન ભારતીય કથાસાહિત્ય એટલું વિશાળ છે કે તેનું સાંગોપાંગ અધ્યયન કરવા એક આખું આયખું ઓછુંપડે.

પ્રસ્તુત વાર્તાવિનોદ શ્રેણીમાં જ્ઞાન ઉપરાંત મનોરંજન માટે ઇતિહાસના પ્રસિદ્ધ પાત્રોની આસપાસ રચાયેલી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે બાળકો જ નહીં; પણ કોઈપણ વય કે સ્તરની વ્યક્તિને વાર્તાસાહિત્યમાં રસતરબોળ કરી દેશે. આ પુસ્તક ફક્ત બાળકો માટે નથી, પણ જેનામાં બાળક જીવંત છે, તેવા તમામ માટે છે.

તેનાલીરામનો જન્મ હાલના આંધ્રપ્રદેશના ગર જિલ્લાના તેનાલી નામના ગામમાં થયો હતો. તેનાલીરામ એક સાથે કવિ પણ હતા અને વિકટ વિના ઉપનામથી જાણીતા હતા. તેનાલીરામના પિતા ગરાપતિ રામા ગામના શિવ મંદિરના પૂજારી હતા. તેનાલીરામની કિશોરાવસ્થામાં જ એમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું.

તેનાલીરામને વિધિવત રીતે શિક્ષણ પ્રાપ્ત થયું નહોનું તેનાલીશમાં શીખવાની તીવ્ર ઈચ્છા અને જ્ઞાન પ્રત્યે લગની હતી, પરંતુ કોઈ કારણસર એમને ગકુળમાં શિષ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા નહીં. માટે અભ્યાસ કરવાની એમની ઇચ્છા અધૂરી રહી ગઈ. એવામાં કોઈ સંતે તેમને મા કાલીની પૂજા કરવાની સા આપી. એમ કહેવાય છે કે મા કાલીની પૂજા અને તપસ્યાના કારણે તેનાલીરામને ઉત્તમ હાસ્ય કવિ બનવાની પ્રેરણા મળી.

મેળા મંડળ’ સાથે જોડાયા. આ મંડળ તેનાલીરામ આજીવિકા માટે ‘ભાગવત ગામેગામ ફરી ભાગવતના પ્રસંગો પર કાર્યક્રમો આપતું. એક દિવસ આ મંડળ મહારાજ કૃષ્ણદેવરાયના દરબારમાં પહોંચ્યું અને ત્યાં એક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. આ કાર્યક્રમમાં તેનાલીરામના પ્રદર્શનથી રાજા કૃષ્ણદેવરાય ખૂબ જ પ્રભાવિત થયા અને રાજાએ તેનાલીરામને પોતાના દરબારમાં આઠમાં રત્ન તરીકે સામેલ કરી લીધા હાસ્ય કવિ તરીકે રાજદરબારમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આમ તો તેનાલીરામને પરંતુ પોતાના ચાતુર્યના કારણે તેનાલીરામ ટૂંક સમયમાં જ રાજાના વિશ્વાસુ સલાહકાર બની ગયા. મહારાજ કૃષ્ણદેવરાય ઇ.સ. ૧૫૦૯ થી ૧૫૨૯ સુધી વિજ્યનગરની રાજગાદી પર બિરાજમાન હતા. આ સમય દરમિયાન તેનાલીશમે એમના દરબારમાં હાસ્ય કવિ અને મંત્રીની ભૂમિકા ભજવી. તેનાલીરામ રાજાના સલાહકાર ઉપરાંત એમના શ્રેષ્ઠ મિત્ર પણ હતા. ઈ.સ. ૧૫૨૯માં રાજા કૃષ્ણદેવરાયના અવસાન બાદ તેનાલીરામ રાજદરબાર છોડી દે છે, અને પોતાના વતન તેનાલીમાં વસી જાય છે. થોડા વર્ષો બાદત્યાં જસર્પદંશથી તેમનું મૃત્યુ થયું.

ઉત્તર ભારતમાં જે સ્થાન અકબર બીરબલની વાર્તાઓનું છે, એવું જ સ્થાન દક્ષિણ ભારતમાં તેનાલીરામ અને રાજા કૃષ્ણદેવરાયની વાર્તાઓનું છે. તેનાલીરામની કથાઓ દંતકથાઓની જેમ કહેવાતી આવી છે અને સદીઓથી બાલવૃદ્ધ સૌનું મનોરંજન કરે છે.

તો આવો કરીએ તેનાલીરામના માધ્યમે વાર્તાસાહિત્યની અનોખી સફર...
MRP 125
ઘરે બેઠા 120
તેનાલીરામના_અદભુત_કિસ્સાઓ.pdf
1.2 MB
તેનાલીરામના અદભુત કિસ્સાઓ.pdf