પરાત્પર : પ્રમુખસ્વામીજી સાથે મારી આધ્યાત્મિક યાત્રા
એ.પી.જે.અબ્દુલ કલામ અરુણ તિવારી સાથે
ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની પ.પુ.પ્રમુખ સ્વામી સાથેની આધ્યાત્મિક યાત્રાનુ વર્ણન કરતા પુસ્તકમાં ડો.અબ્દુલ કલામે પોતાના સર્વોચ્ચ ગુરૂરૂપે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજને કહ્યા છે. અને તેઓની સાથે થયેલ મુલાકાતોમાં પોતાને થયેલ વિશિષ્ટ અનુભવોને આલેખ્યા છે. આ પુસ્તકમાં કલામ અને પ્રમુખસ્વામી મહારાજના 14 વર્ષથી ચાલ્યા આવતા અવિરત સંબંધોનું સુંદર વિવરણ કરીને જણાવ્યું હતું કે કલામે આ પુસ્તક લખીને વિશ્વના તમામ ધાર્મિક અને નીતિમાન લોકોનું ગૌરવ વધાર્યું છે.
ડો. કલામ દ્વારા લિખિત 'પરાત્પર' પુસ્તક ચાર ભાગમાં વહેંચાયેલું છે. જેમાં પ્રથમ ભાગ ડો. કલામ અને પ્રમુખસ્વામીની મુલાકાત વર્ણવે છે. દ્વિતિય ભાગમાં પ્રમુખ સ્વામી દ્વારા પ્રેરિત બીએપીએસ સંસ્થાના અદ્ભૂત કાર્ય-મૂલ્યોને આવરી લેવામાં આવ્યા છે. ત્રીજા ભાગમાં વિજ્ઞાાન અને અધ્યાત્મ વચ્ચેનો સંબંધ-વાર્તાઓ અગ્રણી વૈજ્ઞાાનિકોના મંતવ્ય પ્રમાણે નિરૃપાયો છે. ચોથા ભાગમાં સર્જનાત્મક નેતૃત્વ ઉપર ઐતિહાસિક મહાપુરુષોના જીવન આધારિત વિચારો આપ્યા છે.
MRP 250
ઘરે બેઠા 230
એ.પી.જે.અબ્દુલ કલામ અરુણ તિવારી સાથે
ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની પ.પુ.પ્રમુખ સ્વામી સાથેની આધ્યાત્મિક યાત્રાનુ વર્ણન કરતા પુસ્તકમાં ડો.અબ્દુલ કલામે પોતાના સર્વોચ્ચ ગુરૂરૂપે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજને કહ્યા છે. અને તેઓની સાથે થયેલ મુલાકાતોમાં પોતાને થયેલ વિશિષ્ટ અનુભવોને આલેખ્યા છે. આ પુસ્તકમાં કલામ અને પ્રમુખસ્વામી મહારાજના 14 વર્ષથી ચાલ્યા આવતા અવિરત સંબંધોનું સુંદર વિવરણ કરીને જણાવ્યું હતું કે કલામે આ પુસ્તક લખીને વિશ્વના તમામ ધાર્મિક અને નીતિમાન લોકોનું ગૌરવ વધાર્યું છે.
ડો. કલામ દ્વારા લિખિત 'પરાત્પર' પુસ્તક ચાર ભાગમાં વહેંચાયેલું છે. જેમાં પ્રથમ ભાગ ડો. કલામ અને પ્રમુખસ્વામીની મુલાકાત વર્ણવે છે. દ્વિતિય ભાગમાં પ્રમુખ સ્વામી દ્વારા પ્રેરિત બીએપીએસ સંસ્થાના અદ્ભૂત કાર્ય-મૂલ્યોને આવરી લેવામાં આવ્યા છે. ત્રીજા ભાગમાં વિજ્ઞાાન અને અધ્યાત્મ વચ્ચેનો સંબંધ-વાર્તાઓ અગ્રણી વૈજ્ઞાાનિકોના મંતવ્ય પ્રમાણે નિરૃપાયો છે. ચોથા ભાગમાં સર્જનાત્મક નેતૃત્વ ઉપર ઐતિહાસિક મહાપુરુષોના જીવન આધારિત વિચારો આપ્યા છે.
MRP 250
ઘરે બેઠા 230
પરાત્પર_પ્રમુખસ્વામીજી_સાથે_મારી_આધ્યાત્મિક_યાત્રા.pdf
1.1 MB
પરાત્પર પ્રમુખસ્વામીજી સાથે મારી આધ્યાત્મિક યાત્રા.pdf
ilovepdf_merged (1) (4).pdf
5.9 MB
GPSC ની કલાસ 1-2-3 ની પ્રાથમિક પરીક્ષા ઓ માટે ઉપયોગી Booklist
ઓર્ડર ઇન્સ્ટાગ્રામ પેજ http://www.instagram.com/gujarat_career_club માં જ કરવો
ઇન્ડેક્સ ,Price અને Boook ની તમામ માહિતી માટે ટેલિગ્રામ ચેનલ https://t.me/gccbooksstore JOIN કરજો
ઓર્ડર ઇન્સ્ટાગ્રામ પેજ http://www.instagram.com/gujarat_career_club માં જ કરવો
ઇન્ડેક્સ ,Price અને Boook ની તમામ માહિતી માટે ટેલિગ્રામ ચેનલ https://t.me/gccbooksstore JOIN કરજો
જીવનમાં કોઈ ઓણ ક્ષેત્રે સફળ થવા મેનેજમેન્ટ ની જરૂરરિયાત હોય છે આજના હરિફાઈભર્યા જીવનમાં મેનેજમન્ટ અગત્યનું છે. ચાણક્ય એક એવા યુગપુરુષ જેમણે 2300 વર્ષ પહેલાં રજૂ કરેલું ધર્મ,સમાજ,રાજનીતિ અને કર્મનું જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારીક છે આ પુસ્તકમાં રજુ થયેલા મેનેજમેન્ટ સિદ્ધાંતો ખૂબ ઉપયોગી છે 2300 વર્ષ પહેલા ચાણક્યએ રચેલા મેનેજમેન્ટના એવા શાશ્વત સિદ્ધાંતોને આધુનિક સંદર્ભમાં રજૂ કરતું આ પુસ્તક છે ચાણક્યમેન્ટ
દરેક જિલ્લા ની
જિલ્લાઓની ભૌગોલિક માહિતી
ઇતિહાસ
પ્રદેશો
વિશેષતા
જોવાલાયક સ્થળો
સાંસ્કૃતિક વારસો
જે તે જિલ્લા વિશે ગુજરાત ની તમામ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો 50 થી 100 જેથી તમને વધુ ખ્યાલ આવે
MRP 250
ઘરે બેઠા માત્ર 210
300 પેજ ની જોરદાર Book
જિલ્લાઓની ભૌગોલિક માહિતી
ઇતિહાસ
પ્રદેશો
વિશેષતા
જોવાલાયક સ્થળો
સાંસ્કૃતિક વારસો
જે તે જિલ્લા વિશે ગુજરાત ની તમામ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો 50 થી 100 જેથી તમને વધુ ખ્યાલ આવે
MRP 250
ઘરે બેઠા માત્ર 210
300 પેજ ની જોરદાર Book