મા ઉમિયાના 18 મી શતાબ્દી મહોત્સવ નિમિતે સંદેશમાં લખાયેલ લેખો અને માહિતી નું રસપ્રદ પુસ્તક મહાજાતિ પાટીદાર પ્રગટ થયું છે
પુસ્તકમાં અથથી ઇતિ સુધીની પાટીદાર વિશે માહિતી આપેલ છે આપુસ્તક બનાવવાનો આશય પટેલ જ્ઞાતિને એક તાંતણે બાંધવાનો છે દેવેન્દ્ર પટેલ નું સંશોધાત્મક પુસ્તક આવનારી પેઢીને અતીતમાં સરી પડવાની તક પુરી પાડશે
લેઉઆ,કડવા અને આંજણા એ તમામ કૂર્મી ક્ષત્રિયો છે ત્રનેય કુળના કુળદેવી મા પાર્વતી છે ઉમા,અન્નપૂર્ણા,અર્બુદાજી અંજનાદેવી પાર્વતીના નામો છે. આજે લાખો પાટીદારો યુરોપ અને અમેરિકામાં વસે છે લંડન,ન્યુયોર્ક કે શિકાગોની ટેલિફોન ડિરેકટરીમાં પટેલ નામ થી શરૂ થતાં નામોના પાને પાના ભરેલા છે
પાટીદાર સાહસિક જ્ઞાતિ છે પાટીદાર હવે ખેડૂત નહીં એક બીઝનેસમેન, ઉધોગપતિ ,ડોક્ટર અને ધારાશાસ્ત્રી છે એ રાજકારણ માં છે,સાહિત્યકાર છે.
પાટીદારો ની લાક્ષણિકતાઓ છે તેમની જીભ તીખી પણ હદયથી લાગણીશીલ છે એમનું અપમાન કે ઉપેક્ષા કરો તે નારાજ થઈ જાય છે દિલથી પારદર્શક,ભાવુક અને હોંશિયાર હોય છે..
માં ઉમિયાના 18 મી શતાબ્દી રજતજયંતિ મહોત્સવમાં વિશ્વમાંથી લાખો પાટીદાર આવ્યા અને સદીઓ સુધી યાદ રહે એવો પ્રસંગ હતો
આવી તો અનેક વાતો આ પુસ્તક માં છે.
1.કૂર્મી ક્ષત્રિયો લેઉઆ અને કડવા તરીકે ઓળખાય એનો ઇતિહાસ
2.ગુજરાત માં પટેલ શબ્દ ની શરૂઆત કેવી રીતે થઈ?
3.કણબી રાજા વજ્રપાળે ઉમિયાજીનું મંદિર બંધાવ્યું એનો ઇતિહાસ
4.પાવાગઢના પાટણ બાદ પટેલો અમદાવાદ આવ્યા
5.હેમાળા પટેલ રાજમાતા મીનલદેવીના પિતા કેમ
6લેઉઆ પાટીદારોની પહેલી વસાહત અડાલજ
7 ઔરંગઝેબે પાટીદારોને જમીનના માલિક બનાવ્યા
8.બે હજાર વર્ષ પૂર્વે ઊંઝા ભુકમ્પથી નાશ પામ્યું હતું
9.લશ્કરીની હવેલીનીનો વૈભવ એક રજવાડા જેવો હતો
10.ઇરાનથી આવેલા પવિત્ર સંતે વરસાદ વરસાવ્યો
11.આંજણાઓના કુળદેવી માં કાત્યાયની કોણ છે?
12અગ્નિવંશી ક્ષત્રિતો આંજણા તરીકે ઓળખાય
13આંજણાઓ રશિયાના ઉઝબેકિસ્તાનથી આવ્યા
14.રૂપાળી ગંગાને બચાવવા બ્રાહ્મણ કવિ વટલાયો
15 ઊંઝા ગામની પટલાઈ માટે ફાંસી આપવામાં આવી હતી
16.ઊંઝાનો ઇતિહાસ યુદ્ધથી ભરેલ છે
17.કડવા પાટીદારોની અનોખી લગ્નપ્રથા બંધુકા વિવાહ
18એક જમાનામાં વરરાજાની જાન 27 દિવસ ધામા નાખતી
19 પાટડી વિરમગામ અને માન્ડલમાં પાટીદારો રાજા હતા
20.પાટીદારો પ્રમુખસ્વામી મહારાજ અને મુક્તજીવન સ્વામી આપ્યા
21 ચીમનભાઈ પટેલ અખબાર ઉધોગના અગ્રેસર બન્યા
22.શ્વેતક્રાંતિના સર્જક માનસિંહભાઈ
23.અતિતના ગર્કમાં ખોવાઈ ગયેલા પાટીદાર કવિઓ
24.પાટીદારોની ઉત્પત્તિ વિશે ખોટી વાતો પણ ચાલે છે
25.અમેરિકામાં 5 લાખ પાટીદારો વસે છે
26અમેરિકાના પટેલો ને પ્રેસિડેન્ટ પણ ઓળખે વાલા
27પાટીદારના લગ્નગીતો
આ સમગ્ર બાબતો ની સવિસ્તાર માહિતી ,સચિત્ર અને સંપૂર્ણ રંગીન પુસ્તક
બહુ જોરદાર Book
દરેક પાટીદારમિત્ર અને પાટીદાર વિશે જાણવા માંગતા હોય એ અવશ્ય ખરીદે
મારા પાટીદાર મિત્રો અવશ્ય જોશ દાખવે આ પુસ્તક ની ખરીદીમાં
પુસ્તકમાં અથથી ઇતિ સુધીની પાટીદાર વિશે માહિતી આપેલ છે આપુસ્તક બનાવવાનો આશય પટેલ જ્ઞાતિને એક તાંતણે બાંધવાનો છે દેવેન્દ્ર પટેલ નું સંશોધાત્મક પુસ્તક આવનારી પેઢીને અતીતમાં સરી પડવાની તક પુરી પાડશે
લેઉઆ,કડવા અને આંજણા એ તમામ કૂર્મી ક્ષત્રિયો છે ત્રનેય કુળના કુળદેવી મા પાર્વતી છે ઉમા,અન્નપૂર્ણા,અર્બુદાજી અંજનાદેવી પાર્વતીના નામો છે. આજે લાખો પાટીદારો યુરોપ અને અમેરિકામાં વસે છે લંડન,ન્યુયોર્ક કે શિકાગોની ટેલિફોન ડિરેકટરીમાં પટેલ નામ થી શરૂ થતાં નામોના પાને પાના ભરેલા છે
પાટીદાર સાહસિક જ્ઞાતિ છે પાટીદાર હવે ખેડૂત નહીં એક બીઝનેસમેન, ઉધોગપતિ ,ડોક્ટર અને ધારાશાસ્ત્રી છે એ રાજકારણ માં છે,સાહિત્યકાર છે.
પાટીદારો ની લાક્ષણિકતાઓ છે તેમની જીભ તીખી પણ હદયથી લાગણીશીલ છે એમનું અપમાન કે ઉપેક્ષા કરો તે નારાજ થઈ જાય છે દિલથી પારદર્શક,ભાવુક અને હોંશિયાર હોય છે..
માં ઉમિયાના 18 મી શતાબ્દી રજતજયંતિ મહોત્સવમાં વિશ્વમાંથી લાખો પાટીદાર આવ્યા અને સદીઓ સુધી યાદ રહે એવો પ્રસંગ હતો
આવી તો અનેક વાતો આ પુસ્તક માં છે.
1.કૂર્મી ક્ષત્રિયો લેઉઆ અને કડવા તરીકે ઓળખાય એનો ઇતિહાસ
2.ગુજરાત માં પટેલ શબ્દ ની શરૂઆત કેવી રીતે થઈ?
3.કણબી રાજા વજ્રપાળે ઉમિયાજીનું મંદિર બંધાવ્યું એનો ઇતિહાસ
4.પાવાગઢના પાટણ બાદ પટેલો અમદાવાદ આવ્યા
5.હેમાળા પટેલ રાજમાતા મીનલદેવીના પિતા કેમ
6લેઉઆ પાટીદારોની પહેલી વસાહત અડાલજ
7 ઔરંગઝેબે પાટીદારોને જમીનના માલિક બનાવ્યા
8.બે હજાર વર્ષ પૂર્વે ઊંઝા ભુકમ્પથી નાશ પામ્યું હતું
9.લશ્કરીની હવેલીનીનો વૈભવ એક રજવાડા જેવો હતો
10.ઇરાનથી આવેલા પવિત્ર સંતે વરસાદ વરસાવ્યો
11.આંજણાઓના કુળદેવી માં કાત્યાયની કોણ છે?
12અગ્નિવંશી ક્ષત્રિતો આંજણા તરીકે ઓળખાય
13આંજણાઓ રશિયાના ઉઝબેકિસ્તાનથી આવ્યા
14.રૂપાળી ગંગાને બચાવવા બ્રાહ્મણ કવિ વટલાયો
15 ઊંઝા ગામની પટલાઈ માટે ફાંસી આપવામાં આવી હતી
16.ઊંઝાનો ઇતિહાસ યુદ્ધથી ભરેલ છે
17.કડવા પાટીદારોની અનોખી લગ્નપ્રથા બંધુકા વિવાહ
18એક જમાનામાં વરરાજાની જાન 27 દિવસ ધામા નાખતી
19 પાટડી વિરમગામ અને માન્ડલમાં પાટીદારો રાજા હતા
20.પાટીદારો પ્રમુખસ્વામી મહારાજ અને મુક્તજીવન સ્વામી આપ્યા
21 ચીમનભાઈ પટેલ અખબાર ઉધોગના અગ્રેસર બન્યા
22.શ્વેતક્રાંતિના સર્જક માનસિંહભાઈ
23.અતિતના ગર્કમાં ખોવાઈ ગયેલા પાટીદાર કવિઓ
24.પાટીદારોની ઉત્પત્તિ વિશે ખોટી વાતો પણ ચાલે છે
25.અમેરિકામાં 5 લાખ પાટીદારો વસે છે
26અમેરિકાના પટેલો ને પ્રેસિડેન્ટ પણ ઓળખે વાલા
27પાટીદારના લગ્નગીતો
આ સમગ્ર બાબતો ની સવિસ્તાર માહિતી ,સચિત્ર અને સંપૂર્ણ રંગીન પુસ્તક
બહુ જોરદાર Book
દરેક પાટીદારમિત્ર અને પાટીદાર વિશે જાણવા માંગતા હોય એ અવશ્ય ખરીદે
મારા પાટીદાર મિત્રો અવશ્ય જોશ દાખવે આ પુસ્તક ની ખરીદીમાં
Forwarded from GCC JOB INFO
24 કલાક માટે ઓફર
MRP 180
ઘરે બેઠા 160
સ્પે.ઓફર ઘરે બેઠા 120
કલાસ 3 ની તૈયારી કરવા માટે બેસ્ટ છે હો
MRP 180
ઘરે બેઠા 160
સ્પે.ઓફર ઘરે બેઠા 120
કલાસ 3 ની તૈયારી કરવા માટે બેસ્ટ છે હો
પંકજ જોશી દ્વારા ખૂબ જ જોરદાર પુસ્તક બનાવવામા આવ્યું છે ઇન્ડેક્સ જોજો વધુ ખ્યાલ આવશે
👮♂️ નોલેજ પાવર પોલીસ કોન્સ્ટેબલ બુક ૨૦૨૧-૨૨
પોલીસ કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષાના અભ્યાસક્રમની સંપૂર્ણ માહિતી :-
આ બુકની વિશેષતાઓ :-
આવનારી હથિયારી-બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી , SRPF પરીક્ષાઓ માટે ઉપયોગી.
સિલેબસ મુજબના દરેક મુદ્દાઓની વિસ્તૃત સમજ ની સાથે તે મુદ્દાને લગતા અગત્યના પ્રશ્નોનો પણ સમાવેશ.
આ બુકમાં જનરલ માહિતીની સાથે કાયદાઓ અને બંધારણની સંપૂર્ણ સમજ આપેલી હોવાથી ઉમેદવારોએ અલગ અલગ બુક ખરીદવાની જરૂર નથી.
શારિરીક કસોટી (દોડ) પાસ કરવા માટેની અગત્યની ટીપ્સ વિડીયો સાથે.
કુલ પેજ :- 512
બુકની MRP :. 399
ઘરે બેઠા 275
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 319
બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :-
ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦
ક્રિમિનલ પ્રોસીજર એકટ-૧૯૭૩
ભારતીય પુરાવા અધિનિયમ-૧૮૭૨
ભારતનું બંધારણ
ભૂગોળ
ઇતિહાસ
મનોવિજ્ઞાન
સમાજશાસ્ત્ર
મેન્ટલ એબિલિટી અને રીઝનીંગ
સામાન્ય જ્ઞાન
સામાન્ય વિજ્ઞાન
ગુજરાતી સાહિત્ય
કમ્પ્યૂટર
પોલીસ કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષાના અભ્યાસક્રમની સંપૂર્ણ માહિતી :-
આ બુકની વિશેષતાઓ :-
આવનારી હથિયારી-બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી , SRPF પરીક્ષાઓ માટે ઉપયોગી.
સિલેબસ મુજબના દરેક મુદ્દાઓની વિસ્તૃત સમજ ની સાથે તે મુદ્દાને લગતા અગત્યના પ્રશ્નોનો પણ સમાવેશ.
આ બુકમાં જનરલ માહિતીની સાથે કાયદાઓ અને બંધારણની સંપૂર્ણ સમજ આપેલી હોવાથી ઉમેદવારોએ અલગ અલગ બુક ખરીદવાની જરૂર નથી.
શારિરીક કસોટી (દોડ) પાસ કરવા માટેની અગત્યની ટીપ્સ વિડીયો સાથે.
કુલ પેજ :- 512
બુકની MRP :. 399
ઘરે બેઠા 275
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 319
બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :-
ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦
ક્રિમિનલ પ્રોસીજર એકટ-૧૯૭૩
ભારતીય પુરાવા અધિનિયમ-૧૮૭૨
ભારતનું બંધારણ
ભૂગોળ
ઇતિહાસ
મનોવિજ્ઞાન
સમાજશાસ્ત્ર
મેન્ટલ એબિલિટી અને રીઝનીંગ
સામાન્ય જ્ઞાન
સામાન્ય વિજ્ઞાન
ગુજરાતી સાહિત્ય
કમ્પ્યૂટર