FOCUS LIVE GPSC
18K subscribers
1.68K photos
56 videos
904 files
1.17K links
Our motive is to develop critical thinking among aspirants. FOCUS LIVE stands for QUALITY !!

https://www.youtube.com/@focusgpsclive

Office Address - FOCUS LIVE, A-506 Capitol Icon, Saragasan , Gandhinagar

Contact @FOCUS_LIVE_ADMIN1
Download Telegram
#governance

(Que) લોકશાહીમાં જાહેર સંસ્થાઓની સ્વતંત્રતા એ શાસનનો બેરોમીટર છે. ટિપ્પણી કરો.

200words/10marks

@focus4gpsc
#governance

🛡Key Word Mains🛡

Lack Of Ownership


"લેક ઓફ ઓનરશીપ (lack of ownership)" ને સમજતા પહેલા ઓનરશીપ ને સમજવું જરૂરી છે.

ઓનરશીપ એટલે વ્યક્તિ જ્યારે કોઈ સંસ્થા સાથે જોડાયેલો હોઈ છે ત્યારે વ્યક્તિ જે તે સંસ્થાને પોતાની (own) માનીને કાર્ય કરવું જોઈએ અને વ્યક્તિની જે ફરજ છે ;વ્યક્તિને જે કામ સોંપવામાં આવ્યું છે તેના પ્રત્યે જવાબદારી નિભાવવી જોઈએ.

હવે lack of ownership એટલે વ્યક્તિ જ્યારે તેની સંસ્થાને પોતાની નથી માનતો આથી જે કાર્ય સંપાદનમાં તે યોગ્ય સક્ષમતાથી કાર્ય નથી કરતો , આ કાર્ય કરવામાં તેની અક્ષમતા એટલેજ lack of ownership.

ક્યાં વાપરી શકાય?
Governance ને લઈને કોઈ પણ સવાલ હોઈ તો " બ્યુરોક્રેસીમાં lack of ownership ની સમસ્યા છે " એમ એક પોઈન્ટ ઉમેરી શકાય.

@focus4gpsc
#DAY29 (30/05/2024)
#Que #Governance

લોકપ્રશાંસન (Governance) :

Que) Britishers left behind few positive developments for India to consolidate and build a new nation state. Critically examine the positive legacy of the Britishers on system of administration in India? અંગ્રેજોએ ભારતને એકીકૃત કરવા અને એક નવા રાષ્ટ્ર રાજ્યના નિર્માણ માટે થોડા સકારાત્મક વિકાસ પાછળ છોડી દીધા. ભારતમાં વહીવટી વ્યવસ્થા પર અંગ્રેજોના સકારાત્મક વારસાની વિવેચનાત્મક રીતે તપાસ કરો?

Submit your answer on this ID : @focus_live_admin1

DAILY ANSWER WRITING SCHEDULE

@Focus4GPSC
👌42👍1
FOCUS LIVE DAY 29 GOVERNANCE MODEL ANSWER.pdf
3 MB
#DAY29 (30/05/2024)
#Governance
#Modelanswer

લોકપ્રશાંસન (Governance) :

Que) Britishers left behind few positive developments for India to consolidate and build a new nation state. Critically examine the positive legacy of the Britishers on system of administration in India? અંગ્રેજોએ ભારતને એકીકૃત કરવા અને એક નવા રાષ્ટ્ર રાજ્યના નિર્માણ માટે થોડા સકારાત્મક વિકાસ પાછળ છોડી દીધા. ભારતમાં વહીવટી વ્યવસ્થા પર અંગ્રેજોના સકારાત્મક વારસાની વિવેચનાત્મક રીતે તપાસ કરો?

DAILY ANSWER WRITING SCHEDULE

CLICK ME FOR DYSO MAINS ENGLISH LANGUAGE SMART COURSE

MAINS ANSWER WRITING MASTER PLAN

@Focus4GPSC
👍1