QUE) પુસ્તક planned economy for india નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રી દ્વારા લખવામાં આવ્યું છે.?
Anonymous Quiz
51%
સર એમ વિશ્વેશ્વરૈય્યા
15%
રમેશચંદ્ર દત્ત
28%
દાદાભાઈ નવરોજી
6%
જ્હોન કેઈન્સ
QUE) અર્થશાસ્ત્રમાં "ઇનવિઝિબલ હેન્ડનો સિદ્ધાંત" નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ આપ્યો છે
Anonymous Quiz
35%
એડમ સ્મિથ
29%
કાર્લ માર્ક્સ
27%
આલ્ફ્રેડ માર્શલ
9%
જ્હોન કેઈન્સ
Que) વિશ્વ આર્થિક મંચ દ્વારા ચોથી અધોગિક ક્રાંતિ માટે એક કેન્દ્રની શરૂઆત કયા શહેરમાં કરવામાં આવી છે
Anonymous Quiz
22%
દિલ્હી
40%
હૈદરાબાદ
29%
મુંબઈ
9%
ચેન્નઈ
QUE) WHO દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ AWare Tool નીચેનામાંથી શેના માટે છે
Anonymous Quiz
48%
CONVID-19ની સામે લડવા માટે છે
7%
ટીબી સામે લડવા માટે છે
7%
સ્વાઈન ફ્લૂ સામે લડવા માટે છે
37%
તે એન્ટિબાયોટિક્સનાં સુરક્ષિત ઉપયોગ માટે છે
QUE) નીચેનામાંથી કયા વિશ્વ બેંક દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા રિપોર્ટ "ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટના" માપદંડ છે
【1】ઋણ પ્રાપ્તિ 【2】કર ચુકવણી 【3】મિલકતની નોંધણી 【4】 વીજળીની ઉપલબ્ધતાની 【5】લઘુમતી રોકાણકારોને રક્ષણ
【1】ઋણ પ્રાપ્તિ 【2】કર ચુકવણી 【3】મિલકતની નોંધણી 【4】 વીજળીની ઉપલબ્ધતાની 【5】લઘુમતી રોકાણકારોને રક્ષણ
Anonymous Quiz
14%
માત્ર 1, 2 અને 4
16%
માત્ર 4 અને 5
29%
માત્ર 1 , 2 , 3 અને 5
41%
1 , 2 ,3, 4,અને 5
🛡 Dexamethasone
વિશ્વ આરોગ્ય સંગઠને અહેવાલ આપ્યો છે કે Dexamethasone દવાએ કોવિડ -19નાં ગંભીર દર્દીઓમાં મૃત્યુદર ઘટાડ્યો છે.
Dexamethasone એક સસ્તી અને વ્યાપકપણે ઉપલબ્ધ સ્ટીરોઇડ દવા છે.
@focus4gpsc
વિશ્વ આરોગ્ય સંગઠને અહેવાલ આપ્યો છે કે Dexamethasone દવાએ કોવિડ -19નાં ગંભીર દર્દીઓમાં મૃત્યુદર ઘટાડ્યો છે.
Dexamethasone એક સસ્તી અને વ્યાપકપણે ઉપલબ્ધ સ્ટીરોઇડ દવા છે.
@focus4gpsc
🛡 Jal Jeevan Mission
જલ જીવન મિશનનો હેતુ 2024 સુધીમાં તમામ ગ્રામીણ ઘરોમાં પાઇપ કનેક્શન દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનું છે.
જલ જીવન મિશન (JJM) દ્વારા 2024 સુધીમાં કાર્યાત્મક ઘરેલુ નળ કનેક્શન્સ 【Functional Household Tap Connections (FHTC)】દ્વારા દરેક ગ્રામીણ ઘરમાં વ્યક્તિદીઠ દરરોજ 55 લિટર પીવાનું પાણી પહોંચાડવાનું લાક્ષાંક છે
જલ શક્તિ મંત્રાલય આ યોજનાના અમલીકરણ માટે નોડલ મંત્રાલય છે.
@focus4gpsc
જલ જીવન મિશનનો હેતુ 2024 સુધીમાં તમામ ગ્રામીણ ઘરોમાં પાઇપ કનેક્શન દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનું છે.
જલ જીવન મિશન (JJM) દ્વારા 2024 સુધીમાં કાર્યાત્મક ઘરેલુ નળ કનેક્શન્સ 【Functional Household Tap Connections (FHTC)】દ્વારા દરેક ગ્રામીણ ઘરમાં વ્યક્તિદીઠ દરરોજ 55 લિટર પીવાનું પાણી પહોંચાડવાનું લાક્ષાંક છે
જલ શક્તિ મંત્રાલય આ યોજનાના અમલીકરણ માટે નોડલ મંત્રાલય છે.
@focus4gpsc
🛡 Assessment of Climate Change over the Indian Region
તાજેતરમાં, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) દ્વારા ભારતીય ક્ષેત્ર પર હવામાન પરિવર્તનનું પ્રથમ મૂલ્યાંકન પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આગામી સદીમાં ઉપમહાદ્વીપ પર ગ્લોબલ વોર્મિંગની અસર અંગેની ભારતની આ પ્રથમ આગાહી છે.
પૂણેના Indian Institute of Tropical Meteorology (IITM)માં વિકસિત આબોહવા આગાહીના મોડેલના આધારે આ અનુમાન તૈયાર કરવામા આવેલ છે
આ અનુમાન ઇન્ટરનેશનલ પેનલ ઓન ક્લાયમેટ ચેન્જ (IPCC)ના આગામી અહેવાલનો(2022)નો એક ભાગ હશે.
@focus4gpsc
તાજેતરમાં, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) દ્વારા ભારતીય ક્ષેત્ર પર હવામાન પરિવર્તનનું પ્રથમ મૂલ્યાંકન પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આગામી સદીમાં ઉપમહાદ્વીપ પર ગ્લોબલ વોર્મિંગની અસર અંગેની ભારતની આ પ્રથમ આગાહી છે.
પૂણેના Indian Institute of Tropical Meteorology (IITM)માં વિકસિત આબોહવા આગાહીના મોડેલના આધારે આ અનુમાન તૈયાર કરવામા આવેલ છે
આ અનુમાન ઇન્ટરનેશનલ પેનલ ઓન ક્લાયમેટ ચેન્જ (IPCC)ના આગામી અહેવાલનો(2022)નો એક ભાગ હશે.
@focus4gpsc
Please note:
The government has created a new ministry called ‘Jal Shakti’after merging Ministries of Water Resources, River Development & Ganga Rejuvenation along with Drinking Water and Sanitation.
@focus4gpsc
The government has created a new ministry called ‘Jal Shakti’after merging Ministries of Water Resources, River Development & Ganga Rejuvenation along with Drinking Water and Sanitation.
@focus4gpsc
QUE) ઓડિસી નૃત્ય વિશે નીચેનામાંથી સત્ય વિધાન/ઓ પસંદ કરો
【1】રાણીગુફાઓમાં ઓડીસી નૃત્યનાં પ્રાચીન પુરાવા મળી આવ્યા છે
【2】 નૃત્યનું મૂળ નામ નાટ્યશાસ્ત્ર માં વર્ણવેલ ઔડ્રા નૃત્ય છે 【3】આ પ્રયોગ થતાં છંદ ગીતગોવિંદ માંથી લેવામાં આવેલ છે.
【1】રાણીગુફાઓમાં ઓડીસી નૃત્યનાં પ્રાચીન પુરાવા મળી આવ્યા છે
【2】 નૃત્યનું મૂળ નામ નાટ્યશાસ્ત્ર માં વર્ણવેલ ઔડ્રા નૃત્ય છે 【3】આ પ્રયોગ થતાં છંદ ગીતગોવિંદ માંથી લેવામાં આવેલ છે.
Anonymous Quiz
21%
માત્ર 1 અને 2
23%
માત્ર 1 અને 3
11%
માત્ર 3
45%
1 , 2 અને 3
QUE) લોક નૃત્ય "લાવણી" વિશે નીચેના વિધાનો માંથી સત્ય વિધાનો તપાસો
【1】 આ મધ્યપ્રદેશનું લોકપ્રિય નૃત્ય છે 【2】આ સામાન્ય રીતે ઢોલકીના તાલ પર રજૂ થાય છે
【1】 આ મધ્યપ્રદેશનું લોકપ્રિય નૃત્ય છે 【2】આ સામાન્ય રીતે ઢોલકીના તાલ પર રજૂ થાય છે
Anonymous Quiz
8%
માત્ર 1
58%
માત્ર 2
22%
1 અને 2
13%
ઉપર માંથી એક પણ નહીં
(QUE) ચિકનકારી કળા વિશે નીચેના વિધાનો માંથી સત્ય વિધાનો પસંદ કરો
【1】આ એક કાપડ પરની અેમ્બ્રોડરીની કળા છે
【2】 આ કળાનો મુખ્ય ઉદ્ભવ અને વિકાસ કલકત્તામાં થયો છે.
【1】આ એક કાપડ પરની અેમ્બ્રોડરીની કળા છે
【2】 આ કળાનો મુખ્ય ઉદ્ભવ અને વિકાસ કલકત્તામાં થયો છે.
Anonymous Quiz
45%
માત્ર 1
13%
માત્ર 2
38%
1 અને 2
5%
ઉપર માંથી એક પણ નહીં
QUE)નીચેનામાંથી કયા ક્યા ભાસ્કરાચાર્ય દ્વારા રચિત પુસ્તક "સિદ્ધાંત શિરોમણી"ના ભાગ છે
【1】લીલાવતી【2】ગોલકાધ્યાય【3】બીજ ગણિત 【4】 ખગોળશાસ્ત્ર
【1】લીલાવતી【2】ગોલકાધ્યાય【3】બીજ ગણિત 【4】 ખગોળશાસ્ત્ર
Anonymous Quiz
13%
માત્ર 1 અને 2
30%
માત્ર 1 અને 3
35%
માત્ર 1, 3 અને 4
22%
1 , 2 ,3 અને 4
QUE) પ્રાચીનકાળમાં પ્રસિદ્ધ એવા આચાર્ય નાગાર્જુન .....
Anonymous Quiz
65%
તેઓ પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી હતા
12%
તેઓ પ્રસિદ્ધ ગણિતજ્ઞ હતા
15%
તેઓ પ્રસિદ્ધ શલ્યચિકિત્સક હતા
8%
તેઓ પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી હતા
🛡 Lonar Lake
લોનાર તળાવ
મહારાષ્ટ્રમાં લોનાર તળાવ એક અંડાકાર આકારનું તળાવ છે
જે લગભગ 50,000 વર્ષ પહેલાં પૃથ્વી પર ઉલ્કાપિંડનાં ટકરાવથી રચાયું હતું.
તળાવનો રંગ તાજેતરમાં ગુલાબી થઈ ગયો છે
તળાવની આજુબાજુનો વિસ્તાર ઇકો-સેન્સેટીવ ઝોન છે કારણ કે તેમાં Ejecta Blanketનો સમાવેશ થાય છે જે ચંદ્ર પર મળી આવેતા તત્વોની સમાન સામગ્રીથી બનેલો છે.
@focus4gpsc
લોનાર તળાવ
મહારાષ્ટ્રમાં લોનાર તળાવ એક અંડાકાર આકારનું તળાવ છે
જે લગભગ 50,000 વર્ષ પહેલાં પૃથ્વી પર ઉલ્કાપિંડનાં ટકરાવથી રચાયું હતું.
તળાવનો રંગ તાજેતરમાં ગુલાબી થઈ ગયો છે
તળાવની આજુબાજુનો વિસ્તાર ઇકો-સેન્સેટીવ ઝોન છે કારણ કે તેમાં Ejecta Blanketનો સમાવેશ થાય છે જે ચંદ્ર પર મળી આવેતા તત્વોની સમાન સામગ્રીથી બનેલો છે.
@focus4gpsc