🛡 World Competitive Index.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા તાજેતરમાં જ વર્લ્ડ કોમ્પિટિટિવ ઈન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે.
આ રેન્કિંગમાં ભારત 43 મા ક્રમે છે.
@focus4gpsc
ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા તાજેતરમાં જ વર્લ્ડ કોમ્પિટિટિવ ઈન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે.
આ રેન્કિંગમાં ભારત 43 મા ક્રમે છે.
@focus4gpsc
🛡 Schizothorax sikusirumensis
અરુણાચલ પ્રદેશમાં Schizothorax sikusirumensis નામની માછલીની નવી પ્રજાતિ મળી છે.
@focus4gpsc
અરુણાચલ પ્રદેશમાં Schizothorax sikusirumensis નામની માછલીની નવી પ્રજાતિ મળી છે.
@focus4gpsc
QUE)તાજેતરમાં સ્ટોકહોમ ઇન્ટરનેશનલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ(SIPRI) દ્વારા પ્રસિદ્ધ કરાયેલા રિપોર્ટ પ્રમાણે સાચા વાક્ય/ઓ તપાસો
【1】 ચાઇના અને પાકિસ્તાન બન્ને પાસે ભારત કરતા વધુ પરમાણુ શસ્ત્રો છે. 【2】 રશિયા અને યુએસ પાસે વિશ્વનાં 90 ટકા જેટલાં પરમાણુ શસ્ત્રો છે
【1】 ચાઇના અને પાકિસ્તાન બન્ને પાસે ભારત કરતા વધુ પરમાણુ શસ્ત્રો છે. 【2】 રશિયા અને યુએસ પાસે વિશ્વનાં 90 ટકા જેટલાં પરમાણુ શસ્ત્રો છે
Anonymous Quiz
7%
માત્ર 1
35%
માત્ર 2
51%
1 અને 2
6%
ઉપર માંથી એક પણ નહીં
QUE) આંતરરાજ્ય પરિષદ વિશે સાચા વાક્ય તપાસો.
【1】 આ એક બંધારણીય સંસ્થા છે.
【2】 રાષ્ટ્રીય વિકાસ પરિષદ તથા સરકરિયા આયોગની ભલામણથી તેની રચના કરવામાં આવી છે. 【3】 આ પરિષદના અધ્યક્ષ રાષ્ટ્રપતિ હોય છે.
【1】 આ એક બંધારણીય સંસ્થા છે.
【2】 રાષ્ટ્રીય વિકાસ પરિષદ તથા સરકરિયા આયોગની ભલામણથી તેની રચના કરવામાં આવી છે. 【3】 આ પરિષદના અધ્યક્ષ રાષ્ટ્રપતિ હોય છે.
Anonymous Quiz
46%
માત્ર 1 અને 2
18%
માત્ર 2 અને 3
12%
માત્ર 3
23%
1 , 2 અને 3
QUE) વર્ષ 2019-20 માં ભારતમાં ઉત્પાદિત થતાં ખાદ્યન્નોને ઉતરતા ક્રમમાં ગોઠવો
(1) ઘઉં (2)ચોખા(3) બાજરી (4) કઠોળ (5)જુવાર
(1) ઘઉં (2)ચોખા(3) બાજરી (4) કઠોળ (5)જુવાર
Anonymous Quiz
11%
2-1-4-5-3
35%
2-1-4-3-5
34%
1-2-4-3-5
20%
1-2-3-4-5
QUE) પંચાયતીરાજ પ્રણાલી નીચેનામાંથી કયા સિદ્ધાંત પર આધારિત છે
Anonymous Quiz
8%
સત્તાનું કેન્દ્રીકરણ
77%
સત્તાનું વિકેન્દ્રીકરણ
6%
સત્તાનું વિભાજન
9%
સત્તાની સહભાગિતા
QUE) ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખનાર કોણ હતા
Anonymous Quiz
14%
ડૉ. ભીમરાવ આંબેડકર
5%
વલ્લભભાઈ પટેલ.
75%
કનૈયાલાલ મુનશી
6%
પંડિત જવાલાલ નેહરૂ
🛡 19th JUNE 🛡
🛡 National Centre of Polar and Ocean Research
રાષ્ટ્રીય ધ્રુવીય અને મહાસાગર સંશોધન કેન્દ્ર (N.C.P.O.R) ની સ્થાપના 1998 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત એક સ્વાયત સંશોધન અને વિકાસ સંસ્થા તરીકે થઈ હતી.
તે ગોવામાં આવેલું છે
@focus4gpsc
🛡 SATYABHAMA
‘Science and Technology Yojana for AtmaNirbhar Bharat in Mining Advancement (SATYABHAMA)’
‘સાયન્સ એન્ડ ટેકનોલોજી યોજના ફોર આત્મનિર્ભર ભારત ઇન માઇનિંગ એડવાન્સમેન્ટ (સત્યભમા)’
ખાણકામ અને ખનિજ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત માટે સત્યભામા પોર્ટલનો પ્રારંભ કેન્દ્રીય ખાણ અને કોલસા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.
@focus4gpsc
🛡 World Crocodile Day is celebrated on 17thJune
@focus4gpsc
🛡 National Centre of Polar and Ocean Research
રાષ્ટ્રીય ધ્રુવીય અને મહાસાગર સંશોધન કેન્દ્ર (N.C.P.O.R) ની સ્થાપના 1998 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત એક સ્વાયત સંશોધન અને વિકાસ સંસ્થા તરીકે થઈ હતી.
તે ગોવામાં આવેલું છે
@focus4gpsc
🛡 SATYABHAMA
‘Science and Technology Yojana for AtmaNirbhar Bharat in Mining Advancement (SATYABHAMA)’
‘સાયન્સ એન્ડ ટેકનોલોજી યોજના ફોર આત્મનિર્ભર ભારત ઇન માઇનિંગ એડવાન્સમેન્ટ (સત્યભમા)’
ખાણકામ અને ખનિજ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત માટે સત્યભામા પોર્ટલનો પ્રારંભ કેન્દ્રીય ખાણ અને કોલસા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.
@focus4gpsc
🛡 World Crocodile Day is celebrated on 17thJune
@focus4gpsc
QUE) નીચે આપેલી જોડણી માંથી સાચી જોડણી પસંદ કરો
【1】 કનવાર પોર્ટ - કર્ણાટક 【2】 વઢવાન પોર્ટ (vadhvan) - મહારાષ્ટ્ર 【3】 દીનદયાળ પોર્ટ - ગુજરાત 【4】 ન્હાવા શેવા પોર્ટ - પોર્ટ ગોવા
【1】 કનવાર પોર્ટ - કર્ણાટક 【2】 વઢવાન પોર્ટ (vadhvan) - મહારાષ્ટ્ર 【3】 દીનદયાળ પોર્ટ - ગુજરાત 【4】 ન્હાવા શેવા પોર્ટ - પોર્ટ ગોવા
Anonymous Quiz
4%
1 અને 2
34%
1 , 2 અને 3
35%
1 , 3 અને 4
27%
1 , 2 , 3 અને 4
QUE) તાજેતરમાં સમાચારોમાં રહેલ સિસરીનદી પુલ કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે જેનું સંરક્ષણ મંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાયું છે.
Anonymous Quiz
33%
અરુણાચલ પ્રદેશ
43%
લદાખ
15%
જમ્મુ કાશ્મીર
10%
હિમાચલ પ્રદેશ
QUE) દ્રજ બ્રિજ(DRAJ Bridge) ક્યાં રાજ્ય/UTમાં આવેલો છે
Anonymous Quiz
22%
હિમાચલ પ્રદેશ
24%
આસામ
43%
લદાખ
12%
જમ્મુ કાશ્મીર
QUE) PM CARE ફંડ વિશે નીચેના વાક્ય માંથી અસત્ય વાક્ય તપાસો
【1】 આ ફંડમાં સ્વૈચ્છિક રીતે વ્યક્તિગત/સંસ્થા દ્વારા ફંડ આપી શકાય છે 【2】તેને સંસદીય દેખરેખ હેઠળ રાખવામાં આવેલ નથી. 【3】 આ ફંડનું ઓડિટ CAG દ્વારા કરવામાં આવશે.
【1】 આ ફંડમાં સ્વૈચ્છિક રીતે વ્યક્તિગત/સંસ્થા દ્વારા ફંડ આપી શકાય છે 【2】તેને સંસદીય દેખરેખ હેઠળ રાખવામાં આવેલ નથી. 【3】 આ ફંડનું ઓડિટ CAG દ્વારા કરવામાં આવશે.
Anonymous Quiz
34%
માત્ર 1 અને 2
19%
માત્ર 1 અને 3
32%
માત્ર 3
15%
1 , 2 અને 3
QUE) Border Peace and Tranquility Agreement (બોડર શાંતિ અને સુલેહ એગ્રીમેન્ટ 1993) કયાં બે દેશો વચ્ચે થયેલો છે .
Anonymous Quiz
8%
ભારત- પાકિસ્તાન
16%
ભારત- ભૂતાન
59%
ભારત- ચીન
16%
ભારત -નેપાળ
🛡 20thJUNE C.A 🛡
🛡ICMR approves User-Friendly PPEs ‘NavRakshak’
@focus4gpsc
🛡20th June: World Refugee Day
The first World Refugee Day was observed on 20th June 2001.
The theme of 2020 World Refugee Day: Every Action Counts
@focus4gpsc
🛡ICMR approves User-Friendly PPEs ‘NavRakshak’
@focus4gpsc
🛡20th June: World Refugee Day
The first World Refugee Day was observed on 20th June 2001.
The theme of 2020 World Refugee Day: Every Action Counts
@focus4gpsc
🛡 21st June 🛡
International Yoga Day
21 જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ દરમિયાન આપેલા પ્રસ્તાવને પગલે 11 મી ડિસેમ્બર, 2014 ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઠરાવ પસાર કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અપનાવવામાં આવ્યો હતો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ: સ્વાસ્થ્ય માટે યોગ- ઘરે યોગ
Theme: Yoga for Health- Yoga at Home
યોગ શબ્દ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે એક થવું અથવા જોડાવું. યોગ શરીર અને ચેતનાના એકીકરણનું પ્રતીક છે.
યોગમાં તાડાસન , ત્રિકોણાસન, ભજંગાસન જેવા 84 શાસ્ત્રીય આસનોનો સમાવેશ થાઈ છે
@focus4gpsc
International Yoga Day
21 જૂન: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ દરમિયાન આપેલા પ્રસ્તાવને પગલે 11 મી ડિસેમ્બર, 2014 ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઠરાવ પસાર કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અપનાવવામાં આવ્યો હતો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ: સ્વાસ્થ્ય માટે યોગ- ઘરે યોગ
Theme: Yoga for Health- Yoga at Home
યોગ શબ્દ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે એક થવું અથવા જોડાવું. યોગ શરીર અને ચેતનાના એકીકરણનું પ્રતીક છે.
યોગમાં તાડાસન , ત્રિકોણાસન, ભજંગાસન જેવા 84 શાસ્ત્રીય આસનોનો સમાવેશ થાઈ છે
@focus4gpsc
🛡 Pradhan Mantri Garib Kalyan package
(PMGKP)
આ પેકેજની જાહેરાત 26 માર્ચ 2020 ના રોજ નાણાં પ્રધાન દ્વારા કરવામાં આવી હતી.
સમાજના આર્થિક નબળા વર્ગ માટે કોવિડ -19 રોગચાળાને કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન સમયે આર્થિક સહાય આપવા માટે આ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.
પેકેજ હેઠળ કુલ 1.70 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી.
@focus4gpsc
🛡 21st June: World Hydrography Day
Theme: Hydrography - Enabling Autonomous Technologies
@focus4gpsc
(PMGKP)
આ પેકેજની જાહેરાત 26 માર્ચ 2020 ના રોજ નાણાં પ્રધાન દ્વારા કરવામાં આવી હતી.
સમાજના આર્થિક નબળા વર્ગ માટે કોવિડ -19 રોગચાળાને કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન સમયે આર્થિક સહાય આપવા માટે આ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.
પેકેજ હેઠળ કુલ 1.70 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી.
@focus4gpsc
🛡 21st June: World Hydrography Day
Theme: Hydrography - Enabling Autonomous Technologies
@focus4gpsc
🛡 KAMAKHYA TEMPLE
કામાખ્યા મંદિર
કામખ્યા દેવી ટેમ્પલ એ અસામ ખાતે આવેલું છે
નીલાચલ ટેકરી પર સ્થિત આ મંદીર માતા કામાખ્યાને સમર્પિત છે.
51 શક્તિપીઠોમાંથી એક
એવી માન્યતા છે કે દરેક શક્તિપીઠોમાં દેવી સતી નું એક એક અંગ હોય છે
કામખ્યા દેવી મંદિરમાં દેવીની યોનિ હોવાની માન્યતા છે
ઇતિહાસ મુજબ આ મંદિર રાજા નરકાસુર દ્વારા બનાવવામાં આવ્યું હતું .
1565 થી ઉપલબ્ધ સત્તાવાર રેકોર્ડ મુજબ આ મંદિર કોચના રાજા નરનારાયણ દ્વારા ફરીથી બનાવવામાં આવ્યું હતું.
કામાખ્યા મંદીર એ 51 શક્તિપીઠોમાંથી એક છે
@focus4gpsc
કામાખ્યા મંદિર
કામખ્યા દેવી ટેમ્પલ એ અસામ ખાતે આવેલું છે
નીલાચલ ટેકરી પર સ્થિત આ મંદીર માતા કામાખ્યાને સમર્પિત છે.
51 શક્તિપીઠોમાંથી એક
એવી માન્યતા છે કે દરેક શક્તિપીઠોમાં દેવી સતી નું એક એક અંગ હોય છે
કામખ્યા દેવી મંદિરમાં દેવીની યોનિ હોવાની માન્યતા છે
ઇતિહાસ મુજબ આ મંદિર રાજા નરકાસુર દ્વારા બનાવવામાં આવ્યું હતું .
1565 થી ઉપલબ્ધ સત્તાવાર રેકોર્ડ મુજબ આ મંદિર કોચના રાજા નરનારાયણ દ્વારા ફરીથી બનાવવામાં આવ્યું હતું.
કામાખ્યા મંદીર એ 51 શક્તિપીઠોમાંથી એક છે
@focus4gpsc
FOCUS LIVE GPSC
🛡 KAMAKHYA TEMPLE કામાખ્યા મંદિર કામખ્યા દેવી ટેમ્પલ એ અસામ ખાતે આવેલું છે નીલાચલ ટેકરી પર સ્થિત આ મંદીર માતા કામાખ્યાને સમર્પિત છે. 51 શક્તિપીઠોમાંથી એક એવી માન્યતા છે કે દરેક શક્તિપીઠોમાં દેવી સતી નું એક એક અંગ હોય છે કામખ્યા દેવી મંદિરમાં દેવીની…
🛡 please note 🛡
કામખ્યાં મંદીર ખાતે દર વર્ષે 5 દિવસ ચાલતા અંબુબાચીનાં મેળા નું આયોજન થાઈ છે.
પરંતુ....
1565થી પ્રથમ વખત, કોવિડ -19 વાયરસ ફેલાવવાના ધ્યાનમાં રાખીને 5 દિવસ ચાલતા અંબુબાચી મેળાને યોજવામાં આવશે નહીં.
@focus4gpsc
કામખ્યાં મંદીર ખાતે દર વર્ષે 5 દિવસ ચાલતા અંબુબાચીનાં મેળા નું આયોજન થાઈ છે.
પરંતુ....
1565થી પ્રથમ વખત, કોવિડ -19 વાયરસ ફેલાવવાના ધ્યાનમાં રાખીને 5 દિવસ ચાલતા અંબુબાચી મેળાને યોજવામાં આવશે નહીં.
@focus4gpsc