દિલ્હી સલ્તનતમાં સુલતાનને મદદ કોણ કરતું?
Anonymous Quiz
42%
મંત્રીમંડળ
25%
સૈન્ય
23%
અધિકારીઓ
10%
કારોબારીઓ
👍3🔥1
અલાઉદ્દીન ખીલજીના અવસાન બાદ કયા શાસનની શરૂઆત થઈ?
Anonymous Quiz
19%
લોદી
50%
તુગલક
18%
સૈયદવંશ
13%
ગુલામવંશ
👍4👏1👌1
ઈ.સ. 1414 થી 1451 ના સમયગાળા દરમિયાન ક્યાં વંશનું રાજ હતું?
Anonymous Quiz
27%
તુગલક વંશ
30%
સૈયદ વંશ
30%
ખલજી વંશ
13%
લોદી વંશ
👍3🤩2👌1
મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદીન ઐબક કયા વંશનો હતા?
Anonymous Quiz
35%
મામ્લૂક
29%
ખલજી
20%
લોદી
16%
તુગલક
👍4👏1
🎉3
દિલ્હીની ગાદી પર આવનાર પહેલી મહિલા શાસક કોણ હતી?
Anonymous Quiz
76%
રઝિયા સુલતાન
10%
નૂરજહાં
12%
રાબિયા સુલતાન
2%
રોજા સુલતાન
👍4🤩2🎉1
ઈ.સ.1290 થી 1320 દરમિયાન કયા વંશની શરૂઆત થઈ?
Anonymous Quiz
43%
ખલજી વંશ
33%
ગુલામ વંશ
14%
સૈયદ વંશ
10%
લોદી વંશ
🤩2🔥1
ઈ.સ.1206 થી 1290 સુધી ક્યાં વંશનું શાસન દિલ્હી સલ્તનત પર હતું?
Anonymous Quiz
20%
ખલજી વંશ
29%
લોદી વંશ
16%
સૈયદ વંશ
35%
ગુલામ વંશ
👍3🔥1
👍4🔥1🤩1
મહમ્મદ -બિન -તુગલકએ રાજધાની દિલ્હીને ક્યા સ્થળાંતર કરી?
Anonymous Quiz
7%
ગુજરાત
14%
સોમનાથ
18%
પાટણ
61%
દોલતાબાદ
👍2🔥1
દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં કઈ શૈલીના સ્થાપત્યોનું નિર્માણ થયું?
Anonymous Quiz
8%
હસ્તલિખિત
13%
તામ્રલિખિત
72%
ઈસ્લામિક શૈલી
6%
ગુજરાતી સ્થાપત્ય
🎉2👍1🤩1
👍1🎉1
દિલ્હી સલ્તનતના સાશકો મૂળ ક્યાં હતા?
Anonymous Quiz
19%
તુર્ક
31%
અફઘાન
9%
પાકિસ્તાન
41%
એક અને બે બંને
👍2🎉1
દિલ્હી સલ્તનતના પાંચ વંશોએ કેટલા વર્ષો સુધી શાસન ચલાવ્યું
Anonymous Quiz
40%
સવા ત્રણસો વર્ષ
34%
ત્રણસો વર્ષ
22%
સવા બસો વર્ષ
4%
સૌ વર્ષ
🤩3🔥2
ઈ.સ.1192માં દિલ્હી સલ્તનત પર કોણી સત્તાનો પાયો નાખ્યો
Anonymous Quiz
23%
શિહાબુદ્દીન ઘોરી
38%
મહંમદ ઘોરી
35%
કુતુબુદીન ઐબક
4%
અમીર ખુશરો
🤩2👍1🎉1
સૈયદવંશની સ્થાપના કોણે કરી?
Anonymous Quiz
20%
તૈમુર લંગે
21%
જલાલુદ્દીન
28%
ગયાસુદ્દીન
32%
ખિજ્જખાંએ
👏1🤩1
નીચેનામાંથી કોણ શાસન વ્યવસ્થાનો ભાગ નથી?
Anonymous Quiz
7%
કેન્દ્રીય
18%
પ્રાંતીય
18%
સ્થાનિક
56%
મધ્ય
👌3🔥1
કુતુબુદીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત-ઉલ-ઇસ્લામ નામનું શું બન્યું હતું?
Anonymous Quiz
47%
મસ્જિદ
21%
મદ્રેસા
18%
કિલ્લો
15%
મિનારા
👍2👌2🔥1
Forwarded from FOCUS LIVE GPSC
(19) સમ્રાટ અશોકે સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂક કરી હતી?
Anonymous Quiz
39%
(A) તુષ્ફાક
25%
(B) સુવિષાખ
32%
(C) પુષ્યગુપ્ત
4%
(D) ચક્રપાલી
🤩3❤🔥1🙏1
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*ઈતિહાસમાં ૭ ઓક્ટોબરનો દિવસ*
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*🏆🏆વેંકટ રામક્રિશ્નનનો નોબેલ🏆🏆*
ચેન્નાઈમાં જન્મેલા અને વડોદરામાં બેચલર ઓફ સાયન્સ ભણેલા વેંકટ રામક્રિશ્નને રિબોસોમના સંશોધન બદલ વર્ષ 2007ની સાતમી ઓક્ટોબરે કેમિસ્ટ્રીનો નોબેલ પારિતોષિક જાહેર કરાયો હતો.
*🌙🌙ચંદ્રની ડાર્ક સાઇડ🌙🌙*
હંમેશા અંધારામાં રહેતી ચંદ્રની ડાર્ક સાઇટની પહેલી તસવીર સોવિયેતના લ્યુના-3 યાને વર્ષ 1959ની સાતમી ઓક્ટોબરે પૃથ્વી પર મોકલ્યો હતો. ચંદ્રના આ વિસ્તારના 82 ટકામાં શું છે તેની માનવજાતને ત્યારે જ ખબર પડી હતી.
*🖲🕹અફઘાનિસ્તાન પર હુમલો🕹🖲*
તાલિબાનોએ અમેરિકા પર 9/11નો હુમલો કર્યા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનના તાલિબાની શાસનને ખદેડવા માટે વર્ષ 2001ની સાતમી ઓક્ટોબરે યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધ 13 વર્ષ સુધી ચાલ્યુ હતું.
🚥 WTC પર તાલિબાનોના હુમલા બાદ અમેરિકાએ વર્ષ ૨૦૦૧માં આજના દિવસે અફઘાનિસ્તાનમાં તાલિબાનો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. કંદહાર અને કાબૂલના એરપોર્ટ્સ તથા જલાલાબાદ નજીકના ત્રાસવાદી તાલીમ કેમ્પ પર ક્રૂઝ મિસાઇલ્સ અને બોમ્બર વિમાનોએ હલ્લો બોલાવ્યો હતો.
*🎪🎭🎪બેગમ અખતર🎪🎭🎪*
ગઝલ, દાદરા અને ઠુમરીના મહારથી બેગમ અખતરનો જન્મ વર્ષ ૧૯૧૪માં આજના દિવસે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં વકીલ પરિવારમાં થયો હતો. ક્લાસિક મ્યુઝિકમાં તેમણે આપેલા યોગદાન બદલ ભારત સરકારે તેમને વર્ષ ૧૯૬૮માં પદ્મશ્રી અને વર્ષ ૧૯૭૫માં પદ્મભૂષણ (મરણોપરાંત)થી નવાજ્યા હતા.
*🏏⚾️🏏⚾️ઝહીર ખાન:🏏⚾️🏏*
આધારભૂત ઝડપી બોલર અને વડોદરા તરફથી રણજી રમીને ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવનાર ઝહીર ખાનનો જન્મ વર્ષ ૧૯૭૮માં આજના દિવસે મહારાષ્ટ્રના અહેમદનગર નજીક થયો હતો. ૯૨ ટેસ્ટમાં ૩૧૧ અને ૨૦૦ વનડેમાં ૨૮૨ વિકેટો ઝડપનાર ઝહીરે ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
*👁🗨🎯1708 : શીખોનાં ધર્મગુરુ ગોવિંદસિંહજીનું અવસાન થયુ.*
💠♻️1865 : મુંબઇમાં ગેસલાઈટનાં દીવાનો સૌ પ્રથમ પ્રયોગ શરુ કરવામાં અવ્યો.
👁🗨💠1949 : પુર્વ જર્મની સ્વતંત્ર થયુ.
*💠👁🗨1953 : પંજાબ-હરિયાણાનાં સંયુક્ત પાટનગર ચંદીગઢની સ્થાપના થઈ.*
*💠👁🗨1992 : ભારતમાં રેપીડ એક્શન ફોર્સની રચના થઈ.*
*💠👁🗨2001 : ગુજરાતના પંદરમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી.*
JOIN :- @focusgpsc
*ઈતિહાસમાં ૭ ઓક્ટોબરનો દિવસ*
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*🏆🏆વેંકટ રામક્રિશ્નનનો નોબેલ🏆🏆*
ચેન્નાઈમાં જન્મેલા અને વડોદરામાં બેચલર ઓફ સાયન્સ ભણેલા વેંકટ રામક્રિશ્નને રિબોસોમના સંશોધન બદલ વર્ષ 2007ની સાતમી ઓક્ટોબરે કેમિસ્ટ્રીનો નોબેલ પારિતોષિક જાહેર કરાયો હતો.
*🌙🌙ચંદ્રની ડાર્ક સાઇડ🌙🌙*
હંમેશા અંધારામાં રહેતી ચંદ્રની ડાર્ક સાઇટની પહેલી તસવીર સોવિયેતના લ્યુના-3 યાને વર્ષ 1959ની સાતમી ઓક્ટોબરે પૃથ્વી પર મોકલ્યો હતો. ચંદ્રના આ વિસ્તારના 82 ટકામાં શું છે તેની માનવજાતને ત્યારે જ ખબર પડી હતી.
*🖲🕹અફઘાનિસ્તાન પર હુમલો🕹🖲*
તાલિબાનોએ અમેરિકા પર 9/11નો હુમલો કર્યા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનના તાલિબાની શાસનને ખદેડવા માટે વર્ષ 2001ની સાતમી ઓક્ટોબરે યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધ 13 વર્ષ સુધી ચાલ્યુ હતું.
🚥 WTC પર તાલિબાનોના હુમલા બાદ અમેરિકાએ વર્ષ ૨૦૦૧માં આજના દિવસે અફઘાનિસ્તાનમાં તાલિબાનો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. કંદહાર અને કાબૂલના એરપોર્ટ્સ તથા જલાલાબાદ નજીકના ત્રાસવાદી તાલીમ કેમ્પ પર ક્રૂઝ મિસાઇલ્સ અને બોમ્બર વિમાનોએ હલ્લો બોલાવ્યો હતો.
*🎪🎭🎪બેગમ અખતર🎪🎭🎪*
ગઝલ, દાદરા અને ઠુમરીના મહારથી બેગમ અખતરનો જન્મ વર્ષ ૧૯૧૪માં આજના દિવસે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં વકીલ પરિવારમાં થયો હતો. ક્લાસિક મ્યુઝિકમાં તેમણે આપેલા યોગદાન બદલ ભારત સરકારે તેમને વર્ષ ૧૯૬૮માં પદ્મશ્રી અને વર્ષ ૧૯૭૫માં પદ્મભૂષણ (મરણોપરાંત)થી નવાજ્યા હતા.
*🏏⚾️🏏⚾️ઝહીર ખાન:🏏⚾️🏏*
આધારભૂત ઝડપી બોલર અને વડોદરા તરફથી રણજી રમીને ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવનાર ઝહીર ખાનનો જન્મ વર્ષ ૧૯૭૮માં આજના દિવસે મહારાષ્ટ્રના અહેમદનગર નજીક થયો હતો. ૯૨ ટેસ્ટમાં ૩૧૧ અને ૨૦૦ વનડેમાં ૨૮૨ વિકેટો ઝડપનાર ઝહીરે ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
*👁🗨🎯1708 : શીખોનાં ધર્મગુરુ ગોવિંદસિંહજીનું અવસાન થયુ.*
💠♻️1865 : મુંબઇમાં ગેસલાઈટનાં દીવાનો સૌ પ્રથમ પ્રયોગ શરુ કરવામાં અવ્યો.
👁🗨💠1949 : પુર્વ જર્મની સ્વતંત્ર થયુ.
*💠👁🗨1953 : પંજાબ-હરિયાણાનાં સંયુક્ત પાટનગર ચંદીગઢની સ્થાપના થઈ.*
*💠👁🗨1992 : ભારતમાં રેપીડ એક્શન ફોર્સની રચના થઈ.*
*💠👁🗨2001 : ગુજરાતના પંદરમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી.*
JOIN :- @focusgpsc