રાજ્યોની વિધાનસભાઓમાં એગલો ઇન્ડિયન કોમનું પ્રતીનાધીત્વ બાબતની જોગવાઈ ભારતીય બંધારણ નાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
Anonymous Quiz
22%
અનુચ્છેદ-331
47%
અનુચ્છેદ-333
24%
અનુચ્છેદ-329
7%
અનુચ્છેદ-330
❤2
સંસદમાં મહિલા સશક્તિકરણ સમિતિની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી?
Anonymous Quiz
26%
1990
38%
1982
23%
1981
13%
1975
❤2
ભારતના કયા રાષ્ટ્રપતિએ પોકેટ વીટો અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મુકી રાખ્યું હતું?
Anonymous Quiz
21%
વી.વી ગીરી
21%
ડો. શંકરદયાળ શર્મા
16%
ડો. રાજેન્દ્રપ્રસાદ
42%
જ્ઞાની ઝૈલમસિંઘ
🔥2
ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં અનુસુચિત જાતિયો માટે રાષ્ટ્રીય કમીશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે?
Anonymous Quiz
39%
આર્ટીકલ-338
30%
આર્ટીકલ-337
22%
આર્ટીકલ-332
8%
આર્ટીકલ-339
🎉3👍2
ભારતમાં 5G સેવાઓનું અધિકૃત ઉદ્ઘાટન કોણે કર્યું ?
Anonymous Quiz
33%
નરેન્દ્ર મોદી
34%
અશ્વિની વૈષ્ણવ
17%
અનુરાગ ઠાકુર
17%
આકાશ અંબાણી
🏆1
અત્યાર સુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલી વાર લગાવેલ છે ?
Anonymous Quiz
14%
એક વાર
26%
બે વાર
49%
ત્રણ વાર
11%
એક પણ વાર નહીં.
👍3
મુખ્યમંત્રીને રાજ્યપાલ નીમશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં છે ?
Anonymous Quiz
20%
અનુચ્છેદ - 163
45%
અનુચ્છેદ - 164
26%
અનુચ્છેદ - 165
9%
અનુચ્છેદ - 162
👍2🤩1
👍3
👍2
👍3
વિષુવવૃત્ત દક્ષિણે 23.5 રેખા ક્યાં નામે ઓળખાય છે?
Anonymous Quiz
47%
મકરવૃત
30%
કર્કવૃત
16%
વિષુવવૃત્ત
7%
દક્ષિણવૃત
👍1
👍2❤1
❤2👍2
વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ કયા ગ્રહની શોધ કરી?
Anonymous Quiz
32%
નેપ્ચ્યુન
62%
યુરેનસ
5%
શુક્ર
1%
ગુરુ
👍2
કઈ તારીખે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે?
Anonymous Quiz
55%
21 જૂન
25%
22 સપ્ટેમ્બર
19%
21 માર્ચ
2%
18 જૂન
🎉2
સૂર્યનું મુખ્ય આવરણ ક્યા વાયુનું બનેલું છે?
Anonymous Quiz
40%
હાઈડ્રોજન
44%
હિલિયમ
12%
કાર્બન ડાયોક્સાઇડ
4%
મિથેન
👏3👍2👌2❤1
ચંદ્રગ્રહણ વખતે ચંદ્ર પર સૂર્યનો પ્રકાશ કોણ આવવા દેતું નથી?
Anonymous Quiz
10%
સૂર્ય
79%
પૃથ્વી
10%
ચંદ્ર
2%
મંગળ
👍3
⛔️⛔️ ગુજરાતી સાહિત્ય:- ⛔️⛔️
♦️ ગુજરાતી સાહિત્ય માં સુરતના ત્રણ " ન " એટલે....
🔹 કવિ નર્મદ
🔹 નવલરામ પંડ્યા
🔹 નંદશંકર મહેતા
♦️ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા...
🔹 કરણઘેલો (1866)
👉 પાત્રો :-રાજા કર્ણદેવ , માધવ મંત્રી , રૂપસુંદરી , કેશવ , ગુણસુંદરી
♦️ ગુજરાતી ભાષાનું સૌથી જૂનું અખબાર ....
🔹 મુંબઈ સમાચાર (1822)
👉સ્થાપક:- ફરદુનજી મર્ઝબાન
♦️ ગુજરાતી ગઝલના પિતા તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે
🔹 બાલાશંકર કંથારીયા
👉 ઉપનામ:- બાલ, ક્લાન્ત,મસ્ત
♦️ નરસિંહરાવ દિવેટિયા ને મળેલા બિરુદો.....
🔹 ગુજરાતી સાહિત્ય ના "ભિષ્મપિતામહ"
🔹ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર
🔹ગુજરાતી સાહિત્યના સેન્સર
👉 ઉપનામ:- જ્ઞાનબાલ
♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️
Join:- @focusgpsc
♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️
♦️ ગુજરાતી સાહિત્ય માં સુરતના ત્રણ " ન " એટલે....
🔹 કવિ નર્મદ
🔹 નવલરામ પંડ્યા
🔹 નંદશંકર મહેતા
♦️ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા...
🔹 કરણઘેલો (1866)
👉 પાત્રો :-રાજા કર્ણદેવ , માધવ મંત્રી , રૂપસુંદરી , કેશવ , ગુણસુંદરી
♦️ ગુજરાતી ભાષાનું સૌથી જૂનું અખબાર ....
🔹 મુંબઈ સમાચાર (1822)
👉સ્થાપક:- ફરદુનજી મર્ઝબાન
♦️ ગુજરાતી ગઝલના પિતા તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે
🔹 બાલાશંકર કંથારીયા
👉 ઉપનામ:- બાલ, ક્લાન્ત,મસ્ત
♦️ નરસિંહરાવ દિવેટિયા ને મળેલા બિરુદો.....
🔹 ગુજરાતી સાહિત્ય ના "ભિષ્મપિતામહ"
🔹ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર
🔹ગુજરાતી સાહિત્યના સેન્સર
👉 ઉપનામ:- જ્ઞાનબાલ
♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️
Join:- @focusgpsc
♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️
👍4