🎊 નવરોઝ 🎊
➡️ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નવરોઝના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. નવરોઝને 'પારસી નવવર્ષ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
➡️ ભારતમાં પર્શિયન રાજા જમશેદની યાદમાં નવરોઝને 'જમશેદ-એ-નવરોઝ' તરીકે પણ ઓળખવામાં આવે છે. પારસીઓ માટેના 'શહંશાહી કેલેન્ડર' બનાવવાનો શ્રેય રાજા જમશેદને જાય છે.
➡️ નવરોઝની ખાસ વાત એ છે કે ભારતમાં લોકો નવરોઝને વર્ષમાં બે વાર ઉજવે છે - પહેલું ઈરાની કેલેન્ડર પ્રમાણે અને બીજું શહંશાહી કેલેન્ડર પ્રમાણે.
➡️ વર્ષ 2009માં યુનેસ્કો દ્વારા નવરોઝને ભારતના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા'ની યાદીમાં સામેલ કરવામાં આવેલ છે.
🕎 પારસી ધર્મ 🕎
➡️ પારસી ધર્મનો પાયો 3,500 વર્ષ પહેલાં પ્રાચીન ઈરાનમાં જરથુસ્ત્ર દ્વારા નાખવામાં આવ્યો હતો.
➡️ ઇસ્લામના ઉદભવ સુધી તે પર્શિયા(હવે ઈરાન)નો સત્તાવાર ધર્મ હતો અને 1000 વર્ષોથી તે પ્રાચીન વિશ્વના મહત્વના ધર્મોમાંનો એક હતો.
➡️ જ્યારે ઇસ્લામિક સૈનિકોએ પર્શિયા પર આક્રમણ કર્યું ત્યારે ઘણા પારસીઓએ ગુજરાતમાં સ્થળાંતર કર્યું હતું. તાજેતરમાં વિશ્વમાં પારસીઓની કુલ અંદાજિત વસ્તી 2.6 મિલિયન છે.
#Culture
#GemsforGPSC
@AlaapAcademy
➡️ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નવરોઝના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. નવરોઝને 'પારસી નવવર્ષ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
➡️ ભારતમાં પર્શિયન રાજા જમશેદની યાદમાં નવરોઝને 'જમશેદ-એ-નવરોઝ' તરીકે પણ ઓળખવામાં આવે છે. પારસીઓ માટેના 'શહંશાહી કેલેન્ડર' બનાવવાનો શ્રેય રાજા જમશેદને જાય છે.
➡️ નવરોઝની ખાસ વાત એ છે કે ભારતમાં લોકો નવરોઝને વર્ષમાં બે વાર ઉજવે છે - પહેલું ઈરાની કેલેન્ડર પ્રમાણે અને બીજું શહંશાહી કેલેન્ડર પ્રમાણે.
➡️ વર્ષ 2009માં યુનેસ્કો દ્વારા નવરોઝને ભારતના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા'ની યાદીમાં સામેલ કરવામાં આવેલ છે.
🕎 પારસી ધર્મ 🕎
➡️ પારસી ધર્મનો પાયો 3,500 વર્ષ પહેલાં પ્રાચીન ઈરાનમાં જરથુસ્ત્ર દ્વારા નાખવામાં આવ્યો હતો.
➡️ ઇસ્લામના ઉદભવ સુધી તે પર્શિયા(હવે ઈરાન)નો સત્તાવાર ધર્મ હતો અને 1000 વર્ષોથી તે પ્રાચીન વિશ્વના મહત્વના ધર્મોમાંનો એક હતો.
➡️ જ્યારે ઇસ્લામિક સૈનિકોએ પર્શિયા પર આક્રમણ કર્યું ત્યારે ઘણા પારસીઓએ ગુજરાતમાં સ્થળાંતર કર્યું હતું. તાજેતરમાં વિશ્વમાં પારસીઓની કુલ અંદાજિત વસ્તી 2.6 મિલિયન છે.
#Culture
#GemsforGPSC
@AlaapAcademy
Forwarded from Highlighted News
ટોપિક : ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન
#art #culture #currentaffairs
વિશેષ:
- પદ્મશ્રી, પદ્મભૂષણ, દાદા સાહેબ ફાળકે તેમજ
8 રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત
- જવાહરલાલ નહેરુના પુસ્તક 'ડિસ્કવરી ઓફ
ઇન્ડિયા' પરથી ટીવી શ્રેણી 'ભારત: એક ખોજ'
- રાજ્યસભા માટે 'સંવિધાન' સિરિયલ બનાવી.
😎 આપણી નવી ચેનલ @Highlighted_news
#art #culture #currentaffairs
વિશેષ:
- પદ્મશ્રી, પદ્મભૂષણ, દાદા સાહેબ ફાળકે તેમજ
8 રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત
- જવાહરલાલ નહેરુના પુસ્તક 'ડિસ્કવરી ઓફ
ઇન્ડિયા' પરથી ટીવી શ્રેણી 'ભારત: એક ખોજ'
- રાજ્યસભા માટે 'સંવિધાન' સિરિયલ બનાવી.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🙏7👍6❤1
YouTube
L - 3 | શાસ્ત્રીય અને લોકનૃત્યો | સાંસ્કૃતિક વારસો | Revenue Talati Live Batch | Prelim & Mains
આજના 'સાંસ્કૃતિક વારસો' વિષયનાં લેક્ચરમાં વિષય
નિષ્ણાત શ્રી ચિરાગ જોષી સર દ્વારા 'શાસ્ત્રીય અને
લોકનૃત્યો' ટોપિક ભણાવવામાં આવશે.
રેવન્યુ તલાટી લાઈવ બેચ (માત્ર ₹999)માં જોડાવા
માટે ડાઉનલોડ કરો આલાપ એકેડેમી એપ 👇
https://play.google.com/store/apps/deta…
નિષ્ણાત શ્રી ચિરાગ જોષી સર દ્વારા 'શાસ્ત્રીય અને
લોકનૃત્યો' ટોપિક ભણાવવામાં આવશે.
રેવન્યુ તલાટી લાઈવ બેચ (માત્ર ₹999)માં જોડાવા
માટે ડાઉનલોડ કરો આલાપ એકેડેમી એપ 👇
https://play.google.com/store/apps/deta…
👨🏻🏫 રેવન્યુ તલાટી લાઈવ બેચ
• વિષય : સાંસ્કૃતિક વારસો
• ટોપિક : શાસ્ત્રીય નૃત્યો
• નિષ્ણાત : ચિરાગ જોષી સર
🔝 YouTube LIVE 👇
https://www.youtube.com/live/iGnB6Q4lc8A?si=Wb0lAri2sfuIIfxp
• વિષય : સાંસ્કૃતિક વારસો
• ટોપિક : શાસ્ત્રીય નૃત્યો
• નિષ્ણાત : ચિરાગ જોષી સર
https://www.youtube.com/live/iGnB6Q4lc8A?si=Wb0lAri2sfuIIfxp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍7❤5🔥2👏2
પ્રશ્ન: ગુજરાતના આદિવાસી નૃત્યોના નામ જણાવી
કોઈ પણ એક વિશે માહિતી આપો. (3 ગુણ)
#RevenueTalati #Mains #Culture
✈️ || @AlaapAcademy
કોઈ પણ એક વિશે માહિતી આપો. (3 ગુણ)
#RevenueTalati #Mains #Culture
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍7❤3👏1👌1
ગાંધાર, મથુરા અને અમરાવતી શૈલી વચ્ચેનો તફાવત || #IMP #Culture
{ CCE Mains માટે મહત્વનો ટોપિક }
જોડાયેલાં રહો: @AlaapAcademy✅
{ CCE Mains માટે મહત્વનો ટોપિક }
જોડાયેલાં રહો: @AlaapAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤18👍7👌2👏1