નીચેના વિધાનો તપાસો
1.વળતર ખર્ચની બાકી ઉધાર હોય, ખરીદ પરતની બાકી ઉધાર હોય.
2.વેચાણ પરતની બાકી ઉધાર હોય, બેંક સિલ્લકની બાકી ઉધાર હોય.
1.વળતર ખર્ચની બાકી ઉધાર હોય, ખરીદ પરતની બાકી ઉધાર હોય.
2.વેચાણ પરતની બાકી ઉધાર હોય, બેંક સિલ્લકની બાકી ઉધાર હોય.
Anonymous Quiz
17%
(A) માત્ર 1 સાચું છે
62%
(B) માત્ર 2 સાચું છે
14%
(C) 1 અને 2 બંને સાચા છે
7%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤5🔥1
નીચેના વિધાનો તપાસો
1.ફેક્ટરીનું ભાડું અને ફેક્ટરીનો વીમો વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધાય છે.
2.ઓફિસ સ્ટાફનો પગાર પણ વેપાર ખાતામાં જ ઉત્પાદન ખર્ચ તરીકે ઉધારાય છે.
1.ફેક્ટરીનું ભાડું અને ફેક્ટરીનો વીમો વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધાય છે.
2.ઓફિસ સ્ટાફનો પગાર પણ વેપાર ખાતામાં જ ઉત્પાદન ખર્ચ તરીકે ઉધારાય છે.
Anonymous Quiz
49%
(A) માત્ર 1 સાચું છે
11%
(B) માત્ર 2 સાચું છે
20%
(C) 1 અને 2 બંને સાચા છે
20%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤8
નીચેના વિધાનો તપાસો
1.ઘાલખાધ અનામતમાં થયેલો વધારો નફા-નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ/નુકસાન તરીકે ઉમેરાય છે.
2.લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ એ વહીવટી ખર્ચ છે.
1.ઘાલખાધ અનામતમાં થયેલો વધારો નફા-નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ/નુકસાન તરીકે ઉમેરાય છે.
2.લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ એ વહીવટી ખર્ચ છે.
Anonymous Quiz
38%
(A) માત્ર 1 સાચું છે
22%
(B) માત્ર 2 સાચું છે
31%
(C) 1 અને 2 બંને સાચા છે
8%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤6
નીચેના વિધાનો તપાસો
1.જો હવાલામાં 'અગાઉથી મળેલ આવક' હોય, તો તેની એક અસર પાકા સરવૈયામાં મિલકત-લેણા બાજુ થાય.
2.અગાઉથી મળેલ આવક જે-તે આવકમાંથી નફા-નુકસાન ખાતામાં બાદ થાય છે.
1.જો હવાલામાં 'અગાઉથી મળેલ આવક' હોય, તો તેની એક અસર પાકા સરવૈયામાં મિલકત-લેણા બાજુ થાય.
2.અગાઉથી મળેલ આવક જે-તે આવકમાંથી નફા-નુકસાન ખાતામાં બાદ થાય છે.
Anonymous Quiz
23%
(A) માત્ર 1 સાચું છે
36%
(B) WHITE માત્ર 2 સાચું છે
36%
(C) 1 અને 2 બંને સાચા છે
5%
(D) 1 અને 2 બંને ખોટા છે
નીચેના વિધાનો તપાસો
1.પાકું સરવૈયું એ ધંધાની ચોક્કસ સમયગાળા (Period) ની નફાકારકતા દર્શાવે છે.
2.પાકું સરવૈયું એ ધંધાની ચોક્કસ દિવસની આર્થિક સ્થિતિ (Financial Position) દર્શાવે છે.
1.પાકું સરવૈયું એ ધંધાની ચોક્કસ સમયગાળા (Period) ની નફાકારકતા દર્શાવે છે.
2.પાકું સરવૈયું એ ધંધાની ચોક્કસ દિવસની આર્થિક સ્થિતિ (Financial Position) દર્શાવે છે.
Anonymous Quiz
24%
(A) માત્ર 1 સાચું છે
51%
(B) માત્ર 2 સાચું છે
18%
(C) 1 અને 2 બંને સાચા છે
7%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤4
નીચેના વિધાનો તપાસો
1.કાચા સરવૈયામાં આપેલ '10% ની બેંક લોન' એ ગુપ્ત હવાલો સૂચવે છે, જેનું વ્યાજ ગણવું પડે.
2.જો લોનની તારીખ ન આપી હોય, તો આખા વર્ષનું વ્યાજ ગણવામાં આવે છે.
1.કાચા સરવૈયામાં આપેલ '10% ની બેંક લોન' એ ગુપ્ત હવાલો સૂચવે છે, જેનું વ્યાજ ગણવું પડે.
2.જો લોનની તારીખ ન આપી હોય, તો આખા વર્ષનું વ્યાજ ગણવામાં આવે છે.
Anonymous Quiz
13%
(A) માત્ર 1 સાચું છે
24%
(B) માત્ર 2 સાચું છે
61%
(C) 1 અને 2 બંને સાચા છે
3%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤5
પ્રશ્ન: નીચેના વિધાનો તપાસો
1.મેનેજરને 'કમિશન બાદ કર્યા પહેલાના' નફા પર કમિશન આપવાનું હોય ત્યારે નફાના સીધા ટકા લેવાય છે.
2.કમિશન એ ધંધા માટે ફાળવણી છે, ખર્ચ નથી.
1.મેનેજરને 'કમિશન બાદ કર્યા પહેલાના' નફા પર કમિશન આપવાનું હોય ત્યારે નફાના સીધા ટકા લેવાય છે.
2.કમિશન એ ધંધા માટે ફાળવણી છે, ખર્ચ નથી.
Anonymous Quiz
44%
(A) માત્ર 1 સાચું છે
21%
(B) માત્ર 2 સાચું છે
26%
(C) 1 અને 2 બંને સાચા છે
9%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤4
નીચેના વિધાનો તપાસો
1.પેટન્ટ, કોપીરાઈટ અને ટ્રેડમાર્ક એ અદ્રશ્ય પરંતુ ચાલુ મિલકતો છે.
2.પ્રાથમિક ખર્ચ (Preliminary Expenses) એ અવાસ્તવિક મિલકત (Fictitious Asset) છે.
1.પેટન્ટ, કોપીરાઈટ અને ટ્રેડમાર્ક એ અદ્રશ્ય પરંતુ ચાલુ મિલકતો છે.
2.પ્રાથમિક ખર્ચ (Preliminary Expenses) એ અવાસ્તવિક મિલકત (Fictitious Asset) છે.
Anonymous Quiz
22%
(A) માત્ર 1 સાચું છે
41%
(B) માત્ર 2 સાચું છે
29%
(C) 1 અને 2 બંને સાચા છે
7%
(D) 1 અને 2 બંને ખોટા છે
. નીચેના વિધાનો તપાસો
1. કાચા સરવૈયાની અંદર આપેલ 'ચૂકવવાનો બાકી પગાર' પાકા સરવૈયામાં મૂડી-દેવા બાજુ માત્ર એક જ વાર નોંધાશે.
2. કાચા સરવૈયાની અંદર આપેલી વિગતોની હંમેશા બે અસર થાય છે.
1. કાચા સરવૈયાની અંદર આપેલ 'ચૂકવવાનો બાકી પગાર' પાકા સરવૈયામાં મૂડી-દેવા બાજુ માત્ર એક જ વાર નોંધાશે.
2. કાચા સરવૈયાની અંદર આપેલી વિગતોની હંમેશા બે અસર થાય છે.
Anonymous Quiz
56%
(A) માત્ર 1 સાચું છે
21%
(B) માત્ર 2 સાચું છે
16%
(C) 1 અને 2 બંને સાચા છે
7%
(D) 1 અને 2 બંને ખોટા છે
નીચેના વિધાનો તપાસો
1.ઘસારાની રકમ વર્ષના અંતે નફા-નુકસાન ખાતે ઉધારવામાં આવે છે.
2.મિલકત વેચતા થયેલ નુકસાન વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય છે.
1.ઘસારાની રકમ વર્ષના અંતે નફા-નુકસાન ખાતે ઉધારવામાં આવે છે.
2.મિલકત વેચતા થયેલ નુકસાન વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય છે.
Anonymous Quiz
55%
(A) માત્ર 1 સાચું છે
14%
(B) માત્ર 2 સાચું છે
27%
(C) 1 અને 2 બંને સાચા છે
4%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤5
નીચેના વિધાનો તપાસો
1.રૂઢિચુસ્તતા કે સિદ્ધાંતની ભૂલો (Errors of Principle) શોધવા માટે ઉચકત ખાતું (Suspense Account) મદદ કરે છે.
2.ક્લાર્ક દ્વારા ૫૦૦ ને બદલે ૫૦૦૦ લખાઈ જાય તેને શરતચૂક કે હિસાબી ભૂલ (Error of Commission) કહેવાય.
1.રૂઢિચુસ્તતા કે સિદ્ધાંતની ભૂલો (Errors of Principle) શોધવા માટે ઉચકત ખાતું (Suspense Account) મદદ કરે છે.
2.ક્લાર્ક દ્વારા ૫૦૦ ને બદલે ૫૦૦૦ લખાઈ જાય તેને શરતચૂક કે હિસાબી ભૂલ (Error of Commission) કહેવાય.
Anonymous Quiz
19%
(A) માત્ર 1 સાચું છે
43%
(B) માત્ર 2 સાચું છે
32%
(C) 1 અને 2 બંને સાચા છે
6%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤5
નીચેના વિધાનો તપાસો
1.ખરીદનોંધ નો સરવાળો ઓછો ગણાયો હોય, તો તે દ્વિપક્ષીય ભૂલ છે.
2.ખાતાવહીમાં ખતવણી કરતી વખતે ખાતું બદલાઈ જાય પરંતુ બાજુ સાચી હોય તેને સિદ્ધાંતની ભૂલ કહેવાય.
1.ખરીદનોંધ નો સરવાળો ઓછો ગણાયો હોય, તો તે દ્વિપક્ષીય ભૂલ છે.
2.ખાતાવહીમાં ખતવણી કરતી વખતે ખાતું બદલાઈ જાય પરંતુ બાજુ સાચી હોય તેને સિદ્ધાંતની ભૂલ કહેવાય.
Anonymous Quiz
17%
(A) માત્ર 1 સાચું છે
52%
(B) માત્ર 2 સાચું છે
22%
(C) 1 અને 2 બંને સાચા છે
9%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤4
પ્રશ્ન: ઉચકત ખાતાની આખરી સ્થિતિ:
1. ભૂલ સુધારણા પછી જો ઉચકત ખાતું બંધ ન થાય, તો તેની બાકી પાકા સરવૈયામાં લઈ જવાય છે.
2. ઉપલક ખાતાની ઉધાર બાકી પાકા સરવૈયામાં મૂડી-દેવા બાજુ દર્શાવાય છે.
1. ભૂલ સુધારણા પછી જો ઉચકત ખાતું બંધ ન થાય, તો તેની બાકી પાકા સરવૈયામાં લઈ જવાય છે.
2. ઉપલક ખાતાની ઉધાર બાકી પાકા સરવૈયામાં મૂડી-દેવા બાજુ દર્શાવાય છે.
Anonymous Quiz
29%
(A) માત્ર 1 સાચું છે
32%
(B) માત્ર 2 સાચું છે
30%
(C) 1 અને 2 બંને સાચા છે
8%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤9
👉 પડતર હિસાબી પદ્ધતિ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
HISAB KITAB SERIES EP -07 | પડતર હિસાબી પદ્ધતિ | Accountant, Sub Accountant & Auditor
📲શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત ટોપિકવાઇઝ…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત ટોપિકવાઇઝ…
❤2
નીચેના વિધાનો તપાસો
1.બેંક સિલ્લકમેળ એ ખાતાવહીનો એક ભાગ છે અને તે ચોક્કસ વર્ષ માટે બને છે.
2.તે રોકડમેળના બેંક ખાતા અને પાસબુક વચ્ચેના તફાવતો શોધવા માટેનું પત્રક છે.
1.બેંક સિલ્લકમેળ એ ખાતાવહીનો એક ભાગ છે અને તે ચોક્કસ વર્ષ માટે બને છે.
2.તે રોકડમેળના બેંક ખાતા અને પાસબુક વચ્ચેના તફાવતો શોધવા માટેનું પત્રક છે.
Anonymous Quiz
15%
(A) માત્ર 1 સાચું છે
49%
(B) માત્ર 2 સાચું છે
31%
(C) 1 અને 2 બંને સાચા છે
5%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤4
નીચેના વિધાનો તપાસો
1.રોકડમેળ મુજબની બેંક સિલ્લક એટલે ઉધાર બાકી અને પાસબુક મુજબની બેંક સિલ્લક એટલે જમા બાજુ.
2.પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ (BOD).
1.રોકડમેળ મુજબની બેંક સિલ્લક એટલે ઉધાર બાકી અને પાસબુક મુજબની બેંક સિલ્લક એટલે જમા બાજુ.
2.પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ (BOD).
Anonymous Quiz
20%
(A) માત્ર 1 સાચું છે
17%
(B) માત્ર 2 સાચું છે
60%
(C) 1 અને 2 બંને સાચા છે
2%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤5
પ્રશ્ન: નીચેના વિધાનો તપાસો
1. બેંકે પાસબુકમાં ઉધારેલ બેંક ચાર્જીસ, રોકડમેળ મુજબની સિલ્લક શરૂઆત તરીકે લીધી હોય તો 'બાદ' (Minus) થશે.
2. ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ રોકડમેળની સિલ્લકમાંથી 'બાદ' થાય છે.
1. બેંકે પાસબુકમાં ઉધારેલ બેંક ચાર્જીસ, રોકડમેળ મુજબની સિલ્લક શરૂઆત તરીકે લીધી હોય તો 'બાદ' (Minus) થશે.
2. ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ રોકડમેળની સિલ્લકમાંથી 'બાદ' થાય છે.
Anonymous Quiz
44%
(A) માત્ર 1 સાચું છે
22%
(B) માત્ર 2 સાચું છે
27%
(C) 1 અને 2 બંને સાચા છે
7%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤2
નીચેના વિધાનો તપાસો
1.વેપારીએ લખેલો પરંતુ ચૂકવણી માટે રજૂ ન થયેલો ચેક સિલકમાં ઉમેરાય છે (જો રોકડમેળથી શરૂઆત હોય).
2.બેંકે મંજૂર કરેલ લોન પાસબુકમાં ઉધાર બાજુ નોંધાય છે.
1.વેપારીએ લખેલો પરંતુ ચૂકવણી માટે રજૂ ન થયેલો ચેક સિલકમાં ઉમેરાય છે (જો રોકડમેળથી શરૂઆત હોય).
2.બેંકે મંજૂર કરેલ લોન પાસબુકમાં ઉધાર બાજુ નોંધાય છે.
Anonymous Quiz
31%
(A) માત્ર 1 સાચું છે
33%
(B) માત્ર 2 સાચું છે
30%
(C) 1 અને 2 બંને સાચા છે
6%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤7
નીચેના વિધાનો તપાસો
1.વસૂલાત માટે મોકલેલ ચેક નકારાય ત્યારે બેંક પાસબુકમાં જમા કરે છે.
2.ચેક નકારાવાની માહિતી જ્યાં સુધી રોકડમેળમાં ન નોંધાય ત્યાં સુધી બંને વચ્ચે તફાવત રહે છે.
1.વસૂલાત માટે મોકલેલ ચેક નકારાય ત્યારે બેંક પાસબુકમાં જમા કરે છે.
2.ચેક નકારાવાની માહિતી જ્યાં સુધી રોકડમેળમાં ન નોંધાય ત્યાં સુધી બંને વચ્ચે તફાવત રહે છે.
Anonymous Quiz
13%
(A) માત્ર 1 સાચું છે
54%
(B) માત્ર 2 સાચું છે
28%
(C) 1 અને 2 બંને સાચા છે
5%
(D) 1 અને 2 બંને ખોટા છે
❤8
👉 પડતર હિસાબી પદ્ધતિ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
HISAB KITAB SERIES EP -08 | પડતર હિસાબી પદ્ધતિ | Accountant, Sub Accountant & Auditor
📲શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત ટોપિકવાઇઝ…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત ટોપિકવાઇઝ…
❤2