ACCOUNTANCY By Websankul
4.77K subscribers
11 photos
14 files
65 links
Download Telegram
નીચેના વિધાનોનો અભ્યાસ કરો:
1.રોકડમેળ એ મૂળભૂત ચોપડો અને ખાતાવહી બંનેની ગરજ સારે છે.
2.પેટા રોકડમેળમાં માત્ર ઉધાર વ્યવહારોની જ નોંધ થાય છે.
Anonymous Quiz
45%
(A) માત્ર 1 સાચું છે
13%
(B) માત્ર 2 સાચું છે
29%
(C) 1 અને 2 બંને સાચા છે
13%
(D) 1 અને 2 બંને ખોટા છે
👍65
નીચેના વિધાનો તપાસો
1.વેપારી વટાવ બાદ કર્યા પછીની ચોખ્ખી રકમ પર જ રોકડ વટાવ ગણવામાં આવે છે.
2.રોકડ વટાવની નોંધ હિસાબી ચોપડે થતી નથી.
Anonymous Quiz
63%
(A) માત્ર 1 સાચું છે
10%
(B) માત્ર 2 સાચું છે
22%
(C) 1 અને 2 બંને સાચા છે
5%
(D) 1 અને 2 બંને ખોટા છે
નીચેના વિધાનો તપાસો
1.મિલકતની રોકડ ખરીદીની નોંધ ખાસ આમનોંધ (Journal Proper) માં થાય છે.
2.ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે ઉધારચિઠ્ઠી (Debit Note) મોકલવામાં આવે છે.
Anonymous Quiz
19%
(A) માત્ર 1 સાચું છે
37%
(B) માત્ર 2 સાચું છે
37%
(C) 1 અને 2 બંને સાચા છે
7%
(D) 1 અને 2 બંને ખોટા છે
નીચેના વિધાનો તપાસો
1.ખાતાવહીને હિસાબી ચોપડાઓનો રાજા (King of Books) કહેવામાં આવે છે.
2.આમનોંધ પરથી ખાતાવહીમાં પ્રક્રિયા કરવાની ક્રિયાને 'બાકી કાઢવી' કહે છે.
Anonymous Quiz
45%
(A) માત્ર 1 સાચું છે
12%
(B) માત્ર 2 સાચું છે
39%
(C) 1 અને 2 બંને સાચા છે
4%
(D) 1 અને 2 બંને ખોટા છે
1
નીચેના વિધાનો તપાસો
1.નવું યંત્ર લાવવા માટે ચૂકવેલ ગોઠવણી મજૂરી એ મહેસૂલી ખર્ચ છે.
2.કારખાનાના લાયસન્સ મેળવવાનો ખર્ચ એ મૂડી ખર્ચ છે.
Anonymous Quiz
17%
(A) માત્ર 1 સાચું છે
44%
(B) માત્ર 2 સાચું છે
28%
(C) 1 અને 2 બંને સાચા છે
11%
(D) 1 અને 2 બંને ખોટા છે
નીચેના વિધાનો તપાસો
1.ચાલુ ધંધાના ખ્યાલ (Going Concern) મુજબ મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે.
2.નાણાકીય માપનના ખ્યાલ મુજબ ધંધાના કુશળ કર્મચારીઓની કિંમત પાકા સરવૈયામાં દર્શાવાય છે.
Anonymous Quiz
68%
(A) માત્ર 1 સાચું છે
8%
(B) માત્ર 2 સાચું છે
20%
(C) 1 અને 2 બંને સાચા છે
4%
(D) 1 અને 2 બંને ખોટા છે
1
નીચેના વિધાનો તપાસો
1. લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા' એ માલ-મિલકત ખાતાનો નિયમ છે.
2. ઘસારા ખાતું એ ઉપજ-ખર્ચ પ્રકારનું ખાતું છે.
Anonymous Quiz
11%
(A) માત્ર 1 સાચું છે
55%
(B) માત્ર 2 સાચું છે
27%
(C) 1 અને 2 બંને સાચા છે
7%
(D) 1 અને 2 બંને ખોટા છે
4
નીચેના વિધાનો તપાસો
1.આખર નોંધો (Closing Entries) હંમેશા ખાસ આમનોંધમાં લખવામાં આવે છે.
2.રોકડ ખરીદ-વેચાણની બાકી રહેલી અસરો ખાસ આમનોંધમાં જાય છે.
Anonymous Quiz
40%
(A) માત્ર 1 સાચું છે
24%
(B) માત્ર 2 સાચું છે
27%
(C) 1 અને 2 બંને સાચા છે
10%
(D) 1 અને 2 બંને ખોટા છે
4
Accountant, Class-III and Sub-Accountant/Sub Auditor, Class-III પરીક્ષાની તારીખ જાહેર...

અંદાજિત ઓક્ટોબરમાં પરીક્ષા લેવાશે...
👍47👏74🔥1
નીચેના વિધાનો તપાસો
1.કાચું સરવૈયું એ એક પત્રક (Statement) છે, ખાતું (Account) નથી.
2.કાચું સરવૈયું હંમેશા વર્ષના અંતે જ તૈયાર કરી શકાય, વચગાળામાં નહીં.
Anonymous Quiz
52%
(A) માત્ર 1 સાચું છે
10%
(B) માત્ર 2 સાચું છે
34%
(C) 1 અને 2 બંને સાચા છે
5%
(D) 1 અને 2 બંને ખોટા છે
5
નીચેના વિધાનો તપાસો
1.ઘસારા અનામત (Provision for Depreciation) ની બાકી હંમેશા કાચા સરવૈયામાં ઉધાર બાજુ હોય છે.
2.બેંક ઓવરડ્રાફ્ટ (BOD) ની બાકી કાચા સરવૈયામાં જમા બાજુ દર્શાવાય છે.
Anonymous Quiz
15%
(A) માત્ર 1 સાચું છે
42%
(B) માત્ર 2 સાચું છે
37%
(C) 1 અને 2 બંને સાચા છે
6%
(D) 1 અને 2 બંને ખોટા છે
1
નીચેના વિધાનો તપાસો
1.જો કાચા સરવૈયાની બહાર (હવાલામાં) આખર સ્ટોક હોય, તો તેની વેપાર ખાતામાં નોંધ થતી નથી.
2.જો કાચા સરવૈયાની અંદર આખર સ્ટોક આપેલો હોય, તો ખરીદી 'વ્યવસ્થિત ખરીદી' હશે.
Anonymous Quiz
20%
(A) માત્ર 1 સાચું છે
44%
(B) માત્ર 2 સાચું છે
20%
(C) 1 અને 2 બંને સાચા છે
16%
(D) 1 અને 2 બંને ખોટા છે
7
નીચેના વિધાનો તપાસો
1.કાચું સરવૈયું મળી જવું એ હિસાબો સંપૂર્ણ ભૂલરહિત હોવાનો આખરી પુરાવો છે.
2.વિસરાઈ ગયેલી ભૂલો (Errors of Omission) થી કાચા સરવૈયાના સરવાળાને કોઈ અસર થતી નથી.
Anonymous Quiz
16%
(A) માત્ર 1 સાચું છે
51%
(B) માત્ર 2 સાચું છે
22%
(C) 1 અને 2 બંને સાચા છે
12%
(D) 1 અને 2 બંને ખોટા છે
2
નીચેના વિધાનો તપાસો
1.મળેલ વટાવ અને રોકાણો પર મળવાનું બાકી વ્યાજ બંને જમા બાજુ દર્શાવાય છે.
2.લેણીહુંડીની બાકી ઉધાર હોય છે અને દેવીહુંડીની બાકી જમા હોય છે.
Anonymous Quiz
19%
(A) માત્ર 1 સાચું છે
32%
(B) માત્ર 2 સાચું છે
47%
(C) 1 અને 2 બંને સાચા છે
3%
(D) 1 અને 2 બંને ખોટા છે
નીચેના વિધાનો તપાસો
1.સરવાળાની પદ્ધતિ (Total Method) થી બનાવેલ કાચા સરવૈયાનો સરવાળો, આમનોંધના કુલ સરવાળા જેટલો જ થાય છે.
2.બાકીની પદ્ધતિ (Balance Method) વ્યવહારમાં સૌથી વધુ પ્રચલિત છે.
Anonymous Quiz
20%
(A) માત્ર 1 સાચું છે
39%
(B) માત્ર 2 સાચું છે
37%
(C) 1 અને 2 બંને સાચા છે
3%
(D) 1 અને 2 બંને ખોટા છે
નીચેના વિધાનો તપાસો
1.સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ કાચા સરવૈયામાં ઉધાર થાય છે.
2.પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ધંધાનો ખર્ચ હોવાથી કાચા સરવૈયામાં ઉધારાય છે.
Anonymous Quiz
17%
(A) માત્ર 1 સાચું છે
36%
(B) માત્ર 2 સાચું છે
35%
(C) 1 અને 2 બંને સાચા છે
12%
(D) 1 અને 2 બંને ખોટા છે
🤩1