⭕ 𝙿𝚂𝙸 & 𝙲𝙾𝙽𝚂𝚃𝙰𝙱𝙻𝙴 (𝙾𝙵𝙵𝙻𝙸𝙽𝙴 + 𝙾𝙽𝙻𝙸𝙽𝙴 ) 𝙷𝚈𝙱𝚁𝙸𝙳 𝙱𝙰𝚃𝙲𝙷 શરુ થવા જઈ રહી છે...
👉🏻 જે કોઈ મિત્રોને રજિસ્ટ્રેશન બાકી હોઈ તે આપેલ નંબર પર કોલ કરીને કરાવી શકો
☎️ 72268 50500
☎️ 72289 73500
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
• 𝗔𝗗𝗠𝗜𝗦𝗦𝗜𝗢𝗡 𝗢𝗣𝗘𝗡 •
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
📍વહેલા તે પહેલા : અત્યારેજ જોઈન કરો..
https://t.me/Kiswa_Official_Gandhinagar
👉🏻 જે કોઈ મિત્રોને રજિસ્ટ્રેશન બાકી હોઈ તે આપેલ નંબર પર કોલ કરીને કરાવી શકો
☎️ 72268 50500
☎️ 72289 73500
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
• 𝗔𝗗𝗠𝗜𝗦𝗦𝗜𝗢𝗡 𝗢𝗣𝗘𝗡 •
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
📍વહેલા તે પહેલા : અત્યારેજ જોઈન કરો..
https://t.me/Kiswa_Official_Gandhinagar
❤2
👮🏻♂️ પોલીસ ભરતીની મેદાનમાં પરસેવો પાડીને 'ખાખી' પહેરવાનું સપનું સેવનાર બે તેજસ્વી તારલાઓ આજે આપણી વચ્ચેથી વિદાય પામ્યા છે. આ સમાચાર સાંભળીને કિશ્વા એકેડેમી પરિવાર અત્યંત શોકમગ્ન છે.
💐 પોતાના પરિવારનું નામ રોશન કરવા અને રાજ્યની સેવા કરવા નીકળેલા આ વીરોને અમારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
💐 ॐ શાંતિ.. 🙏🕯
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://youtube.com/shorts/mjwFxVgq-uU?si=RB9RfsXDo4abUdpC
💐 પોતાના પરિવારનું નામ રોશન કરવા અને રાજ્યની સેવા કરવા નીકળેલા આ વીરોને અમારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
💐 ॐ શાંતિ.. 🙏🕯
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://youtube.com/shorts/mjwFxVgq-uU?si=RB9RfsXDo4abUdpC
🫡29❤11👏6
https://www.youtube.com/live/Kjww4sDidlE?si=jsfT2CI-lOCbsler
🟢 CCE ના RR જાહેર 2026
Live Lecture 🎥
ઝડપથી બધા લાઈવમાં જોડાઈ જાઓ....
🟢 CCE ના RR જાહેર 2026
Live Lecture 🎥
ઝડપથી બધા લાઈવમાં જોડાઈ જાઓ....
Youtube
- YouTube
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Kiswa Career Academy
https://www.youtube.com/live/Kjww4sDidlE?si=jsfT2CI-lOCbsler 🟢 CCE ના RR જાહેર 2026 Live Lecture 🎥 ઝડપથી બધા લાઈવમાં જોડાઈ જાઓ....
🟢 CCE ના RR જાહેર 2026
Live Lecture 🎥
ઝડપથી બધા લાઈવમાં જોડાઈ જાઓ....
Live Lecture 🎥
ઝડપથી બધા લાઈવમાં જોડાઈ જાઓ....
🔥6❤1👏1
🟢 AEIAT Exam 2026
Live Lecture 🎥
ઝડપથી બધા લાઈવમાં જોડાઈ જાઓ....
Live Lecture 🎥
ઝડપથી બધા લાઈવમાં જોડાઈ જાઓ....
❤11👍1
Kiswa Career Academy
https://www.youtube.com/live/oMNixiXHUeA?si=EbS0CuzeF7lTQ7-q
🟢 AEIAT Exam 2026
TET | TAT Special
Live Lecture 🎥
ઝડપથી બધા લાઈવમાં જોડાઈ જાઓ....
TET | TAT Special
Live Lecture 🎥
ઝડપથી બધા લાઈવમાં જોડાઈ જાઓ....
👍2❤1
🟢 AEIAT Exam 2026
TET | TAT Special
Live Lecture 🎥
ઝડપથી બધા લાઈવમાં જોડાઈ જાઓ....
TET | TAT Special
Live Lecture 🎥
ઝડપથી બધા લાઈવમાં જોડાઈ જાઓ....
👍6
📢મદદનીશ કેળવણી નિરીક્ષક (𝐀𝐄𝐈𝐀𝐓)
╭───────────────╮
🎥 𝐋𝐈𝐕𝐄 𝐁𝐀𝐓𝐂𝐇
┈───────────┈
╰┈➤ 🗓️ 6:00 PM to 10:00 PM
⭕ FEES : 5199/-
╰───────────────╯
★ 𝟐𝟏 𝐃𝐀𝐘 - 𝐂𝐑𝐀𝐒𝐇 𝐂𝐎𝐔𝐑𝐒𝐄 𝐏𝐑𝐄𝐋𝐈𝐌𝐒
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
➺ પ્રિલીમ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી
➺ વિષયવસ્તુ પર વિશેષ ભાર
➥ (પાર્ટ-2 : 150 માર્કનું ભારણ)
➺ પાર્ટ -2 : ભણો કાયદા અને શિક્ષણ
નિષ્ણાત પાસેથી...
➺ કાઝી સરની આગેવાની હેઠળ
અનુભવી ફેકલ્ટી...
☎️ 𝐌𝐨𝐫𝐞 𝐢𝐧𝐟𝐨 :
• 𝟗𝟓𝟏𝟎𝟐𝟑𝟓𝟏𝟕𝟐 | 𝟔𝟑𝟓𝟓𝟑𝟏𝟔𝟏𝟑𝟎
🖥️ APPLICATION:
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy
#TET #TAT
╭───────────────╮
🎥 𝐋𝐈𝐕𝐄 𝐁𝐀𝐓𝐂𝐇
┈───────────┈
╰┈➤ 🗓️ 6:00 PM to 10:00 PM
⭕ FEES : 5199/-
╰───────────────╯
★ 𝟐𝟏 𝐃𝐀𝐘 - 𝐂𝐑𝐀𝐒𝐇 𝐂𝐎𝐔𝐑𝐒𝐄 𝐏𝐑𝐄𝐋𝐈𝐌𝐒
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
➺ પ્રિલીમ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી
➺ વિષયવસ્તુ પર વિશેષ ભાર
➥ (પાર્ટ-2 : 150 માર્કનું ભારણ)
➺ પાર્ટ -2 : ભણો કાયદા અને શિક્ષણ
નિષ્ણાત પાસેથી...
➺ કાઝી સરની આગેવાની હેઠળ
અનુભવી ફેકલ્ટી...
☎️ 𝐌𝐨𝐫𝐞 𝐢𝐧𝐟𝐨 :
• 𝟗𝟓𝟏𝟎𝟐𝟑𝟓𝟏𝟕𝟐 | 𝟔𝟑𝟓𝟓𝟑𝟏𝟔𝟏𝟑𝟎
🖥️ APPLICATION:
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy
#TET #TAT
❤5
🇮🇳 Republic Day Special Offer🇮🇳
કિશ્વા લઈને આવ્યું છે
સર્વે વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર ઓફર...
➖➖➖➖➖➖
🔸𝟓𝟎% Discount
➖➖➖➖➖➖
KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
══════════════════
- પુસ્તક ખરીદવા માટે -
〰️〰️〰️〰️〰️〰️
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://kiswaedu.com/?srsltid=AfmBOorIIgV06TOYqVniHBOEld0cyAaT3G2IEzAhTXzCDpvaVIPgRzeh
કિશ્વા લઈને આવ્યું છે
સર્વે વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર ઓફર...
➖➖➖➖➖➖
🔸𝟓𝟎% Discount
➖➖➖➖➖➖
KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
══════════════════
- પુસ્તક ખરીદવા માટે -
〰️〰️〰️〰️〰️〰️
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://kiswaedu.com/?srsltid=AfmBOorIIgV06TOYqVniHBOEld0cyAaT3G2IEzAhTXzCDpvaVIPgRzeh
👏4❤2
🇮🇳 26મી જાન્યુઆરીનું મહત્વ ?
1. બંધારણનો અમલ
〰️ ભારત ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયું, પરંતુ તે સમયે દેશ પાસે પોતાનું બંધારણ નહોતું. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતનું પોતાનું બંધારણ (Constitution) અમલમાં આવ્યું.
〰️ આ સાથે જ ભારત એક સાર્વભૌમ અને લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.
2. 'પૂર્ણ સ્વરાજ'ની યાદમાં
〰️ ૨૬ જાન્યુઆરીની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી? તેની પાછળ એક ઐતિહાસિક કારણ છે:
〰️૧૯૩૦માં આ જ દિવસે (૨૬ જાન્યુઆરીએ) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બ્રિટિશ શાસન સામે 'પૂર્ણ સ્વરાજ' (સંપૂર્ણ આઝાદી)ની ઘોષણા કરી હતી.
〰️ આ ઐતિહાસિક દિવસનું મહત્વ જાળવી રાખવા માટે બંધારણ લાગુ કરવા માટે આ તારીખ પસંદ કરવામાં આવી હતી.
3. લોકશાહીનું ગૌરવ
〰️ આ દિવસથી ભારતનો વહીવટ બ્રિટિશ કાયદાઓને બદલે ભારતના પોતાના બંધારણ મુજબ થવા લાગ્યો.
〰️આ દિવસે ભારતને તેના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મળ્યા, જેમણે પ્રથમ વખત ધ્વજવંદન કર્યું હતું.
〰️ ઉજવણી કેવી રીતે થાય છે?
દિલ્હીમાં પરેડ: મુખ્ય કાર્યક્રમ દેશની રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથ (અગાઉનો રાજપથ) પર યોજાય છે.
〰️ અહીં ભારતીય સેનાની વિવિધ પાંખો પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ જોવા મળે છે.
〰️ધ્વજવંદન: ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તિરંગો ફરકાવવામાં આવે છે.
〰️રાષ્ટ્રીય સન્માન: આ દિવસે બહાદુરી પુરસ્કારો (પરમવીર ચક્ર, અશોક ચક્ર) અને પદ્મ પુરસ્કારોની પણ જાહેરાત કે વિતરણ કરવામાં આવે છે.
🍁 યાદ રાખવા જેવી બાબત: ૧૫ ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) એ બ્રિટિશ શાસનમાંથી મળેલી આઝાદીનો ઉત્સવ છે, જ્યારે ૨૬ જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ) એ આપણા પોતાના કાયદા અને લોકશાહીના અમલીકરણનો ઉત્સવ છે.
👉🏻 JOIN : KISWA CAREER ACADEMY
@Kiswa_Official_Gandhinagar
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1. બંધારણનો અમલ
〰️ ભારત ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયું, પરંતુ તે સમયે દેશ પાસે પોતાનું બંધારણ નહોતું. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતનું પોતાનું બંધારણ (Constitution) અમલમાં આવ્યું.
〰️ આ સાથે જ ભારત એક સાર્વભૌમ અને લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.
2. 'પૂર્ણ સ્વરાજ'ની યાદમાં
〰️ ૨૬ જાન્યુઆરીની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી? તેની પાછળ એક ઐતિહાસિક કારણ છે:
〰️૧૯૩૦માં આ જ દિવસે (૨૬ જાન્યુઆરીએ) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બ્રિટિશ શાસન સામે 'પૂર્ણ સ્વરાજ' (સંપૂર્ણ આઝાદી)ની ઘોષણા કરી હતી.
〰️ આ ઐતિહાસિક દિવસનું મહત્વ જાળવી રાખવા માટે બંધારણ લાગુ કરવા માટે આ તારીખ પસંદ કરવામાં આવી હતી.
3. લોકશાહીનું ગૌરવ
〰️ આ દિવસથી ભારતનો વહીવટ બ્રિટિશ કાયદાઓને બદલે ભારતના પોતાના બંધારણ મુજબ થવા લાગ્યો.
〰️આ દિવસે ભારતને તેના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મળ્યા, જેમણે પ્રથમ વખત ધ્વજવંદન કર્યું હતું.
〰️ ઉજવણી કેવી રીતે થાય છે?
દિલ્હીમાં પરેડ: મુખ્ય કાર્યક્રમ દેશની રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથ (અગાઉનો રાજપથ) પર યોજાય છે.
〰️ અહીં ભારતીય સેનાની વિવિધ પાંખો પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ જોવા મળે છે.
〰️ધ્વજવંદન: ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તિરંગો ફરકાવવામાં આવે છે.
〰️રાષ્ટ્રીય સન્માન: આ દિવસે બહાદુરી પુરસ્કારો (પરમવીર ચક્ર, અશોક ચક્ર) અને પદ્મ પુરસ્કારોની પણ જાહેરાત કે વિતરણ કરવામાં આવે છે.
🍁 યાદ રાખવા જેવી બાબત: ૧૫ ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) એ બ્રિટિશ શાસનમાંથી મળેલી આઝાદીનો ઉત્સવ છે, જ્યારે ૨૬ જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ) એ આપણા પોતાના કાયદા અને લોકશાહીના અમલીકરણનો ઉત્સવ છે.
👉🏻 JOIN : KISWA CAREER ACADEMY
@Kiswa_Official_Gandhinagar
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Telegram
Kiswa Career Academy
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
❤10🫡3