Kiswa Career Academy
39.8K subscribers
9.62K photos
197 videos
1.12K files
7.13K links
Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.
Download Telegram
રાષ્ટ્રપતિપદ ખાલી હોય, ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે?
Anonymous Quiz
81%
6 માસ
10%
30 દિવસ
6%
2 માસ
4%
1 વર્ષ
👍101
Give Synonym of : 'Final'
Anonymous Quiz
31%
Eventual
30%
Thrifty
31%
Asusing
7%
Hollow
👍42
👍41
After __________ her, we left for our home.
Anonymous Quiz
29%
seen
30%
see
24%
sawing
16%
seeing
🎉3👍1
📖 પુસ્તક વિશેષ....

📚 PSI PAPER - 2
(ગુજરાતી - અંગ્રેજી વર્ણનાત્મક) 📚
•========⊱◈✿◈⊰========•
      
            
🎟 BUY ONLINE :
CLICK HERE
  
🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL :
CLICK HERE
👍61
નીચેના પૈકી કોને કાંડા ઘડિયાળની શોધ કરી ?
Anonymous Quiz
12%
માર્ટિન કપૂર
24%
બ્રિગ્યુએટ
49%
જહોન વોકર
15%
વોલ્ટર હન્ટ
👍4
નીચેનામાંથી કયું યંત્ર અસત્ય બોલવામાં આવેલ કથનોને પકડી પાડે છે ?
Anonymous Quiz
37%
પોલીગ્રાફ
20%
મેગાફોન
37%
ડિક્ટોફોન
6%
એકપણ નહિ
👍9🔥2👏1
‘ઇતાઇ-ઇતાઇ’ રોગ કયા તત્ત્વથી થાય છે ?
Anonymous Quiz
24%
કૅડમિયમ
29%
સીસું
32%
આર્સેનિક
15%
મરક્યુરી
📖 પુસ્તક વિશેષ....

🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
            ✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️

       •===================•
             [બારમી આવૃત્તિ -2024]

ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
     માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...


🎟 BUY ONLINE : CLICK HERE

🔖 35% 📴

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍7
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌__________ તરીકે ઓળખાય છે.
Anonymous Quiz
5%
આધુનિક દરખાસ્ત
78%
ઑગસ્ટ દરખાસ્ત
13%
જાહેર દરખાસ્ત
4%
કોમી દરખાસ્ત
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?
Anonymous Quiz
26%
સરોજિની નાયડુ
19%
સરદાર વલ્લભભાઈ પટેલ
41%
જવાહરલાલ નહેરુ
13%
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
6🎉2
ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં અશ્પૃશ્યતા સમાપ્ત કરવાનું સૂચવે છે ?
Anonymous Quiz
5%
અનુચ્છેદ – 51
84%
અનુચ્છેદ – 17
9%
અનુચ્છેદ – 24
2%
અનુચ્છેદ – 15
👍8
👍8👏2
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું “રસ નિરુપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી” ?
Anonymous Quiz
8%
નાકર
39%
દયારામ
32%
ભાલણ
21%
પ્રેમાનંદ
👍84
📚ભારતનું બંધારણ અને રાજનીતિ📚
~ એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️
•───────────────•
[આવૃત્તિ - 2024]

👉ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
•───────────────•

🎟 BUY ONLINE :
CLICK HERE

🔖 35% Off

🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130

✜ FOLLOW OUR WHATS APP CHANNEL:
CLICK HERE
👍8