નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ?
Anonymous Quiz
11%
ગોધરા પરિષદ - 1917
13%
અસહકાર આંદોલન – 1920
17%
ધ્રોળ સત્યાગ્રહ - 1932
58%
આપેલ તમામ સાચાં છે.
👍16🔥3🤩2
ગોધરા પરિષદની બેઠક કોના અધ્યક્ષ સ્થાને મળી હતી ?
Anonymous Quiz
18%
બાલગંગાધર તિલક
31%
ગાંધીજી
31%
મુહમ્મદઅલી ઝીણા
19%
સરદાર પટેલ
👍21
ભારતના સ્વતંત્રતા સમયે વડોદરાના રાજવી કોણ હતા ?
Anonymous Quiz
21%
ફતેહસિંહ વાય. ગાયકવાડ
59%
પ્રતાપરાવસિંહ ગાયકવાડ
18%
કૃષ્ણકુમારસિંહ
2%
ડૉ. જીવરાજ મહેતા
👍11🥰1
કયા સત્યાગ્રહમાં ‘ભાગબટાઈ પદ્ધતિ દાખલ કરવાની માંગ કરવામાં આવી ?
Anonymous Quiz
15%
બરવાળા સત્યાગ્રહ
34%
માણસા સત્યાગ્રહ
40%
ખાખરેચી સત્યાગ્રહ
11%
બારડોલી સત્યાગ્રહ
👍20
ભારતની સ્વતંત્રતા સમયે સૌરાષ્ટ્રના રાજવીઓમાં કયું વિધાન અસત્ય છે ?
Anonymous Quiz
12%
જામનગર - રાજા દિગ્વિજયસિંહ
16%
ધ્રાંગધ્રા - મયુરધ્વજસિંહ
13%
ધ્રાંગધ્રા - મયુરધ્વજસિંહ
59%
આપેલ તમામ સત્ય છે
👍26👌2❤1👏1
📖 પુસ્તક વિશેષ....
🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️
•===================•
[બારમી આવૃત્તિ -2024]
➥ ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
🎟 BUY ONLINE : CLICK HERE
🔖 35% 📴
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130
✜ WHATSAPP CHANNEL : CLICK HERE
🏷 ગુજરાત જનરલ નૉલેજ - એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️
•===================•
[બારમી આવૃત્તિ -2024]
➥ ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
🎟 BUY ONLINE : CLICK HERE
🔖 35% 📴
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130
✜ WHATSAPP CHANNEL : CLICK HERE
👍11
કઈ સાલમાં ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના થઈ ?
Anonymous Quiz
28%
ઈ.સ. 746
18%
ઈ.સ. 740
50%
ઈ.સ. 942
4%
ઈ.સ. 940
👍14❤1
ગિરનાર શિલાલેખ લખાવનાર ગુપ્તવંશના રાજાનું નામ જણાવો.
Anonymous Quiz
9%
રુદ્રદામા
20%
અશોક
47%
સ્કંદગુપ્ત
24%
આપેલ તમામ
👍13👏4
ગુજરાતની અસ્મિતામાં વૃદ્ધિ કરનાર રાજવી કોણ ?
Anonymous Quiz
7%
મુળરાજ સોલંકી
62%
સિદ્ધરાજ જયસિંહ
27%
કુમારપાળ સોલંકી
3%
ચંદ્રગુપ્ત
👍14🆒2🔥1👏1
ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
Anonymous Quiz
10%
કુમારપાળ
69%
સામંત સિંહ
18%
વિસલદેવ
3%
સ્કંદગુપ્ત
👍13👌4
ગુજરાતમાં સૌપ્રથમ ‘ગ્લોબલ ઇન્વેસ્ટમૅન્ટસમિટી’ ની શરૂઆત કોના સમયમાં થઈ હતી ?
Anonymous Quiz
16%
શંકરસિંહ વાઘેલા
41%
કેશુભાઈ પટેલ
14%
સુરેશ મહેતા
30%
નરેન્દ્રભાઈ મોદી
👍15🆒4❤1
📚ભારતનું બંધારણ અને રાજનીતિ📚
~ એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️
•───────────────•
[આવૃત્તિ - 2024]
👉ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
•───────────────•
🎟 BUY ONLINE : CLICK HERE
🔖 35% Off
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130
✜ FOLLOW OUR WHATS APP CHANNEL: CLICK HERE
~ એક અભ્યાસ
✍️ ડૉ. શહેઝાદ કાઝી ✍️
•───────────────•
[આવૃત્તિ - 2024]
👉ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય પુસ્તક...
•───────────────•
🎟 BUY ONLINE : CLICK HERE
🔖 35% Off
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9510235172 I 6355316130
✜ FOLLOW OUR WHATS APP CHANNEL: CLICK HERE
👍7
અમરેલી જિલ્લામાં ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
Anonymous Quiz
53%
સરકલા
11%
નનામો ડુંગર
25%
આભપરા
10%
લીલીયો ડુંગર
👍15
કયા જિલ્લામાંથી મળી આવતા કૅલ્સાઇટ ખનીજના જથ્થાને ‘પનાલા ડિપોઝીટ’ તરીકે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
24%
જૂનાગઢ
35%
કચ્છ
31%
બનાસકાંઠા
9%
ગીરસોમનાથ
👍15
‘મહાગુજરાતનો જંગ’ પુસ્તકના લેખકનું નામ જણાવો.
Anonymous Quiz
10%
સ્વામી આનંદ
60%
રસિકલાલ પરીખ
19%
શિવકુમાર જોષી
11%
યશપાલ પરીખ
👍17👏1
એરંડાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ?
Anonymous Quiz
4%
નવમું
73%
પ્રથમ
19%
બીજું
3%
છઠ્ઠું
👍20
આઝાદી પછી દેશી રજવાડાઓમાં સૌપ્રથમ પોતાનું રાજ્ય દેશને અર્પણ કરનાર રાજવી કોણ હતા ?
Anonymous Quiz
12%
સયાજીરાવ ગાયકવાડ
75%
કૃષ્ણકુમારસિંહજી
8%
જામરણજિતસિંહ
4%
ભાવસિંહજી
👍27