WebSankul Surat
2.79K subscribers
2.19K photos
17 videos
558 files
1.58K links
Download Telegram
ભાવવિલાસ પેલેસ ક્યાં આવેલું છે
Anonymous Quiz
11%
અમરેલી
27%
જુનાગઢ
56%
ભાવનગર
7%
જામનગર
બુશી નદી ભારતના કયા રાજ્યમાં આવેલી છે
Anonymous Quiz
8%
ગુજરાત
41%
મધ્યપ્રદેશ
28%
ઉત્તર પ્રદેશ
23%
તેલંગણા
2
🔆 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની આવશ્યકતા તપાસવા તથા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજનાબેન દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યની સમિતિની રચના કરવાના નિર્ણયની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી...

સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે; અભ્યાસ બાદ રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના અમલ બાબતે યોગ્ય નિર્ણય કરવામાં આવશે...

માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારાનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે : મુખ્યમંત્રીશ્રી
રાષ્ટ્રીય મહિલા આયોગ શું છે?


🔆NCW હિંસા, ભેદભાવ, ઉત્પીડન અથવા તેમના અધિકારોથી વંચિતતાનો ભોગ બનેલી મહિલાઓની ફરિયાદો પણ મેળવે છે અને તપાસ કરે છે .

🔆રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ ભારતમાં મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા અને પ્રોત્સાહન આપવા માટે  રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990 હેઠળ 1992 માં સ્થપાયેલ એક સ્વાયત્ત અને વૈધાનિક સંસ્થા છે.
કમિશનમાં અધ્યક્ષ :

5 સભ્યો અને એક સભ્ય-સચિવનો સમાવેશ થાય છે જે કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવે છે .

મુદત:

અધ્યક્ષ અને દરેક સભ્ય ત્રણ વર્ષના સમયગાળા માટે હોદ્દો સંભાળશે .
👍1
🔆 ખીર ભવાનીનો મેળો

📍 સંદર્ભ
આ મેળો જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના તુલમુલ્લા ગામમાં સ્થિત ખીર ભવાની મંદિરમાં જ્યેષ્ઠા અષ્ટમીના દિવસે કાશ્મીરી પંડિતો દ્વારા ઉજવવામાં આવે છે.

🔆 ખીર ભવાની મેળા વિશે
અમરનાથ યાત્રા પછી કાશ્મીરમાં સૌથી મોટો હિન્દુ ધાર્મિક મેળાવડો.
આ વાર્ષિક મેળો ખીર ભવાની વોટરફોલ પાસે યોજાય છે, જે રંગ બદલવાની તેની અનન્ય ક્ષમતા માટે પ્રખ્યાત છે.
દેવી માતાને શ્રદ્ધાંજલિ તરીકે ભક્તો ધોધ પર ખીર (દૂધ અને ચોખાની ખીર) અર્પણ કરે છે.

ઐતિહાસિક ઉલ્લેખ:

રાજતરંગિની (કલ્હાના): તુલમુલા ધોધનો ઉલ્લેખ ભેજવાળી અને પૂરની સંભાવનાવાળા વિસ્તાર તરીકે થાય છે.
ભૃગુ સંહિતા અને આઈન-એ-અકબરીઃ આ ધોધ 100 વીઘા જમીનમાં ફેલાયેલો હોવાનું કહેવાય છે, જે ઉનાળામાં ભેજવાળી જમીનમાં ઢંકાઈ જતો હતો.
📍 ખીર ભવાની મંદિર, શ્રીનગર
મહારાજા પ્રતાપ સિંહે આ મંદિર 1912માં બંધાવ્યું હતું અને બાદમાં મહારાજા હરિ સિંહે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
શ્રીનગરથી 30 કિમીના અંતરે આવેલું છે.
મંદિરની અધ્યક્ષતા દેવી: દેવી રાગ્ન્યા (રાગ્ન્યા) દેવી, જેને મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે.
વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા દેશો

1. રશિયા

(એશિયા, યુરોપ ખંડ)

વિસ્તાર ચો.કી.મી. ,70,75,200

2.કેનેડા (ઉત્તર અમેરિકા ખંડ)

વિસ્તાર ચો.કી.મી. 99,84,670

3.અમેરિકા (ઉત્તર અમેરિકા ખંડ)

વિસ્તાર ચો.કી.મી. 96,26,091.

4. ચીન (એશિયા ખંડ)

વિસ્તાર ચો.કી.મી. 95,96,960

5.બ્રાઝિલ (દક્ષિણ અમેરિકા ખંડ)

વિસ્તાર ચો.કી.મી. 85,11,965

6. ઓસ્ટ્રેલિયા (ઓસ્ટ્રેલીયા)

વિસ્તાર ચો.કી.મી. 76,86,850

7.ભારત (એશિયા ખંડ)

વિસ્તાર ચો.કી.મી. 32,87,263

8. આર્જેન્ટિના (દક્ષિણ અમેરિકા ખંડ)

વિસ્તાર ચો.કી.મી. 27,76,654

9. કઝાકિસ્તાન (એશિયા)

વિસ્તાર ચો.કી.મી. 27,17,300

10. સુદાન (આફ્રિકા ખંડ)

વિસ્તાર ચો.કી.મી.18,86,068


આવી જ બીજી માહિતી માટે આપણી ચેનલમાં જોડાયેલા રહો અને તમારા મિત્રોને જોઈન કરો👇
https://t.me/websankul_surat
ભારતના અંતિમ બિંદુઓ

ઉત્તર:ઈન્દિરા કોલ (જમ્મુ કશ્મીર)

દક્ષિણ:ઈન્દિરા પોઈન્ટ (ગ્રેટ નિકોબાર ટાપુ)

જૂનું નામ : પિગમેલિયન પોઈન્ટ

મુખ્ય ભૂમિ : કેપ કેમોરિન (કન્યાકુમારી, તમિલનાડુ)

પૂર્વ:વાલોંગુ (બેન્ઝોવ જિલ્લો, અરુણાચલપ્રદેશ)


પશ્ચિમ :સરકીક (કચ્છ જિલ્લો, ગુજરાત)
ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતના 5 સૌથી મોટા રાજ્યો

1. રાજસ્થાન 342239 ચો કીમી

2. મધ્યપ્રદેશ 308252 ચો કીમી

3. મહારાષ્ટ્ર 307713 ચો કીમી

4.ઉત્તરપ્રદેશ 240928 ચો કીમી

5. ગુજરાત 196024 ચો કીમી
ભારત સંબંધિત કેટલાંક મહત્વના તથ્યો

ક્ષેત્રફળ: 32,87,263

અક્ષાંશ : 8° 4' ઉત્તર અક્ષાંશ થી 37° 6' ઉત્તર અક્ષાંશ

રેખાંશ: 68° 7' પૂર્વ રેખાંશ થી 97 25' પૂર્વ રેખાંશ

પ્રમાણ સમય રેખા : 82° 30' પૂર્વ રેખાંશ (ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાંથી પસાર થાય છે.)

રાજ્યો : 28

કેન્દ્રશાસિત પ્રદેશ : 8

જમીન સરહદ : 15106.7 km

દરિયાઈ સરહદ : 6100 KM (7,516.6 કિ.મી. અંદમાન નિકોબાર તથા લક્ષદ્વીપ સાથે)

વિશ્વના કુલ ક્ષેત્રફળમાં હિસ્સો: 2.42%
👍2
ચર્ચામાં જોવા મળતી "ગુનેરી ઇંનલેન્ડ મેગ્રુવ હેરિટેજ સાઈટ"ક્યા રાજ્ય ની પ્રથમ બાયોડાઈવસીટી હેરિટેજ સાઈટ છે.?
IMP 👿
Anonymous Quiz
11%
કર્ણાટક
40%
આંધ્રપ્રદેશ
24%
કેરળ
25%
ગુજરાત
👍2
નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે?
Anonymous Quiz
33%
તિસ્તા
30%
કોચી
26%
ગંડક
11%
શારદા
'મેક ઇન ઇન્ડિયા' પહેલને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી AI મોડેલ્સ બનાવવા માટે, Yottaa ડેટા સર્વિસીસે ભારતનું પ્રથમ સોવરિન B2C જનરેટિવ AI ચેટબોટ રજૂ કર્યું છે.

ડીપસીકના ઓપન-સોર્સ એઆઈ મોડેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ, 'માયશક્તિ' સંપૂર્ણપણે ભારતીય સર્વર્સ પર સંપૂર્ણ ડેટા સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે કાર્ય કરે છે. આ લોન્ચિંગ કેન્દ્રીય રેલ્વે અને ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં શેર કરેલા વિચારને અનુરૂપ છે, જેમાં તેમણે કહ્યું હતું કે ભારત આગામી છ મહિનામાં પોસાય તેવા ભાવે પોતાનું સલામત અને સ્વદેશી AI મોડેલ લોન્ચ કરી શકે છે.
'માયશક્તિ' એક સંપૂર્ણપણે આત્મનિર્ભર AI ચેટબોટ છે, જે દેશમાં સ્થિત સર્વર્સ પરના તમામ ઓપન-સોર્સ અને ભાગીદાર ડેટાને પ્રોસેસ કરે છે. યોટ્ટાની એક ટીમે માત્ર ચાર દિવસમાં 'માયશક્તિ' વિકસાવી અને તેના NM1 ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડીપસીક મોડેલનો ઉપયોગ કર્યો. આ ચેટબોટ H100 GPU ના 16 નોડ્સ સાથે અદ્યતન સેટઅપ પર ચાલે છે, જેમાં કુલ 128 H100 GPU છે, જે તેને એક શક્તિશાળી અને અસરકારક AI સાધન બનાવે છે.
આસામ સરકારે તિન્સુકિયા જિલ્લામાં ત્રણ પ્રસ્તાવિત અનામત જંગલો - તાલપથર, મોહંગપથર અને દુઆર્મરા - ને ડિનોટિફાઇ કરવાનો નિર્ણય લીધો છે

જેથી 20,000 થી વધુ રહેવાસીઓને જમીનના અધિકારો મળી શકે. આ વિસ્તારોને હવે મહેસૂલ ગામોમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેનાથી રહેવાસીઓ માટે કાયદેસર જમીન માલિકી સુનિશ્ચિત થશે
શાબાશ ગુજરાત...!!

ઉત્તરાખંડ ખાતે આયોજિત 38મી નેશનલ ગેમ્સના એક જ એડિશનમાં 7 મેડલ જીતીને આર્યન નેહરાએ ગુજરાતના સ્પોર્ટ્સ જગતમાં રચ્યો ઇતિહાસ...

સ્વિમર આર્યન નેહરા હાલ શક્તિદૂત યોજના અંતર્ગત અમેરિકાની યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા ખાતે કોચ Anthony Nestyના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મેળવી રહ્યા છે...
👍3
રાશિદ ખાન T20 ક્રિકેટમાં વિશ્વનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર

મંગળવારે રાત્રે પર્લ રોયલ્સ સામે SA 20 માં MI કેપ ટાઉન તરફથી રમતી વખતે તેણે આ સિદ્ધિ મેળવી છે. તેમણે ડ્યુનિથ વેલ્સને ક્લીન બોલ્ડ કરીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.


રાશિદ ખાને ડ્વેન બ્રાવોને પાછળ છોડી દીધો છે, જેમણે સપ્ટેમ્બર 2024 માં નિવૃત્તિ લીધી ત્યારે આ ફોર્મેટમાં 631 વિકેટ લીધી હતી. હવે રાશિદના નામે T20 ક્રિકેટમાં 632 વિકેટ છે. સુનીલ નારાયણ (574) યાદીમાં ત્રીજા, ઇમરાન તાહિર (531) ચોથા, શાકિબ અલ હસન (492) પાંચમા અને આન્દ્રે રસેલ (466) છઠ્ઠા ક્રમે છે.
♻️ આતરરાષ્ટ્રીય દિવસ પરના પ્રશ્નો ♻️
━━━━━━━━━━━━━━━━━━
1. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ જુન

2. અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ જુન

3. વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૭ એપ્રિલ

4. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૬ ઓકટોબર

5. વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૦ ડીસેમ્બર

6. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧ ડીસેમ્બર

7. વિશ્વ કેસર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૪ ફ્રેબુઆરી

8. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૩ ફ્રેબુઆરી

9. અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ માર્ચ

10. વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩ માર્ચ

11. અંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ માર્ચ

12. વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૨ માર્ચ

13. વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૫ એપ્રિલ

14. વિશ્વ રફ્તદાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૪ જુન

15. વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ જુન

16. વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૦ જુન

17. વિશ્વ જન સંખ્યા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૧ જુલાઈ

18. વિશ્વ મિત્રતા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩૦ જુલાઈ

19. અંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૨ ઓગસ્ટ

20. અંતરરાષ્ટ્રીય જનતંત્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૫ સપ્ટેમ્બર

21. વિશ્વ પર્યટન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૭ સપ્ટેમ્બર

22. અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ સપ્ટેમ્બર

23. વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ ઓકટોબર

24. વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૩ માર્ચ

25. વિશ્વ થિયેટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૭ માર્ચ

26. વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ માર્ચ

27. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૩ એપ્રિલ

28. વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૮ જુલાઈ

29. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૯ ઓગસ્ટ

30. વિશ્વ ધુમ્રપાન નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૩૧ મેં

31. વિશ્વ પોસ્ટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૯ ઓક્ટોમ્બર

32. વિશ્વ પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૫ મેં

33. વિશ્વ પોલીયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ ઓકટોબર

34. વિશ્વ બાલશ્રમ નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૨ જુન

35. વિશ્વ વિરાસત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૮ એપ્રિલ

36. વિશ્વ શાંતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ સપ્ટેમ્બર

37. વિશ્વ સંગીત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ જુન

38. વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - મેં મહિના ના પ્રથમ રવિવારે

39. વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૦ જાન્યુઆરી
👍5