76મા પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ઝળક્યું દાહોદનું હીર
દિલ્હી ખાતે યોજાયેલા 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદના આંગણવાડી કાર્યકર્તા શ્રી હિરલબેન ભટ્ટને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર ગુજરાતમાંથી લગભગ 12 જેટલા આંગણવાડી બહેનોની યાદીમાં દાહોદ જિલ્લામાંથી હિરલબેન ભટ્ટની પસંદગી કરાઈ.
નોંધનીય છે કે, હિરલબેન ભટ્ટ વર્ષ 2017થી દાહોદમાં આવેલ દેસાઈ વાડા, ઘાંચીવાડા-3 આંગણવાડીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.
દિલ્હી ખાતે યોજાયેલા 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદના આંગણવાડી કાર્યકર્તા શ્રી હિરલબેન ભટ્ટને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર ગુજરાતમાંથી લગભગ 12 જેટલા આંગણવાડી બહેનોની યાદીમાં દાહોદ જિલ્લામાંથી હિરલબેન ભટ્ટની પસંદગી કરાઈ.
નોંધનીય છે કે, હિરલબેન ભટ્ટ વર્ષ 2017થી દાહોદમાં આવેલ દેસાઈ વાડા, ઘાંચીવાડા-3 આંગણવાડીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ કયા ગ્રુપમાં રજૂ કરવામાં આવે છે
Anonymous Quiz
9%
માત્ર લોકસભામાં
46%
માત્ર રાજ્યસભામાં
24%
બંને ગૃહ પૈકી કોઈ પણ ગ્રુહમાં નહીં
21%
બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં
એટની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે છે
Anonymous Quiz
17%
ફક્ત સર્વોચ્ચ અદાલત
28%
ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતમાં
8%
સેશન્સ કોર્ટની ઉપરના દરજાની અદાલત
46%
ભારત પ્રદેશની તમામ અદાલતમાં
દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે
Anonymous Quiz
19%
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક
63%
ભારતના એટર્ની જનરલ
16%
ભારતના એડવોકેટ જનરલ
2%
ભારતના સોલીસીટર જનરલ
રાજ્યસભાનું વિસર્જન કરી શકાતો નથી તેમ છતાં;..
Anonymous Quiz
69%
દર બીજા વર્ષના અંતે 1/3 સભ્યો નિવૃત થાય છે
11%
દર વર્ષના અંતે 1/5સભ્યો નિવૃત થાય છે
9%
દર તીજા વર્ષના અંતે 1/4સભ્યો નિવૃત્ત થાય છે
11%
દર પાંચ વર્ષના અંતે 1 / 2 સભ્યો નિવૃત્ત થાય છે
ભારતના એટર્ની જનરલ તરીકે રાષ્ટ્રપતિ કોને નિમિ શકે છે
Anonymous Quiz
17%
સંસદ દ્વારા ભલામણ કરેલા વ્યક્તિને
20%
ભારત સરકારના વિવિધ મંત્રાલય દ્વારા ભલામણ કરેલા વ્યક્તિને
14%
ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા પસંદ કરવામાં આવેલા વ્યક્તિને
49%
ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયમૂર્તિ થવાની લાયકાત ધરાવતી વ્યક્તિને
☀️ગુજરાતની પ્રથમ 'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ જાહેર:-
- બાયોડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે
ગુજરાતની વધુ એક સિદ્ધિ
• કચ્છના ગુનેરી ગામનો 32 હેક્ટરથી વધુ વિસ્તાર ગુજરાતની પ્રથમ 'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ તરીકે જાહેર.
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગુનેરી સ્થિત 'ઇનલેન્ડ મૅન્ગ્રોવ ગુનેરી" સાઈટને "બાર્યોડાયવર્સિટી ડેરિટેજ સાઈટ" તરીકે જાહેર કરાઈ
ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડના મૅનેજમેન્ટ પ્લાન થકી ફ્લોરા અને ફૌનાનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે.
- બાયોડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે
ગુજરાતની વધુ એક સિદ્ધિ
• કચ્છના ગુનેરી ગામનો 32 હેક્ટરથી વધુ વિસ્તાર ગુજરાતની પ્રથમ 'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ તરીકે જાહેર.
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગુનેરી સ્થિત 'ઇનલેન્ડ મૅન્ગ્રોવ ગુનેરી" સાઈટને "બાર્યોડાયવર્સિટી ડેરિટેજ સાઈટ" તરીકે જાહેર કરાઈ
ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડના મૅનેજમેન્ટ પ્લાન થકી ફ્લોરા અને ફૌનાનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે.
📍પ્રધાન મંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન).
-વડા પ્રધાને પ્રધાન મંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જાનમન) હેઠળ પ્રોજેક્ટ્સનો પાયો પણ મૂક્યો.
આ પ્રોજેક્ટ્સ, ₹ 1,360 કરોડથી વધુની કિંમતના, માર્ગ કનેક્ટિવિટીમાં સુધારો કરવા, આંગણવાડિસ અને બહુવિધ કેન્દ્રો બાંધવા અને શાળાના છાત્રાલયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
-વડા પ્રધાને પ્રધાન મંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જાનમન) હેઠળ પ્રોજેક્ટ્સનો પાયો પણ મૂક્યો.
આ પ્રોજેક્ટ્સ, ₹ 1,360 કરોડથી વધુની કિંમતના, માર્ગ કનેક્ટિવિટીમાં સુધારો કરવા, આંગણવાડિસ અને બહુવિધ કેન્દ્રો બાંધવા અને શાળાના છાત્રાલયો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આર્થિક સર્વેક્ષણ 2024-25નો સારાંશ
- નાણાકીય વર્ષ 2026માં ભારતનો GDP 6.3 થી 6.8 ટકાની વચ્ચે વધવાની અપેક્ષા.
- નાણાકીય વર્ષ 2025 દરમિયાન વાસ્તવિક GDP 6.4 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું, જે તેના દાયકાના સરેરાશની નજીક છે.
- નાણાકીય વર્ષ 2025 દરમિયાન વાસ્તવિક GVA 6.4 ટકા વધવાનું અનુમાન.
- જુલાઈથી નવેમ્બર 2024 સુધીમાં મૂડીખર્ચમાં 8.2 ટકાના દરે વધારો થયો અને હજુ પણ વધુ ગતિ પકડાશે તેવી અપેક્ષા.
- એપ્રિલથી ડિસેમ્બર 2024 સુધીમાં છૂટક ફુગાવા દર હળવો થઈને 4.9 ટકા સુધી પહોંચ્યો.
- નાણાકીય વર્ષ 2026માં ભારતનો ઉપભોક્તા ભાવ ફુગાવો લગભગ 4 ટકાના લક્ષ્ય સાથે સુસંગત રહેશે.
- એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન એકંદર નિકાસમાં 6.0 ટકા (વાર્ષિક ધોરણે) વધારો.
- નાણાકીય વર્ષ 2025ના એપ્રિલથી નવેમ્બર દરમિયાન ભારતની સેવા નિકાસ વૃદ્ધિ 12.8 ટકા વધી, જે નાણાકીય વર્ષ 2024માં 5.7 ટકા રહી હતી.
- નાણાકીય વર્ષ 2024ના પ્રથમ આઠ મહિના દરમિયાન કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) 47.2 અબજ ડૉલર હતું.
જે વધીને નાણાકીય વર્ષ 2025ના સમાન સમયગાળા દરમિયાન 55.6 અબજ ડૉલર થયું, જે વાર્ષિક ધોરણે 17.9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
- ડિસેમ્બર 2024ના અંત સુધીમાં વિદેશી હુંડિયામણ ભંડાર USD 640.3 અબજ હતો, જે 10.9 મહિનાની આયાત અને લગભગ 90 ટકા બાહ્ય ઋણને આવરી લેવા માટે પૂરતું ભંડોળ છે.
- ડિસેમ્બર 2024માં સૌર અને પવન ઉર્જામાં ક્ષમતાના ઉમેરામાં વાર્ષિક ધોરણે 15.8 ટકાનો વધારો થયો.
- ડિસેમ્બર 2024ના અંતમાં GDP ગુણોત્તરની સામે BSE શેરબજારનું કુલ મૂડીકરણ 136 ટકા હતું, જે ચીન (65 ટકા) અને બ્રાઝિલ (37 ટકા) કરતાં ઘણું વધારે છે.
- આર્થિક સર્વેક્ષણમાં આર્થિક વિકાસને વેગ આપવા માટે અને તેને ટકાવી રાખવા માટે નિયમનમાંથી મુક્તિની હિમાયત કરવામાં આવી.
- ઉચ્ચ વિકાસ દર જાળવી રાખવા માટે આગામી બે દાયકામાં માળખાગત સુવિધાઓમાં રોકાણમાં સતત વધારો કરવો જરૂરી છે.
- MSMEને ઇક્વિટી ભંડોળ પૂરું પાડવા માટે રૂપિયા 50,000 કરોડના આત્મનિર્ભર ભારત ભંડોળની શરૂઆત
નાણાકીય વર્ષ 2025માં કૃષિ ક્ષેત્રમાં 3.8 ટકાના દરે વૃદ્ધિ થશે તેવી અપેક્ષા છે.
- વર્ષ 2024 માટે ખરીફ ખાદ્યાન્નનું ઉત્પાદન 1647.05 લાખ મેટ્રિક ટન સુધી પહોંચવાનું અનુમાન છે, જે પાછલા વર્ષની સરખામણીએ 89.37 લાખ મેટ્રિક ટનની વૃદ્ધિ દર્શાવે છે.
- કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિના મુખ્ય પ્રેરકો બાગાયત, પશુધન અને માછીમારી છે
નાણાકીય વર્ષ 2025માં ઔદ્યોગિક ક્ષેત્રમાં 6.2 ટકાના દરે વૃદ્ધિ રહેવાનું અનુમાન.
- નાણાકીય વર્ષ 2021 અને નાણાકીય વર્ષ 2025 સુધીમાં સામાજિક સેવાઓ પાછળના ખર્ચમાં 15 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર નોંધાયો છે.
-સરકારી આરોગ્ય ખર્ચ 29.0 ટકાથી વધીને 48.0 ટકા સુધી પહોંચી ગયો; કુલ આરોગ્ય ખર્ચમાં થતા વધારાના ખર્ચનો હિસ્સો નાણાકીય વર્ષ 2015 અને નાણાકીય વર્ષ 2022 વચ્ચે 62.6 ટકાથી ઘટીને 39.4 ટકા સુધી આવી ગયો.
- 2023-24 (જુલાઈથી જૂન) દરમિયાન બેરોજગારી દર ઘટીને 3.2 ટકા થયો, જે 2017-18 (જુલાઈથી જૂન)માં 6.0 ટકા નોંધવામાં આવ્યો હતો.
AIના કારણે પ્રતિકૂળ સામાજિક અસરો ઘટાડવા માટે સરકાર, ખાનગી ક્ષેત્ર અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે સહયોગપૂર્ણ પ્રયાસો જરૂરી છે.
- નાણાકીય વર્ષ 2026માં ભારતનો GDP 6.3 થી 6.8 ટકાની વચ્ચે વધવાની અપેક્ષા.
- નાણાકીય વર્ષ 2025 દરમિયાન વાસ્તવિક GDP 6.4 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું, જે તેના દાયકાના સરેરાશની નજીક છે.
- નાણાકીય વર્ષ 2025 દરમિયાન વાસ્તવિક GVA 6.4 ટકા વધવાનું અનુમાન.
- જુલાઈથી નવેમ્બર 2024 સુધીમાં મૂડીખર્ચમાં 8.2 ટકાના દરે વધારો થયો અને હજુ પણ વધુ ગતિ પકડાશે તેવી અપેક્ષા.
- એપ્રિલથી ડિસેમ્બર 2024 સુધીમાં છૂટક ફુગાવા દર હળવો થઈને 4.9 ટકા સુધી પહોંચ્યો.
- નાણાકીય વર્ષ 2026માં ભારતનો ઉપભોક્તા ભાવ ફુગાવો લગભગ 4 ટકાના લક્ષ્ય સાથે સુસંગત રહેશે.
- એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન એકંદર નિકાસમાં 6.0 ટકા (વાર્ષિક ધોરણે) વધારો.
- નાણાકીય વર્ષ 2025ના એપ્રિલથી નવેમ્બર દરમિયાન ભારતની સેવા નિકાસ વૃદ્ધિ 12.8 ટકા વધી, જે નાણાકીય વર્ષ 2024માં 5.7 ટકા રહી હતી.
- નાણાકીય વર્ષ 2024ના પ્રથમ આઠ મહિના દરમિયાન કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) 47.2 અબજ ડૉલર હતું.
જે વધીને નાણાકીય વર્ષ 2025ના સમાન સમયગાળા દરમિયાન 55.6 અબજ ડૉલર થયું, જે વાર્ષિક ધોરણે 17.9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
- ડિસેમ્બર 2024ના અંત સુધીમાં વિદેશી હુંડિયામણ ભંડાર USD 640.3 અબજ હતો, જે 10.9 મહિનાની આયાત અને લગભગ 90 ટકા બાહ્ય ઋણને આવરી લેવા માટે પૂરતું ભંડોળ છે.
- ડિસેમ્બર 2024માં સૌર અને પવન ઉર્જામાં ક્ષમતાના ઉમેરામાં વાર્ષિક ધોરણે 15.8 ટકાનો વધારો થયો.
- ડિસેમ્બર 2024ના અંતમાં GDP ગુણોત્તરની સામે BSE શેરબજારનું કુલ મૂડીકરણ 136 ટકા હતું, જે ચીન (65 ટકા) અને બ્રાઝિલ (37 ટકા) કરતાં ઘણું વધારે છે.
- આર્થિક સર્વેક્ષણમાં આર્થિક વિકાસને વેગ આપવા માટે અને તેને ટકાવી રાખવા માટે નિયમનમાંથી મુક્તિની હિમાયત કરવામાં આવી.
- ઉચ્ચ વિકાસ દર જાળવી રાખવા માટે આગામી બે દાયકામાં માળખાગત સુવિધાઓમાં રોકાણમાં સતત વધારો કરવો જરૂરી છે.
- MSMEને ઇક્વિટી ભંડોળ પૂરું પાડવા માટે રૂપિયા 50,000 કરોડના આત્મનિર્ભર ભારત ભંડોળની શરૂઆત
નાણાકીય વર્ષ 2025માં કૃષિ ક્ષેત્રમાં 3.8 ટકાના દરે વૃદ્ધિ થશે તેવી અપેક્ષા છે.
- વર્ષ 2024 માટે ખરીફ ખાદ્યાન્નનું ઉત્પાદન 1647.05 લાખ મેટ્રિક ટન સુધી પહોંચવાનું અનુમાન છે, જે પાછલા વર્ષની સરખામણીએ 89.37 લાખ મેટ્રિક ટનની વૃદ્ધિ દર્શાવે છે.
- કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિના મુખ્ય પ્રેરકો બાગાયત, પશુધન અને માછીમારી છે
નાણાકીય વર્ષ 2025માં ઔદ્યોગિક ક્ષેત્રમાં 6.2 ટકાના દરે વૃદ્ધિ રહેવાનું અનુમાન.
- નાણાકીય વર્ષ 2021 અને નાણાકીય વર્ષ 2025 સુધીમાં સામાજિક સેવાઓ પાછળના ખર્ચમાં 15 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર નોંધાયો છે.
-સરકારી આરોગ્ય ખર્ચ 29.0 ટકાથી વધીને 48.0 ટકા સુધી પહોંચી ગયો; કુલ આરોગ્ય ખર્ચમાં થતા વધારાના ખર્ચનો હિસ્સો નાણાકીય વર્ષ 2015 અને નાણાકીય વર્ષ 2022 વચ્ચે 62.6 ટકાથી ઘટીને 39.4 ટકા સુધી આવી ગયો.
- 2023-24 (જુલાઈથી જૂન) દરમિયાન બેરોજગારી દર ઘટીને 3.2 ટકા થયો, જે 2017-18 (જુલાઈથી જૂન)માં 6.0 ટકા નોંધવામાં આવ્યો હતો.
AIના કારણે પ્રતિકૂળ સામાજિક અસરો ઘટાડવા માટે સરકાર, ખાનગી ક્ષેત્ર અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે સહયોગપૂર્ણ પ્રયાસો જરૂરી છે.
👍1
🔆આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે રાજ્યકક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદ-2025નો શુભારંભ.
✅આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર દ્વારા અગ્રતા ધરાવતા આરોગ્ય સંબંધિત વિષયો ઉપર સમાજના વિવિધ હોદ્દેદારો, ખાનગી તેમજ સરકારી હોસ્પિટલના વિષય નિષ્ણાંતો વચ્ચે પરિસંવાદ યોજી આરોગ્ય સમસ્યાઓના નિરાકરણ માટેની ભલામણો મેળવવા રાજય કક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરાયું..
✅આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર દ્વારા અગ્રતા ધરાવતા આરોગ્ય સંબંધિત વિષયો ઉપર સમાજના વિવિધ હોદ્દેદારો, ખાનગી તેમજ સરકારી હોસ્પિટલના વિષય નિષ્ણાંતો વચ્ચે પરિસંવાદ યોજી આરોગ્ય સમસ્યાઓના નિરાકરણ માટેની ભલામણો મેળવવા રાજય કક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરાયું..
ગુજરાતના લાખો યુવાઓના માર્ગદર્શક, વિદ્યાર્થીઓના આદર્શ, કાર્યનિષ્ટ , વેબસંકુલના ડાયરેકટર આદરણીય શ્રી વિકાસ સરને જન્મદિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ અને ઈશ્વર આપને દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન પ્રદાન કરે તેવી શુભકામનાઓ.
𝑌𝑜𝑢𝑟 𝑑𝑒𝑑𝑖𝑐𝑎𝑡𝑖𝑜𝑛 𝑎𝑛𝑑 𝑣𝑖𝑠𝑖𝑜𝑛 ℎ𝑎𝑣𝑒 𝑡𝑟𝑎𝑛𝑠𝑓𝑜𝑟𝑚𝑒𝑑 𝑜𝑢𝑟 𝑤𝑜𝑟𝑘𝑝𝑙𝑎𝑐𝑒 𝑖𝑛 𝑎 𝑝𝑜𝑠𝑖𝑡𝑖𝑣𝑒 𝑤𝑎𝑦.
𝐵𝑒𝑠𝑡 𝑤𝑖𝑠ℎ𝑒𝑠 𝑜𝑛 𝑦𝑜𝑢𝑟 𝑏𝑖𝑟𝑡ℎ𝑑𝑎𝑦, 𝐵𝑜𝑠𝑠 !
𝑌𝑜𝑢𝑟 𝑑𝑒𝑑𝑖𝑐𝑎𝑡𝑖𝑜𝑛 𝑎𝑛𝑑 𝑣𝑖𝑠𝑖𝑜𝑛 ℎ𝑎𝑣𝑒 𝑡𝑟𝑎𝑛𝑠𝑓𝑜𝑟𝑚𝑒𝑑 𝑜𝑢𝑟 𝑤𝑜𝑟𝑘𝑝𝑙𝑎𝑐𝑒 𝑖𝑛 𝑎 𝑝𝑜𝑠𝑖𝑡𝑖𝑣𝑒 𝑤𝑎𝑦.
𝐵𝑒𝑠𝑡 𝑤𝑖𝑠ℎ𝑒𝑠 𝑜𝑛 𝑦𝑜𝑢𝑟 𝑏𝑖𝑟𝑡ℎ𝑑𝑎𝑦, 𝐵𝑜𝑠𝑠 !
🔆 શુભાંશુ શુક્લા ISSમાં જનાર પ્રથમ ભારતીય હશે.
✅ ભારતના અવકાશ સંશોધને એક નવા સીમાચિહ્નને સ્પર્શ કર્યો છે કારણ કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ના મિશન પર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બનવા માટે તૈયાર છે.
✅ તેમને Axiom મિશન 4 (Ax-4) માટે પાયલોટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જે 2025 ની વસંતઋતુમાં પ્રક્ષેપિત થવાના ખાનગી અવકાશ મિશન છે.
✅ ભારતના અવકાશ ઇતિહાસમાં આ એક ઐતિહાસિક ક્ષણ છે, જે 40 વર્ષ પહેલા રાકેશ શર્માની ઐતિહાસિક અવકાશ ઉડાનના વારસાને આગળ ધપાવે છે.
✅ અવકાશયાત્રીઓ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં મુસાફરી કરશે, જેને ફાલ્કન 9 રોકેટ પર લોન્ચ કરવામાં આવશે.
🌐 મિશન અવધિ: મહત્તમ 14 દિવસ.
🔆 મિશન ટીમ રચના
✅ પેગી વ્હિટસન: મિશન કમાન્ડર (ભૂતપૂર્વ NASA અવકાશયાત્રી).
✅ શુભાંશુ શુક્લા: મિશન પાઈલટ (ભારતીય વાયુસેના પાઈલટ).
✅ સ્લાવોશ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી: મિશન નિષ્ણાત (પોલેન્ડ)
✅ ટિબોર કપુ: મિશન સ્પેશિયાલિસ્ટ (હંગેરી).
🔆 શુભાંશુ શુક્લની પૃષ્ઠભૂમિ -
✓ જન્મ: 10 ઓક્ટોબર 1985, લખનૌ, ઉત્તર પ્રદેશ.
✓ 2006માં ભારતીય વાયુસેનામાં કમિશન મેળવ્યું.
✅ ભારતના અવકાશ સંશોધને એક નવા સીમાચિહ્નને સ્પર્શ કર્યો છે કારણ કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ના મિશન પર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બનવા માટે તૈયાર છે.
✅ તેમને Axiom મિશન 4 (Ax-4) માટે પાયલોટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જે 2025 ની વસંતઋતુમાં પ્રક્ષેપિત થવાના ખાનગી અવકાશ મિશન છે.
✅ ભારતના અવકાશ ઇતિહાસમાં આ એક ઐતિહાસિક ક્ષણ છે, જે 40 વર્ષ પહેલા રાકેશ શર્માની ઐતિહાસિક અવકાશ ઉડાનના વારસાને આગળ ધપાવે છે.
✅ અવકાશયાત્રીઓ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં મુસાફરી કરશે, જેને ફાલ્કન 9 રોકેટ પર લોન્ચ કરવામાં આવશે.
🌐 મિશન અવધિ: મહત્તમ 14 દિવસ.
🔆 મિશન ટીમ રચના
✅ પેગી વ્હિટસન: મિશન કમાન્ડર (ભૂતપૂર્વ NASA અવકાશયાત્રી).
✅ શુભાંશુ શુક્લા: મિશન પાઈલટ (ભારતીય વાયુસેના પાઈલટ).
✅ સ્લાવોશ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી: મિશન નિષ્ણાત (પોલેન્ડ)
✅ ટિબોર કપુ: મિશન સ્પેશિયાલિસ્ટ (હંગેરી).
🔆 શુભાંશુ શુક્લની પૃષ્ઠભૂમિ -
✓ જન્મ: 10 ઓક્ટોબર 1985, લખનૌ, ઉત્તર પ્રદેશ.
✓ 2006માં ભારતીય વાયુસેનામાં કમિશન મેળવ્યું.
નવો આવકવેરા ખરડો સંસદમાં લાવવામાં આવશે.
અત્યારે આવકવેરા અધિનિયમ, 1961 લાગું પડે છે.
નવું income tax બિલ સમજવામાં સહેલું હશે & તેનાથી કરમાં નિશ્ચિતતા આવશે & કરને લગતાં કેસોમાં ઘટાડો થશે.
નવો આવકવેરા અધિનિયમ હાલના કાયદાને સુવ્યવસ્થિત કરશે. તે કર ભરનાર & કર લેનાર બંને માટે સમજવામાં સહેલો હશે & તેમાં ધારાઓ & પ્રકરણો ઘટાડવામાં આવશે. અમુક જૂની જોગવાઈઓને દૂર કરવામાં આવશે.
અત્યારે આવકવેરા અધિનિયમ, 1961 લાગું પડે છે.
નવું income tax બિલ સમજવામાં સહેલું હશે & તેનાથી કરમાં નિશ્ચિતતા આવશે & કરને લગતાં કેસોમાં ઘટાડો થશે.
નવો આવકવેરા અધિનિયમ હાલના કાયદાને સુવ્યવસ્થિત કરશે. તે કર ભરનાર & કર લેનાર બંને માટે સમજવામાં સહેલો હશે & તેમાં ધારાઓ & પ્રકરણો ઘટાડવામાં આવશે. અમુક જૂની જોગવાઈઓને દૂર કરવામાં આવશે.