જો તમારા જીવનમાં કોઈ ધ્યેય નથી તો
ફક્ત તમારું લક્ષ્ય શોધો..
નવા વર્ષમાં બીજાને નહીં પણ પોતાની જાતને વચન આપો..
કે આ વર્ષે તમે છેલ્લું ફોર્મ ભરશો અથવા પોતાના લક્ષ્ય ની પ્રાપ્તિ માટે પુરતો પ્રયત્ન કરશો..
નવા વર્ષની શુભકામનાઓ 2025.....
ફક્ત તમારું લક્ષ્ય શોધો..
નવા વર્ષમાં બીજાને નહીં પણ પોતાની જાતને વચન આપો..
કે આ વર્ષે તમે છેલ્લું ફોર્મ ભરશો અથવા પોતાના લક્ષ્ય ની પ્રાપ્તિ માટે પુરતો પ્રયત્ન કરશો..
નવા વર્ષની શુભકામનાઓ 2025.....
❤4
🔴 *GPSC Offline 𝐁𝐀𝐓𝐂𝐇* 🔴
╭─────────────────╮
▶️ બેચ શરૂ થઈ ગઈ છે◀️
╰─────────────────╯
⭕️ ADMISSION OPEN ⭕️
───────────────────
✅ Offline Batch ની વિશેષતાઓ :
───────────────────
☞ ગુજરાતની શ્રેષ્ઠ અનુભવી ફેકલ્ટીઝની ટીમ
☞ ઓફલાઈન લેક્ચર બાદ ક્લાસ વર્ક
☞ ઓફલાઈન Lecture ની નોટ્સ PDF સ્વરૂપે
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
➩ બેચમાં જોડાવા માટે આજે જ WebSankul Surat કોન્ટેક્ટ કરો
⤵️⤵️
📲 8141774356
☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :
📞 8141774365
Telegram join https://t.me/websankul_surat
╭─────────────────╮
▶️ બેચ શરૂ થઈ ગઈ છે◀️
╰─────────────────╯
⭕️ ADMISSION OPEN ⭕️
───────────────────
✅ Offline Batch ની વિશેષતાઓ :
───────────────────
☞ ગુજરાતની શ્રેષ્ઠ અનુભવી ફેકલ્ટીઝની ટીમ
☞ ઓફલાઈન લેક્ચર બાદ ક્લાસ વર્ક
☞ ઓફલાઈન Lecture ની નોટ્સ PDF સ્વરૂપે
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
➩ બેચમાં જોડાવા માટે આજે જ WebSankul Surat કોન્ટેક્ટ કરો
⤵️⤵️
📲 8141774356
☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :
📞 8141774365
Telegram join https://t.me/websankul_surat
👍1
▪️શારીરિક કસોટીની તારીખ બદલવા બાબતે.
▪️આમાં આપેલ અમુક ખાસ કારણોસર તમે તારીખ બદલવા માટે અરજી કરી શકો છો.
▪️કોલ લેટર ડાઉનલોડ ન થવા, તથા
▪️શારીરિક કસોટી માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) ની વિગત અને અન્ય સૂચનાઓ https://lrdgujarat2021.in/ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
▪️આમાં આપેલ અમુક ખાસ કારણોસર તમે તારીખ બદલવા માટે અરજી કરી શકો છો.
▪️કોલ લેટર ડાઉનલોડ ન થવા, તથા
▪️શારીરિક કસોટી માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) ની વિગત અને અન્ય સૂચનાઓ https://lrdgujarat2021.in/ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
👍1
*રાજ્યની નવી 9 મનપામાં મ્યુ. કમિશ્નરની નિમણૂંક*
*નવી મનપા આજથી જ આવશે અસ્તિત્વમાં*
⭐નડીયાદ મ્યુ. કમિશ્નર તરીકે મિરાંત પરીખ
⭐પોરબંદર મ્યુ. કમિશ્નર એચ. જે. પ્રજાપતિ
⭐મહેસાણા મ્યુ. કમિશ્નર રવિન્દ્ર ખટાલે
⭐વાપી મ્યુ. કમિશ્નર તરીકે યોગેશ ચૌધરી
⭐સુરેન્દ્રનગર મ્યુ. કમિશ્નર તરીકે જી. એચ. સોલંકી
⭐આણંદ મ્યુ. કમિશ્નર તરીકે મિલિન્દ બાપના
⭐નવસારી મ્યુ. કમિશ્નર તરીકે દેવ ચૌધરી
⭐ગાંધીધામ મ્યુ. કમિશ્નર તરીકે એમ. પી. પંડ્યા
⭐મોરબી મ્યુ. કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરે
*નવી મનપા આજથી જ આવશે અસ્તિત્વમાં*
⭐નડીયાદ મ્યુ. કમિશ્નર તરીકે મિરાંત પરીખ
⭐પોરબંદર મ્યુ. કમિશ્નર એચ. જે. પ્રજાપતિ
⭐મહેસાણા મ્યુ. કમિશ્નર રવિન્દ્ર ખટાલે
⭐વાપી મ્યુ. કમિશ્નર તરીકે યોગેશ ચૌધરી
⭐સુરેન્દ્રનગર મ્યુ. કમિશ્નર તરીકે જી. એચ. સોલંકી
⭐આણંદ મ્યુ. કમિશ્નર તરીકે મિલિન્દ બાપના
⭐નવસારી મ્યુ. કમિશ્નર તરીકે દેવ ચૌધરી
⭐ગાંધીધામ મ્યુ. કમિશ્નર તરીકે એમ. પી. પંડ્યા
⭐મોરબી મ્યુ. કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરે
👍5
👨🎨 પીઠોરા ચિત્રકલા 👨🎨
🔸 પીઠોરા ચિત્રકલા મુખ્યત્વે ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળે છે.
🔸 પીઠોરો એ છોટાઉદેપુરના રાઠવા કોમના આદિવાસીઓના દેવ છે.
🔸 રાઠવા કોમના આદિવાસીઓ પીઠોરા ચિત્ર દ્વારા આદિવાસી સમાજના લોક જીવનની વિવિધ ઘટનાઓને રંગના માધ્યમથી રજૂ કરે છે.
🔸 પીઠોરા ચિત્રો વનવાસીઓની જીવન વ્યવસ્થાને આલેખતી એક ધાર્મિક કલાકૃતિ છે
🔸આ જ ચિત્રોને આલેખવાનું મુખ્ય કારણ ખેતીવાડીમાં વિકાસ, ઢોરઢાંખરની સુખાકારી તેમજ કુંવારી કન્યાઓનું માંગલ્ય સારુ રહે એ છે.
🔸 પીઠોરાના ભીંતચિત્રોનું કથાવસ્તુ લગ્નના ઉત્સવોનું છે.
🔸 પીઠોરા ચિત્રકલા મુખ્યત્વે ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળે છે.
🔸 પીઠોરો એ છોટાઉદેપુરના રાઠવા કોમના આદિવાસીઓના દેવ છે.
🔸 રાઠવા કોમના આદિવાસીઓ પીઠોરા ચિત્ર દ્વારા આદિવાસી સમાજના લોક જીવનની વિવિધ ઘટનાઓને રંગના માધ્યમથી રજૂ કરે છે.
🔸 પીઠોરા ચિત્રો વનવાસીઓની જીવન વ્યવસ્થાને આલેખતી એક ધાર્મિક કલાકૃતિ છે
🔸આ જ ચિત્રોને આલેખવાનું મુખ્ય કારણ ખેતીવાડીમાં વિકાસ, ઢોરઢાંખરની સુખાકારી તેમજ કુંવારી કન્યાઓનું માંગલ્ય સારુ રહે એ છે.
🔸 પીઠોરાના ભીંતચિત્રોનું કથાવસ્તુ લગ્નના ઉત્સવોનું છે.
👍6
🔸પીઠોરા ચિત્રનું આલેખન વાંસની દિવાલ પર ધોળ કરીને કરવામાં આવે છે.
🔸પીઠોરા ચિત્રોમાં મુખ્યત્વે સફેદ, લાલ, પોપટી, લીલો, ભૂરો અને કાળો કણ કરી ચિત્રમાં રંગ પુરવામાં આવે છે.
🔸પીઠોરાનું ચિત્રકામ કરવા કુશળ અને અનુભવીને 'લખારા' ને બોલાવવામાં છે.
🔸આ લખારા ‘ચિતારા' ના નામે ઓળખાય છે.
🔸આ લખારા બારણાંની જમણી બાજુની દીવાલથી દોરવાનું ચાલુ કરે છે અને સૌપ્રથમ ગણેશજીનો ઘોડા ચીતરે છે.
🔸આદિવાસી ભાષામાં તેને 'પીંઠોરાના ઘોડા લખાવવા' થી ઓળખવામાં આવે છે.
🔸આ ચિત્રોમાં સૌથી ઉપરની હારમાં સૂર્ય અને ચંદ્ર હોય છે. બીજી હારમાં ઘોડાના ચિત્રો હોય છે.
🔸 પીઠોરા ચિત્રકળાના નિપુણ મલાજા ગામના માનસિંહને ભારત સરકારનો હસ્તકલા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
🔸પીઠોરા ચિત્રોમાં મુખ્યત્વે સફેદ, લાલ, પોપટી, લીલો, ભૂરો અને કાળો કણ કરી ચિત્રમાં રંગ પુરવામાં આવે છે.
🔸પીઠોરાનું ચિત્રકામ કરવા કુશળ અને અનુભવીને 'લખારા' ને બોલાવવામાં છે.
🔸આ લખારા ‘ચિતારા' ના નામે ઓળખાય છે.
🔸આ લખારા બારણાંની જમણી બાજુની દીવાલથી દોરવાનું ચાલુ કરે છે અને સૌપ્રથમ ગણેશજીનો ઘોડા ચીતરે છે.
🔸આદિવાસી ભાષામાં તેને 'પીંઠોરાના ઘોડા લખાવવા' થી ઓળખવામાં આવે છે.
🔸આ ચિત્રોમાં સૌથી ઉપરની હારમાં સૂર્ય અને ચંદ્ર હોય છે. બીજી હારમાં ઘોડાના ચિત્રો હોય છે.
🔸 પીઠોરા ચિત્રકળાના નિપુણ મલાજા ગામના માનસિંહને ભારત સરકારનો હસ્તકલા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
👍2
⭐️⭐️🚨⭐️⭐️
આજથી ખાખીની રાહ જોઈ ને બેઠલા તમામ યોદ્ધાનું પ્રથમ પગલું એટલે શારીરિક કસોટી શરૂ થઈ રહી છે. જેમાં ભાગ લેનાર તમામ યોદ્ધાને Best of Luck
⭕ખાસ સૂચના:-⭕
📌કોલ લેટર સાથે લઈ જવાનું ના ભૂલવું
📌કોઈ પણ માન્ય એક આઇ.ડિ પ્રૂફ સાથે લઈ જવું
📌ગ્રાઉન્ડનું માપ જોઈ કેટલા રાઉન્ડ છે તે ખાસ ચેક કરી લેવું કેમ કે વર્તમાનમાં બધે કયા ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ છે એ બાબતે ફોટો ફરી રહ્યો છે ફક્ત તેના પર વિશ્વાસ ન કરવો કેમ કે તે માહિતી ગ્રાઉન્ડની તૈયાર કર્યા પેહલાની માહિતી હોઈ છે જેમાં ઘણી વાર ભૂલ જોવા મળે છે એટલે ખાસ ચેક કરી લેવું આગળના જ દિવસે
📌 હમણાં મારા ધ્યાને આવેલ છે કે જે ફોટો ફરી રહેલ છે તેમાં ભરૂચ ગ્રાઉન્ડમાં ૧૨ રાઉન્ડ બતાવ્યા છે જ્યારે બહાર લગાડેલ બોર્ડ સુચનામાં ૩૮૪ મીટર મુજબ ૧૩ રાઉન્ડ થાય છે. કદાચ માહિતીમાં ભૂલ હોઈ શકે પરંતુ આપ આપની જે જગ્યાએ પરીક્ષા છે ત્યાંની માહિતી આગલા દિવસે રૂબરૂ જઈને જ સ્વય ચેક કરવી હિતાવહ લાગે છે
ફરી બધાને Best of Luck
આજથી ખાખીની રાહ જોઈ ને બેઠલા તમામ યોદ્ધાનું પ્રથમ પગલું એટલે શારીરિક કસોટી શરૂ થઈ રહી છે. જેમાં ભાગ લેનાર તમામ યોદ્ધાને Best of Luck
⭕ખાસ સૂચના:-⭕
📌કોલ લેટર સાથે લઈ જવાનું ના ભૂલવું
📌કોઈ પણ માન્ય એક આઇ.ડિ પ્રૂફ સાથે લઈ જવું
📌ગ્રાઉન્ડનું માપ જોઈ કેટલા રાઉન્ડ છે તે ખાસ ચેક કરી લેવું કેમ કે વર્તમાનમાં બધે કયા ગ્રાઉન્ડમાં કેટલા રાઉન્ડ છે એ બાબતે ફોટો ફરી રહ્યો છે ફક્ત તેના પર વિશ્વાસ ન કરવો કેમ કે તે માહિતી ગ્રાઉન્ડની તૈયાર કર્યા પેહલાની માહિતી હોઈ છે જેમાં ઘણી વાર ભૂલ જોવા મળે છે એટલે ખાસ ચેક કરી લેવું આગળના જ દિવસે
📌 હમણાં મારા ધ્યાને આવેલ છે કે જે ફોટો ફરી રહેલ છે તેમાં ભરૂચ ગ્રાઉન્ડમાં ૧૨ રાઉન્ડ બતાવ્યા છે જ્યારે બહાર લગાડેલ બોર્ડ સુચનામાં ૩૮૪ મીટર મુજબ ૧૩ રાઉન્ડ થાય છે. કદાચ માહિતીમાં ભૂલ હોઈ શકે પરંતુ આપ આપની જે જગ્યાએ પરીક્ષા છે ત્યાંની માહિતી આગલા દિવસે રૂબરૂ જઈને જ સ્વય ચેક કરવી હિતાવહ લાગે છે
ફરી બધાને Best of Luck
👍4
🏔️ કામ્યા કાર્તિકેયન 🏔️
☑️ પૃથ્વી પરના સાતેય ખંડના સર્વોચ્ચ શિખરોને સર કરનારી સૌથી યુવાન છોકરી.
1) માઉન્ટ એવરેસ્ટ :- નેપાળ (એશિયા)
8848 મીટર
🔸 વિશ્વનો સર્વોચ્ચ શિખર.
2) માઉન્ટ કિલિમાંન્જારો :- તાન્ઝાનિયા
5895 મીટર
🔸 1987માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો.
3) માઉન્ટ એલબ્રુસ :- રશિયા (યુરોપ)
5642 મીટર
4) માઉન્ટ કોસિયેસ્કો :- ઓસ્ટ્રેલિયા
2228 મીટર
5) માઉન્ટ ઓકન્ગુઆ :- આર્જેન્ટિના
6961 મીટર
6) માઉન્ટ દેનાલી :- અલાસ્કા
6190 મીટર
7) માઉન્ટ વિન્સન :- એન્ટાર્કટિકા
4892 મીટર
☑️ પૃથ્વી પરના સાતેય ખંડના સર્વોચ્ચ શિખરોને સર કરનારી સૌથી યુવાન છોકરી.
1) માઉન્ટ એવરેસ્ટ :- નેપાળ (એશિયા)
8848 મીટર
🔸 વિશ્વનો સર્વોચ્ચ શિખર.
2) માઉન્ટ કિલિમાંન્જારો :- તાન્ઝાનિયા
5895 મીટર
🔸 1987માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો.
3) માઉન્ટ એલબ્રુસ :- રશિયા (યુરોપ)
5642 મીટર
4) માઉન્ટ કોસિયેસ્કો :- ઓસ્ટ્રેલિયા
2228 મીટર
5) માઉન્ટ ઓકન્ગુઆ :- આર્જેન્ટિના
6961 મીટર
6) માઉન્ટ દેનાલી :- અલાસ્કા
6190 મીટર
7) માઉન્ટ વિન્સન :- એન્ટાર્કટિકા
4892 મીટર
👍4
ભારતમાં પ્રથમ લોકપાલ દિવસ ક્યારે ઉજવવામાં આવશે ?
Anonymous Quiz
30%
6 જાન્યુઆરી
41%
10 જાન્યુઆરી
19%
15 જાન્યુઆરી
10%
16 જાન્યુઆરી
🚀 ડૉ. વી નારાયણ 🚀
☑️ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા ચીફ.
☑️ ડૉ. વી. નારાયણન ઈસરોના નવા વડા બનશે.
☑️તે 14 જાન્યુઆરીએ એસ. સોમનાથનું સ્થાન લેશે.
🔸 તેમણે ISROના GSLV Mk-II અને GSLV Mk-III નામના જીઓસિંક્રોનસ પ્રક્ષેપણ વાહનો માટે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
🔸 "ચંદ્રયાન-2 લેન્ડરશીપના હાર્ડલેન્ડિંગના કારણોનો અભ્યાસ કરવા માટે રચાયેલી રાષ્ટ્રીય નિષ્ણાત સમિતિના અધ્યક્ષ હતા.
☑️ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા ચીફ.
☑️ ડૉ. વી. નારાયણન ઈસરોના નવા વડા બનશે.
☑️તે 14 જાન્યુઆરીએ એસ. સોમનાથનું સ્થાન લેશે.
🔸 તેમણે ISROના GSLV Mk-II અને GSLV Mk-III નામના જીઓસિંક્રોનસ પ્રક્ષેપણ વાહનો માટે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
🔸 "ચંદ્રયાન-2 લેન્ડરશીપના હાર્ડલેન્ડિંગના કારણોનો અભ્યાસ કરવા માટે રચાયેલી રાષ્ટ્રીય નિષ્ણાત સમિતિના અધ્યક્ષ હતા.
👍4
ઇન્ટરનેશનલ T20 ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન કરનાર દેશ કયો છે
Anonymous Quiz
25%
ઝિમ્બાબ્વે
18%
ઇંગ્લેન્ડ
33%
ઓસ્ટ્રેલિયા
24%
ભારત/ નેપાળ
બિહારનો શોક- કોશી નદી
બંગાળનો શોક - દામોદર નદી
ઓરિસ્સાનો શોક - બમપુત્રા નદી ઉપરમાંથી કેટલી જોડ યોગ્ય જોડાયેલ છે
બંગાળનો શોક - દામોદર નદી
ઓરિસ્સાનો શોક - બમપુત્રા નદી ઉપરમાંથી કેટલી જોડ યોગ્ય જોડાયેલ છે
Anonymous Quiz
38%
1 અને 2
27%
2 અને 3
18%
1 અને 3
17%
આપેલ તમામ જોડ ખોટી છે