સુશાસન દિવસ (Good Governance Day) ભારતમાં દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ અટલ બિહારી વાજપેયીની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે સુશાસનને પ્રોત્સાહિત કર્યું અને ભારતીય રાજકારણમાં ઉત્તમ નેતૃત્વ પૂરું પાડ્યું.
2024 ની થીમ:
સુશાસન સપ્તાહની થીમ છે "પ્રશાસન ગામ કી ઓર" (Administration Towards Villages). આ ઝુંબેશ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓ અને સેવાઓને વધુ અસરકારક રીતે પહોંચાડવા ઉપર ભાર મૂકવામાં આવે છે.
2024 ની થીમ:
સુશાસન સપ્તાહની થીમ છે "પ્રશાસન ગામ કી ઓર" (Administration Towards Villages). આ ઝુંબેશ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓ અને સેવાઓને વધુ અસરકારક રીતે પહોંચાડવા ઉપર ભાર મૂકવામાં આવે છે.
👍5
🔴 *GPSC Offline 𝐁𝐀𝐓𝐂𝐇* 🔴
╭─────────────────╮
▶️ બેચ શરૂ થઈ ગઈ છે◀️
╰─────────────────╯
⭕️ ADMISSION OPEN ⭕️
───────────────────
✅ Offline Batch ની વિશેષતાઓ :
───────────────────
☞ ગુજરાતની શ્રેષ્ઠ અનુભવી ફેકલ્ટીઝની ટીમ
☞ ઓફલાઈન લેક્ચર બાદ ક્લાસ વર્ક
☞ ઓફલાઈન Lecture ની નોટ્સ PDF સ્વરૂપે
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
➩ બેચમાં જોડાવા માટે આજે જ WebSankul Surat કોન્ટેક્ટ કરો
⤵️⤵️
📲 8141774356
☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :
📞 8141774365
Telegram join https://t.me/websankul_surat
╭─────────────────╮
▶️ બેચ શરૂ થઈ ગઈ છે◀️
╰─────────────────╯
⭕️ ADMISSION OPEN ⭕️
───────────────────
✅ Offline Batch ની વિશેષતાઓ :
───────────────────
☞ ગુજરાતની શ્રેષ્ઠ અનુભવી ફેકલ્ટીઝની ટીમ
☞ ઓફલાઈન લેક્ચર બાદ ક્લાસ વર્ક
☞ ઓફલાઈન Lecture ની નોટ્સ PDF સ્વરૂપે
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
➩ બેચમાં જોડાવા માટે આજે જ WebSankul Surat કોન્ટેક્ટ કરો
⤵️⤵️
📲 8141774356
☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :
📞 8141774365
Telegram join https://t.me/websankul_surat
જો તમારા જીવનમાં કોઈ ધ્યેય નથી તો
ફક્ત તમારું લક્ષ્ય શોધો..
નવા વર્ષમાં બીજાને નહીં પણ પોતાની જાતને વચન આપો..
કે આ વર્ષે તમે છેલ્લું ફોર્મ ભરશો અથવા પોતાના લક્ષ્ય ની પ્રાપ્તિ માટે પુરતો પ્રયત્ન કરશો..
નવા વર્ષની શુભકામનાઓ 2025.....
ફક્ત તમારું લક્ષ્ય શોધો..
નવા વર્ષમાં બીજાને નહીં પણ પોતાની જાતને વચન આપો..
કે આ વર્ષે તમે છેલ્લું ફોર્મ ભરશો અથવા પોતાના લક્ષ્ય ની પ્રાપ્તિ માટે પુરતો પ્રયત્ન કરશો..
નવા વર્ષની શુભકામનાઓ 2025.....
❤4
🔴 *GPSC Offline 𝐁𝐀𝐓𝐂𝐇* 🔴
╭─────────────────╮
▶️ બેચ શરૂ થઈ ગઈ છે◀️
╰─────────────────╯
⭕️ ADMISSION OPEN ⭕️
───────────────────
✅ Offline Batch ની વિશેષતાઓ :
───────────────────
☞ ગુજરાતની શ્રેષ્ઠ અનુભવી ફેકલ્ટીઝની ટીમ
☞ ઓફલાઈન લેક્ચર બાદ ક્લાસ વર્ક
☞ ઓફલાઈન Lecture ની નોટ્સ PDF સ્વરૂપે
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
➩ બેચમાં જોડાવા માટે આજે જ WebSankul Surat કોન્ટેક્ટ કરો
⤵️⤵️
📲 8141774356
☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :
📞 8141774365
Telegram join https://t.me/websankul_surat
╭─────────────────╮
▶️ બેચ શરૂ થઈ ગઈ છે◀️
╰─────────────────╯
⭕️ ADMISSION OPEN ⭕️
───────────────────
✅ Offline Batch ની વિશેષતાઓ :
───────────────────
☞ ગુજરાતની શ્રેષ્ઠ અનુભવી ફેકલ્ટીઝની ટીમ
☞ ઓફલાઈન લેક્ચર બાદ ક્લાસ વર્ક
☞ ઓફલાઈન Lecture ની નોટ્સ PDF સ્વરૂપે
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
➩ બેચમાં જોડાવા માટે આજે જ WebSankul Surat કોન્ટેક્ટ કરો
⤵️⤵️
📲 8141774356
☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :
📞 8141774365
Telegram join https://t.me/websankul_surat
👍1
▪️શારીરિક કસોટીની તારીખ બદલવા બાબતે.
▪️આમાં આપેલ અમુક ખાસ કારણોસર તમે તારીખ બદલવા માટે અરજી કરી શકો છો.
▪️કોલ લેટર ડાઉનલોડ ન થવા, તથા
▪️શારીરિક કસોટી માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) ની વિગત અને અન્ય સૂચનાઓ https://lrdgujarat2021.in/ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
▪️આમાં આપેલ અમુક ખાસ કારણોસર તમે તારીખ બદલવા માટે અરજી કરી શકો છો.
▪️કોલ લેટર ડાઉનલોડ ન થવા, તથા
▪️શારીરિક કસોટી માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) ની વિગત અને અન્ય સૂચનાઓ https://lrdgujarat2021.in/ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
👍1
*રાજ્યની નવી 9 મનપામાં મ્યુ. કમિશ્નરની નિમણૂંક*
*નવી મનપા આજથી જ આવશે અસ્તિત્વમાં*
⭐નડીયાદ મ્યુ. કમિશ્નર તરીકે મિરાંત પરીખ
⭐પોરબંદર મ્યુ. કમિશ્નર એચ. જે. પ્રજાપતિ
⭐મહેસાણા મ્યુ. કમિશ્નર રવિન્દ્ર ખટાલે
⭐વાપી મ્યુ. કમિશ્નર તરીકે યોગેશ ચૌધરી
⭐સુરેન્દ્રનગર મ્યુ. કમિશ્નર તરીકે જી. એચ. સોલંકી
⭐આણંદ મ્યુ. કમિશ્નર તરીકે મિલિન્દ બાપના
⭐નવસારી મ્યુ. કમિશ્નર તરીકે દેવ ચૌધરી
⭐ગાંધીધામ મ્યુ. કમિશ્નર તરીકે એમ. પી. પંડ્યા
⭐મોરબી મ્યુ. કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરે
*નવી મનપા આજથી જ આવશે અસ્તિત્વમાં*
⭐નડીયાદ મ્યુ. કમિશ્નર તરીકે મિરાંત પરીખ
⭐પોરબંદર મ્યુ. કમિશ્નર એચ. જે. પ્રજાપતિ
⭐મહેસાણા મ્યુ. કમિશ્નર રવિન્દ્ર ખટાલે
⭐વાપી મ્યુ. કમિશ્નર તરીકે યોગેશ ચૌધરી
⭐સુરેન્દ્રનગર મ્યુ. કમિશ્નર તરીકે જી. એચ. સોલંકી
⭐આણંદ મ્યુ. કમિશ્નર તરીકે મિલિન્દ બાપના
⭐નવસારી મ્યુ. કમિશ્નર તરીકે દેવ ચૌધરી
⭐ગાંધીધામ મ્યુ. કમિશ્નર તરીકે એમ. પી. પંડ્યા
⭐મોરબી મ્યુ. કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરે
👍5
👨🎨 પીઠોરા ચિત્રકલા 👨🎨
🔸 પીઠોરા ચિત્રકલા મુખ્યત્વે ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળે છે.
🔸 પીઠોરો એ છોટાઉદેપુરના રાઠવા કોમના આદિવાસીઓના દેવ છે.
🔸 રાઠવા કોમના આદિવાસીઓ પીઠોરા ચિત્ર દ્વારા આદિવાસી સમાજના લોક જીવનની વિવિધ ઘટનાઓને રંગના માધ્યમથી રજૂ કરે છે.
🔸 પીઠોરા ચિત્રો વનવાસીઓની જીવન વ્યવસ્થાને આલેખતી એક ધાર્મિક કલાકૃતિ છે
🔸આ જ ચિત્રોને આલેખવાનું મુખ્ય કારણ ખેતીવાડીમાં વિકાસ, ઢોરઢાંખરની સુખાકારી તેમજ કુંવારી કન્યાઓનું માંગલ્ય સારુ રહે એ છે.
🔸 પીઠોરાના ભીંતચિત્રોનું કથાવસ્તુ લગ્નના ઉત્સવોનું છે.
🔸 પીઠોરા ચિત્રકલા મુખ્યત્વે ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળે છે.
🔸 પીઠોરો એ છોટાઉદેપુરના રાઠવા કોમના આદિવાસીઓના દેવ છે.
🔸 રાઠવા કોમના આદિવાસીઓ પીઠોરા ચિત્ર દ્વારા આદિવાસી સમાજના લોક જીવનની વિવિધ ઘટનાઓને રંગના માધ્યમથી રજૂ કરે છે.
🔸 પીઠોરા ચિત્રો વનવાસીઓની જીવન વ્યવસ્થાને આલેખતી એક ધાર્મિક કલાકૃતિ છે
🔸આ જ ચિત્રોને આલેખવાનું મુખ્ય કારણ ખેતીવાડીમાં વિકાસ, ઢોરઢાંખરની સુખાકારી તેમજ કુંવારી કન્યાઓનું માંગલ્ય સારુ રહે એ છે.
🔸 પીઠોરાના ભીંતચિત્રોનું કથાવસ્તુ લગ્નના ઉત્સવોનું છે.
👍6
🔸પીઠોરા ચિત્રનું આલેખન વાંસની દિવાલ પર ધોળ કરીને કરવામાં આવે છે.
🔸પીઠોરા ચિત્રોમાં મુખ્યત્વે સફેદ, લાલ, પોપટી, લીલો, ભૂરો અને કાળો કણ કરી ચિત્રમાં રંગ પુરવામાં આવે છે.
🔸પીઠોરાનું ચિત્રકામ કરવા કુશળ અને અનુભવીને 'લખારા' ને બોલાવવામાં છે.
🔸આ લખારા ‘ચિતારા' ના નામે ઓળખાય છે.
🔸આ લખારા બારણાંની જમણી બાજુની દીવાલથી દોરવાનું ચાલુ કરે છે અને સૌપ્રથમ ગણેશજીનો ઘોડા ચીતરે છે.
🔸આદિવાસી ભાષામાં તેને 'પીંઠોરાના ઘોડા લખાવવા' થી ઓળખવામાં આવે છે.
🔸આ ચિત્રોમાં સૌથી ઉપરની હારમાં સૂર્ય અને ચંદ્ર હોય છે. બીજી હારમાં ઘોડાના ચિત્રો હોય છે.
🔸 પીઠોરા ચિત્રકળાના નિપુણ મલાજા ગામના માનસિંહને ભારત સરકારનો હસ્તકલા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
🔸પીઠોરા ચિત્રોમાં મુખ્યત્વે સફેદ, લાલ, પોપટી, લીલો, ભૂરો અને કાળો કણ કરી ચિત્રમાં રંગ પુરવામાં આવે છે.
🔸પીઠોરાનું ચિત્રકામ કરવા કુશળ અને અનુભવીને 'લખારા' ને બોલાવવામાં છે.
🔸આ લખારા ‘ચિતારા' ના નામે ઓળખાય છે.
🔸આ લખારા બારણાંની જમણી બાજુની દીવાલથી દોરવાનું ચાલુ કરે છે અને સૌપ્રથમ ગણેશજીનો ઘોડા ચીતરે છે.
🔸આદિવાસી ભાષામાં તેને 'પીંઠોરાના ઘોડા લખાવવા' થી ઓળખવામાં આવે છે.
🔸આ ચિત્રોમાં સૌથી ઉપરની હારમાં સૂર્ય અને ચંદ્ર હોય છે. બીજી હારમાં ઘોડાના ચિત્રો હોય છે.
🔸 પીઠોરા ચિત્રકળાના નિપુણ મલાજા ગામના માનસિંહને ભારત સરકારનો હસ્તકલા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
👍2