857.નીચેનાં પૈકી કયો હવામાનનો ઘટક ગણાય નહિ.
Anonymous Quiz
23%
A પવનનો વેગ
33%
B આબોહવા
25%
C ભેજનું પ્રમાણ
19%
D તાપમાન
858.સૂર્યગ્રહણ સામાન્ય રીતે ક્યારે થાય છે.
Anonymous Quiz
46%
A અમાસના દિવસે
22%
B પૂનમની રાત્રે
29%
C A અને B બંને
3%
D એકપણ નહિ
😁1
859.પાંગોલખા અભ્યારણ————રાજ્યમાં આવેલા.
Anonymous Quiz
8%
A દિલ્લી
21%
B ગોવા
58%
C સિક્કિમ
12%
D મહારાષ્ટ્ર
861.અસોલા ભાટી અભ્યારણ———-રાજ્યમાં આવેલ છે.?
Anonymous Quiz
28%
A ત્રિપુરા
21%
B ગોવા
45%
C મિઝોરમ
6%
D દિલ્હી
Forwarded from WebSankul Surat
📍સુરતમાં...
🟠 PSI / CONSTABLE OFFLINE BATCH
📞સંસ્થા સાથે જોડાવા આજે કોલ કરો.
8141774365 / 8141774356
➡️ટેલિગ્રામ જોઈન કરવા ક્લિક કરો...
https://telegram.dog/websankul_surat
group જોઈન કરવા ક્લિક કરો..
http://api.whatsapp.com/send?phone=+8141774356&text=HELLO!+*WEBSANKUL*+I+AM+INTRESTED.+ADVT+BY+GD+Ads+*(23/7/23)*
📍Address :- 333,3rd floor Laxmi Anclev-1, Opp Gajera School, Katargam, Dabholi road, Surat-395004
🟠 PSI / CONSTABLE OFFLINE BATCH
📞સંસ્થા સાથે જોડાવા આજે કોલ કરો.
8141774365 / 8141774356
➡️ટેલિગ્રામ જોઈન કરવા ક્લિક કરો...
https://telegram.dog/websankul_surat
group જોઈન કરવા ક્લિક કરો..
http://api.whatsapp.com/send?phone=+8141774356&text=HELLO!+*WEBSANKUL*+I+AM+INTRESTED.+ADVT+BY+GD+Ads+*(23/7/23)*
📍Address :- 333,3rd floor Laxmi Anclev-1, Opp Gajera School, Katargam, Dabholi road, Surat-395004
❇️ No Comfidence Motion ❇️
અવિશ્વાસનો પ્રસ્તાવ
✅ તાજેતરમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષ દ્વારા સરકાર વિરુદ્ધ લગાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે.
✅ મણિપુરની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ સાથે વિપક્ષના ચાલુ વિરોધ વચ્ચે કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.
🔅અનુચ્છેદ 75(3) મુજબ મંત્રીમંડળ સયુંકત રીતે સંસદના નીચલા ગૃહ લોકસભાને જવાબદાર છે.
🔅અવિશ્વાસનો પ્રસ્તાવ સંપૂર્ણ મંત્રીમંડળ વિરુદ્ધ જ લાવી શકાય છે, વ્યક્તિગત કોઈ મંત્રી વિરુદ્ધ નહી.
🔅લોકસભામાં મંત્રીમડળ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. તે મંત્રી રાજ્યસભાના હોય તો તેણે પણ રાજીનામું આપવું પડે છે.
🔅ઐતિહાસિક રીતે વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ ચોક્ક્સ વિષય અથવા મુદ્દા પર ચર્ચા કરવા સરકારને દબાણ કરવા માટે ઉપયોગ કરે છે.
🔰નોંધ: આ પ્રસ્તાવનો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય નથી પરંતુ લોકસભા કાર્યપદ્ધતિ અને આચરણના ધોરણો(Rule of Procedure)ના નિયમ 198 હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવની જોગવાઈ
🔰પ્રસ્તાવ વિશે જોગવાઈ:
✅માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે રાજ્યસભામાં નહી.
✅પ્રસ્તાવ રજૂ કરવા માટે ગૃહની બેઠક શરૂ થતાં પહેલાં અધ્યક્ષને નોટિસ આપવી જરૂરી
✅પ્રસ્તાવને રજૂ કરવા માટે કારણો દર્શાવવા જરૂરી નથી.
✅અધ્યક્ષ પાસે નોટિસ સ્વીકાર કરવાની કે ન કરવાની સત્તા છે.
✅લોકસભામાં ઓછામાં ઓછાં 50 સભ્યો દ્વારા પ્રસ્તાવને સમર્થન જરૂરી
✅પ્રસ્તાવ દાખલ થયા બાદ 10 દિવસમાં ચર્ચામાં લેવો જરૂરી
✅ચર્ચા બાદ અધ્યક્ષ પ્રસ્તાવ માટે મતદાન કરાવશે
✅અવિશ્વાસના પ્રસ્તાવના મતદાનમાં ગૃહના 51% સભ્યો (સાદી બહુમતી)થી પસાર થાય તો સરકારે રાજીનામું આપવું પડે છે.
🔰Prelims Fact:
🔅ભારતમાં પ્રથમ અવિશ્વાસનો પ્રસ્તાવ - 1963 - જવાહરલાલ નહેરુ સરકાર વિરુદ્ધ (જે. બી. કૃપલાણી દ્વારા રજૂ)
🔅અત્યાર સુધીમાં કુલ 27 અવિશ્વાસ પ્રસ્તાવ
🔅1960 થી 1980 ના દાયકામાં 2/3 (18 પ્રસ્તાવ) રજૂ થયા
🔅ત્રીજી અને ચોથી લોકસભામાં સૌથી વધુ છ-છ અવિશ્વાસ પ્રસ્તાવ
🔅સૌથી વધુ પ્રસ્તાવ - વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધ (15 વખત)
🔅મોદી સરકાર વિરુદ્ધ આ દ્વિતીય અવિશ્વાસ પ્રસ્તાવ
(પ્રથમ - 20 જુલાઈ 2018
રજૂ- ચંદ્રબાબુ નાયડુની TRS પાર્ટી દ્વારા
🔰સફળ અવિશ્વાસ પ્રસ્તાવ:
🔅1979 - વાય.બી.ચૌહાણ દ્વારા રજૂ થયેલ અવિશ્વાસ પ્રસ્તાવમાં મોરારજી દેસાઈની સરકાર પડી ભાંગી હતી.(મતદાન પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું હતું.)
🔅1979 - ચૌધરી ચરણસિંહ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થતાં તેમણે રાજીનામું આપ્યું.
🔅1990 - વી. પી. સિંહ સરકારનું વિસર્જન
🔅1997 - એચ.ડી.દેવગૌડાની સરકારનું વિસર્જન
🔅1998 - આઇ. કે. ગુજરાલ સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પસાર થયો.
🔅1999 - અટલ બિહારી વાજપેયી એક મતથી હારી જતાં તેમને રાજીનામું આપવા ફરજ પડી.
અવિશ્વાસનો પ્રસ્તાવ
✅ તાજેતરમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષ દ્વારા સરકાર વિરુદ્ધ લગાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે.
✅ મણિપુરની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ સાથે વિપક્ષના ચાલુ વિરોધ વચ્ચે કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.
🔅અનુચ્છેદ 75(3) મુજબ મંત્રીમંડળ સયુંકત રીતે સંસદના નીચલા ગૃહ લોકસભાને જવાબદાર છે.
🔅અવિશ્વાસનો પ્રસ્તાવ સંપૂર્ણ મંત્રીમંડળ વિરુદ્ધ જ લાવી શકાય છે, વ્યક્તિગત કોઈ મંત્રી વિરુદ્ધ નહી.
🔅લોકસભામાં મંત્રીમડળ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. તે મંત્રી રાજ્યસભાના હોય તો તેણે પણ રાજીનામું આપવું પડે છે.
🔅ઐતિહાસિક રીતે વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ ચોક્ક્સ વિષય અથવા મુદ્દા પર ચર્ચા કરવા સરકારને દબાણ કરવા માટે ઉપયોગ કરે છે.
🔰નોંધ: આ પ્રસ્તાવનો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય નથી પરંતુ લોકસભા કાર્યપદ્ધતિ અને આચરણના ધોરણો(Rule of Procedure)ના નિયમ 198 હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવની જોગવાઈ
🔰પ્રસ્તાવ વિશે જોગવાઈ:
✅માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે રાજ્યસભામાં નહી.
✅પ્રસ્તાવ રજૂ કરવા માટે ગૃહની બેઠક શરૂ થતાં પહેલાં અધ્યક્ષને નોટિસ આપવી જરૂરી
✅પ્રસ્તાવને રજૂ કરવા માટે કારણો દર્શાવવા જરૂરી નથી.
✅અધ્યક્ષ પાસે નોટિસ સ્વીકાર કરવાની કે ન કરવાની સત્તા છે.
✅લોકસભામાં ઓછામાં ઓછાં 50 સભ્યો દ્વારા પ્રસ્તાવને સમર્થન જરૂરી
✅પ્રસ્તાવ દાખલ થયા બાદ 10 દિવસમાં ચર્ચામાં લેવો જરૂરી
✅ચર્ચા બાદ અધ્યક્ષ પ્રસ્તાવ માટે મતદાન કરાવશે
✅અવિશ્વાસના પ્રસ્તાવના મતદાનમાં ગૃહના 51% સભ્યો (સાદી બહુમતી)થી પસાર થાય તો સરકારે રાજીનામું આપવું પડે છે.
🔰Prelims Fact:
🔅ભારતમાં પ્રથમ અવિશ્વાસનો પ્રસ્તાવ - 1963 - જવાહરલાલ નહેરુ સરકાર વિરુદ્ધ (જે. બી. કૃપલાણી દ્વારા રજૂ)
🔅અત્યાર સુધીમાં કુલ 27 અવિશ્વાસ પ્રસ્તાવ
🔅1960 થી 1980 ના દાયકામાં 2/3 (18 પ્રસ્તાવ) રજૂ થયા
🔅ત્રીજી અને ચોથી લોકસભામાં સૌથી વધુ છ-છ અવિશ્વાસ પ્રસ્તાવ
🔅સૌથી વધુ પ્રસ્તાવ - વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધ (15 વખત)
🔅મોદી સરકાર વિરુદ્ધ આ દ્વિતીય અવિશ્વાસ પ્રસ્તાવ
(પ્રથમ - 20 જુલાઈ 2018
રજૂ- ચંદ્રબાબુ નાયડુની TRS પાર્ટી દ્વારા
🔰સફળ અવિશ્વાસ પ્રસ્તાવ:
🔅1979 - વાય.બી.ચૌહાણ દ્વારા રજૂ થયેલ અવિશ્વાસ પ્રસ્તાવમાં મોરારજી દેસાઈની સરકાર પડી ભાંગી હતી.(મતદાન પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું હતું.)
🔅1979 - ચૌધરી ચરણસિંહ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થતાં તેમણે રાજીનામું આપ્યું.
🔅1990 - વી. પી. સિંહ સરકારનું વિસર્જન
🔅1997 - એચ.ડી.દેવગૌડાની સરકારનું વિસર્જન
🔅1998 - આઇ. કે. ગુજરાલ સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પસાર થયો.
🔅1999 - અટલ બિહારી વાજપેયી એક મતથી હારી જતાં તેમને રાજીનામું આપવા ફરજ પડી.
863.ટીસ્કોની શરુઆત ક્યારે થઈ હતી...?
Anonymous Quiz
21%
A ઈ.સ 1907
41%
B ઈ.સ 1912
33%
C ઈ.સ 1906
6%
D ઈ.સ 1908
863.———તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે.?
Anonymous Quiz
13%
A હેલીબૂટ
37%
B ડોલ્ફિન
28%
C પોમ્ફ્રેટ
23%
D કેટ ફીશ
864.પુનિત વન ————-નદીના કિનારે આવેલું છે.
Anonymous Quiz
18%
A નર્મદા
20%
B તાપી
20%
C મહી
41%
D સાબરમતી
👎4👍1
867.નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોઈ છે.
Anonymous Quiz
13%
A યુરેના
32%
B મેપલ
24%
C મદાર
31%
D બાલસમ
👍1