WebSankul Surat
2.74K subscribers
2.19K photos
17 videos
558 files
1.58K links
Download Telegram
📍 હવે સુરતમાં...💥

🟨 GPSC FOUNDATION BATCH
     [PRE + MAINS + INTERVIEW]

🤘🏽 GPSC Selection vs Failure !!

✔️Choice is Yours ⬇️⬇️

Make this Year as Your Selection Year with WebSankul...🎯

═══════════════════════
📝 31th JULY-2023 થી બેચ શરૂ
સમય : 8 AM થી 12 AM
───────────────────────
☎️ સંસ્થા સાથે જોડાવા આજે કોલ કરો.
8141774365 / 8141774356

Join what group click:
https://chat.whatsapp.com/HxgtI3VlIPU3PLFFJBf4jo

➡️ટેલિગ્રામ  જોઈન કરવા ક્લિક કરો...
https://telegram.dog/websankul_surat

📍Address :- 333,3rd floor  Laxmi Anclev-1, Opp Gajera School, Katargam, Dabholi road, Surat-395004

*For More Information click the Link Below*
http://api.whatsapp.com/send?phone=+8141774356&text=HELLO!+*WEBSANKUL*+I+AM+INTRESTED.+ADVT+BY+GD+Ads
PSI & કોન્સ્ટેબલ ભરતી અપડેટ...
857.નીચેનાં પૈકી કયો હવામાનનો ઘટક ગણાય નહિ.
Anonymous Quiz
23%
A પવનનો વેગ
33%
B આબોહવા
25%
C ભેજનું પ્રમાણ
19%
D તાપમાન
858.સૂર્યગ્રહણ સામાન્ય રીતે ક્યારે થાય છે.
Anonymous Quiz
46%
A અમાસના દિવસે
22%
B પૂનમની રાત્રે
29%
C A અને B બંને
3%
D એકપણ નહિ
😁1
859.પાંગોલખા અભ્યારણ————રાજ્યમાં આવેલા.
Anonymous Quiz
8%
A દિલ્લી
21%
B ગોવા
58%
C સિક્કિમ
12%
D મહારાષ્ટ્ર
861.અસોલા ભાટી અભ્યારણ———-રાજ્યમાં આવેલ છે.?
Anonymous Quiz
28%
A ત્રિપુરા
21%
B ગોવા
45%
C મિઝોરમ
6%
D દિલ્હી
862.બિલાડી કુળની————જાતો ભારતમાં જોવા મળે છે.
Anonymous Quiz
13%
A 10
45%
B 12
38%
C 15
5%
D 25
Forwarded from WebSankul Surat
📍સુરતમાં...

🟠 PSI / CONSTABLE OFFLINE BATCH

📞સંસ્થા સાથે જોડાવા આજે કોલ કરો.
8141774365 / 8141774356

➡️ટેલિગ્રામ  જોઈન કરવા ક્લિક કરો...
https://telegram.dog/websankul_surat

group   જોઈન કરવા ક્લિક કરો..

http://api.whatsapp.com/send?phone=+8141774356&text=HELLO!+*WEBSANKUL*+I+AM+INTRESTED.+ADVT+BY+GD+Ads+*(23/7/23)*

📍Address :- 333,3rd floor  Laxmi Anclev-1, Opp Gajera School, Katargam, Dabholi road, Surat-395004
❇️ No Comfidence Motion ❇️
            અવિશ્વાસનો પ્રસ્તાવ

તાજેતરમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષ દ્વારા સરકાર વિરુદ્ધ લગાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે.

મણિપુરની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ સાથે વિપક્ષના ચાલુ વિરોધ વચ્ચે કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.

🔅અનુચ્છેદ 75(3) મુજબ મંત્રીમંડળ સયુંકત રીતે સંસદના નીચલા ગૃહ લોકસભાને જવાબદાર છે.
🔅અવિશ્વાસનો પ્રસ્તાવ સંપૂર્ણ મંત્રીમંડળ વિરુદ્ધ જ લાવી શકાય છે, વ્યક્તિગત કોઈ મંત્રી વિરુદ્ધ નહી.
🔅લોકસભામાં મંત્રીમડળ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. તે મંત્રી રાજ્યસભાના હોય તો તેણે પણ રાજીનામું આપવું પડે છે.
🔅ઐતિહાસિક રીતે વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ ચોક્ક્સ વિષય અથવા મુદ્દા પર ચર્ચા કરવા સરકારને દબાણ કરવા માટે ઉપયોગ કરે છે.

🔰નોંધ: આ પ્રસ્તાવનો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય નથી પરંતુ લોકસભા કાર્યપદ્ધતિ અને આચરણના ધોરણો(Rule of Procedure)ના નિયમ 198 હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવની જોગવાઈ

🔰પ્રસ્તાવ વિશે જોગવાઈ:
માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે રાજ્યસભામાં નહી.
પ્રસ્તાવ રજૂ કરવા માટે ગૃહની બેઠક શરૂ થતાં પહેલાં અધ્યક્ષને નોટિસ આપવી જરૂરી
પ્રસ્તાવને રજૂ કરવા માટે કારણો દર્શાવવા જરૂરી નથી.
અધ્યક્ષ પાસે નોટિસ સ્વીકાર કરવાની કે ન કરવાની સત્તા છે.
લોકસભામાં ઓછામાં ઓછાં 50 સભ્યો દ્વારા પ્રસ્તાવને સમર્થન જરૂરી
પ્રસ્તાવ દાખલ થયા બાદ 10 દિવસમાં ચર્ચામાં લેવો જરૂરી
ચર્ચા બાદ અધ્યક્ષ પ્રસ્તાવ માટે મતદાન કરાવશે
અવિશ્વાસના પ્રસ્તાવના મતદાનમાં ગૃહના 51% સભ્યો (સાદી બહુમતી)થી પસાર થાય તો સરકારે રાજીનામું આપવું પડે છે.


🔰Prelims Fact:
🔅ભારતમાં પ્રથમ અવિશ્વાસનો પ્રસ્તાવ - 1963 - જવાહરલાલ નહેરુ સરકાર વિરુદ્ધ (જે. બી. કૃપલાણી દ્વારા રજૂ)
🔅અત્યાર સુધીમાં કુલ 27 અવિશ્વાસ પ્રસ્તાવ
🔅1960 થી 1980 ના દાયકામાં 2/3 (18 પ્રસ્તાવ) રજૂ થયા
🔅ત્રીજી અને ચોથી લોકસભામાં સૌથી વધુ છ-છ અવિશ્વાસ પ્રસ્તાવ
🔅સૌથી વધુ પ્રસ્તાવ - વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધ (15 વખત)
🔅મોદી સરકાર વિરુદ્ધ આ દ્વિતીય અવિશ્વાસ પ્રસ્તાવ
(પ્રથમ - 20 જુલાઈ 2018
રજૂ- ચંદ્રબાબુ નાયડુની TRS પાર્ટી દ્વારા

🔰સફળ અવિશ્વાસ પ્રસ્તાવ:
🔅1979 - વાય.બી.ચૌહાણ દ્વારા રજૂ થયેલ અવિશ્વાસ પ્રસ્તાવમાં મોરારજી દેસાઈની સરકાર પડી ભાંગી હતી.(મતદાન પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું હતું.)

🔅1979 - ચૌધરી ચરણસિંહ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થતાં તેમણે રાજીનામું આપ્યું.

🔅1990 - વી. પી. સિંહ સરકારનું વિસર્જન

🔅1997 - એચ.ડી.દેવગૌડાની સરકારનું વિસર્જન

🔅1998 - આઇ. કે. ગુજરાલ સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પસાર થયો.

🔅1999 - અટલ બિહારી વાજપેયી એક મતથી હારી જતાં તેમને રાજીનામું આપવા ફરજ પડી.