WebSankul Surat
2.8K subscribers
2.19K photos
17 videos
558 files
1.58K links
Download Telegram
👉GPSC CLASS 1/2 (ગુજરાતી ભાષામાં)👈

🗓️ તારીખ: 13 જાન્યુઆરી, 2025

સમય: સાંજે 3:00 થી 5:00 

આ બેચની વિશેષતાઓ:
અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી
ગુજરાતી ભાષામાં સંપૂર્ણ માર્ગદર્શન
પ્રિલિમ્સ + મેઈન્સ + ઇન્ટરવ્યુની સંપૂર્ણ તૈયારી
AC ક્લાસરૂમ
ફ્રી રેકોર્ડેડ લેક્ચર્સ રીવિઝન માટે ઉપલબ્ધ
વિદ્યાર્થીઓનું સફળતાનું શ્રેષ્ઠ ટ્રેક રેકોર્ડ
*120 દિવસ માં GPSC class 1-2 prelims રિવિઝન અને મોક ટેસ્ટ ની સાથે પાસ કરવાની સચોટ રણનીતિ*
તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે websankul સુરત તમારી સાથે છે!

📞 ડેમો ક્લાસ માટે સંપર્ક કરો:
8141774356
8141774365
🎯ભારત ના મુખ્ય સરોવર 🎯

📌સાંભર,પુષ્કર,ઢેબર,નખી 👉રાજસ્થાન

📌વુલર,દા્લ,પોંગોંગ સો 👉જમ્મુ કાશ્મીર

📌 નૈનિતાલ, ભિમતાલ 👉 ઉત્તરાખંડ

📌કોલેરું,પુલિકત 👉 આંધ્રપ્રદેશ

📌 હુસૈનસાગર, ઓસમાંનસાગર 👉 તેલંગાણા

📌 લોનાર, શિવાજીસાગર (કોટાના) 👉 મહારાષ્ટ્ર

📌ચિલ્કા 👉 ઓડિશા

📌 વેમ્બનાદ ક્યાલ, અસ્થમુદી 👉 કેરળ

📌ફુલ્હર 👉ઉત્તરપ્રદેશ

📌 લોકતક 👉મણિપુર

📌સુખના 👉ચંદીગઢ
1
આકાશમાં ઉડતી પતંગો સાથે નવા સપનાં સજાવીએ,

મકર સંક્રાંતિનો તહેવાર જીવનમાં નવી ખુશીઓ

લાવીએ સૂર્યની નવી કિરણો તમારું જીવન ઉજ્જવળ

કરે આ આનંદમય તહેવાર તમારું ઘર પ્રસન્નતાથી ભરી દે

ઉમંગ, ઉત્સાહ અને હર્ષના મહાપર્વ ઉત્તરાયણ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ 🪁
ભારતીય સેના દિવસ
👍4
કુંભ મેળો

☑️ વિશ્વનો સૌથી મોટો શાંતિપૂર્ણ યાત્રાળુ મેળાવડો.

☑️ કુંભ મેળો એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે, જે દર 12 વર્ષે ચાર સ્થળોએ યોજાય છે: હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન.

☑️ તે પવિત્ર નદીઓના કિનારે ઉજવવામાં આવે છે: ગંગા (હરિદ્વાર), ત્રિવેણી સંગમ (પ્રયાગરાજ), ગોદાવરી (નાસિક) અને શિપ્રા (ઉજ્જૈન).

☑️ 2025નો મહા કુંભ મેળો 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન પ્રયાગરાજમાં યોજાશે, જેમાં 400 મિલિયન મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે.

☑️ યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે (2017 માં) માન્યતા પ્રાપ્ત છે.

☑️ આ તહેવાર આદિ શંકરાચાર્ય સાથે મોટા હિન્દુ મેળાવડાને પ્રોત્સાહન આપવા માટે જોડાયેલો છે, જોકે "કુંભ મેળો" શબ્દ 19મી સદીમાં પ્રખ્યાત થયો હતો.

☑️ સમાન તહેવારોમાં માઘ મેળો (ભારત) અને મકર મેળો (નેપાળ)નો સમાવેશ થાય છે, જેમાં તમિલનાડુના કુંભકોણમ જેવા સ્થળોએ નાના સંસ્કરણો યોજાય છે.

☑️ સંસ્કૃતમાં મેળાનો અર્થ "એક થવું, જોડાવું, મળવું અથવા સભા" થાય છે.
👍21
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
વડનગર

2500 વર્ષની સંસ્કૃતિ, સ્થાપત્ય અને સંસ્કારની ધરોહર એટલે ગુજરાતની પ્રાચીન નગરી વડનગર...
INS સુરત, INS નીલગિરિ અને INS વાગશીર
👍1
નેશનલ હળદર બોર્ડની સ્થાપના
👍4
Reasoning Practice Book

► 600+ પ્રેક્ટિસ પ્રશ્નો

► રીઝનિંગના 25+ મહત્ત્વના પ્રકરણોનો સમાવેશ

► PSI, કોન્સ્ટેબલ, CCE, GPSC વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી
છેલ્લા 3 દિવસ બાકી.. Hurry up..

🔴 GPSC OFFLINE 𝐁𝐀𝐓𝐂𝐇 🔴
╭─────────────────╮
▶️ બેચ શરૂ થઈ ગઈ છે◀️
╰─────────────────╯
OFFLINE Batch ની વિશેષતાઓ :
───────────────────
☞ ગુજરાતની શ્રેષ્ઠ અનુભવી ફેકલ્ટીઝની ટીમ
☞ ઓફલાઈન લેક્ચર બાદ Recorded લેકચર
☞ સ્માર્ટ બોર્ડ વર્ક
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

➩ ઓફલાઇન બેચમાં જોડાવા માટે આજે જ સુરત વેબસંકુલ ની મુલાકાત લો
⤵️⤵️

☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :
📞 8141774356
📞 8141774365
👍2
🔆 ISRO નું સફળ સેટેલાઇટ ડોકિંગ ટ્રાયલ

ઉદ્દેશ્ય: ISRO સફળતાપૂર્વક બે ઉપગ્રહો, ચેઝર (SDX01) અને ટાર્ગેટ (SDX02), એક બીજાના 3 મીટરની અંદર ડોકીંગ ટ્રાયલમાં લાવ્યા, અગાઉના ડ્રિફ્ટના આંચકાને દૂર કરી.

ડોકીંગ પ્રક્રિયા: ઉપગ્રહો શરૂઆતમાં 15 મીટરના અંતરે હતા, પછી 3 મીટર સુધી ખસેડવામાં આવ્યા હતા. પ્રક્રિયાનો ઉદ્દેશ અવકાશયાનની મુલાકાત અને ડોકીંગ ટેકનોલોજીને દર્શાવવાનો છે.

મહત્વ: ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવા અને ભારતીય સ્પેસ સ્ટેશનનું સંચાલન કરવા સહિત ભવિષ્યના મિશન માટે આ અજમાયશ મહત્વપૂર્ણ છે.

ભારતની સિદ્ધિ: ભારત આ સિદ્ધિ હાંસલ કરનારો 4મો દેશ (યુએસ, રશિયા અને ચીન પછી)
👍3
☀️પ્રધાનમંત્રીએ 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. તેના ચેરમેન અને બે સભ્યોની નિમણૂક ટૂંક સમયમાં કરવામાં આવશે.

અગાઉ, સાતમા પગાર પંચની ભલામણ 2016 માં લાગુ કરવામાં આવી હતી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે, સાતમા પગાર પંચની ભલામણો 2016 માં લાગુ કરવામાં આવી હતી. તેનો કાર્યકાળ 2026 માં સમાપ્ત થવા જઈ રહ્યો છે.

☀️કેન્દ્રીય મંત્રીમંડળે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં "ત્રીજા લોન્ચ પેડ"ની સ્થાપનાને મંજૂરી આપી.


☀️ગુજરાત પોલીસની નવી પહેલ 'સાંત્વના કેન્દ્ર'

રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે 'સાંત્વના કેન્દ્ર'

'સાંત્વના કેન્દ્ર' અંતર્ગત પોલીસ સ્ટેશનોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસર, 181 અભયમ અને PSBSS (પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર) સહિતની સેવાઓ ઉપલબ્ધ બનશે.

☀️વડનગરમાં વિશ્વ સ્તરીય પુરાતત્ત્વ અનુભવાત્મક સંગ્રહાલયનું ઉદઘાટન

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા વડનગરમાં અત્યાધુનિક મ્યુઝિયમ અને પુરાતત્વીય અર્થઘટન કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું.


☀️ગુજરાતને 'બેસ્ટ પરફોર્મર' એવોર્ડ એનાયત

દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા, રાજ્યને સતત 4 વર્ષે સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં 'બેસ્ટ પરફોર્મર' એવોર્ડ એનાયત.

☀️ભારત 2026 કોમનવેલ્થ સંસદીય પરિષદની યજમાની કરશે
👍4
☀️ઉત્તરાર્ધ મહોત્સવ-2025

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરાના સૂર્યમંદિર ખાતે 18 અને 19 જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવ

બે-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવમાં ભરત નાટ્યમ - ઓડિસી - કુચિપુડી - મોહિની અટ્ટમ - કથ્થક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વ વિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ માણવાનો અમૂલ્ય અવસર


☀️ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું સીએમના હસ્તે ઉદઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ(ગિફ્ટ-આઈ.એફ.આઈ.) અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન હબ(ગિફ્ટ-આઈ.એફ.આઈ.એચ.)નું ઉદઘાટન કર્યું.

☀️મૌની અમાવસ્યા મહાકુંભનું સૌથી મહત્વપૂર્ણ સ્નાન.


☀️૭૬મા ગણતંત્ર દિવસે દરેક પોસ્ટ ઓફિસમાં 'ડાક ચોપાલ'નું આયોજન કરવામાં આવશે આયોજન.


☀️ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થાને વર્લ્ડ મોન્યુમેન્ટસ વોચમાં સ્થાન મળ્યું

પાંચ ખંડોના ૨૯ દેશમાંથી સાંસ્કૃતિક વારસાના ધરોહર સમાન સ્થળોની આ વર્ષે પસંદગી કરવામાં આવી.


☀️ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોતો સુબિયાંતો 26 જાન્યુઆરીએ ભારતના 76મા ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ રહેશે.


☀️ડિઝિટલ ઈન્ટેલિજન્ટ ઈન્ડક્સ દ્વારા 2024ના ડ્રાફ્ટના અનુસાર 125 દેશોમાં ભારત ડિઝિટલે વિકાસમાં આઠમા સ્થાને છે.


☀️સરવે ઓફ ઈન્ડિયાએ નવી ટેક્નોલોજી સાથે સમગ્ર દેશનો દરિયાકાંઠો માપી નવા આંકડા જાહેર કર્યા

ગુજરાતનો દરિયાકાંઠો 700 કિમી વધી ગયો,1600 કિમીથી વધીને હવે 2300 કિમી થયો.
👍2
☑️ભારતે ભાર્ગવઅસ્ત્રનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલ ભારતની પ્રથમ માઇક્રો મિસાઇલ સિસ્ટમ છે.

[ભાર્ગવસ્ત્ર : ભાર્ગવઅસ્ત્ર ભગવાન શ્રી પરશુરામનું અસ્ત્ર હતું, અને તેઓએ કર્ણને સોંપ્યું હતું. આ ઇન્દ્રઅસ્ત્ર કરતાં પણ શક્તિશાળી હતું. મહાભારતમાં પરશુરામ ભીષ્મ, દ્રોણ, રુક્મી અને કર્ણના શિક્ષક હતા. કર્ણએ યુદ્ધમાં ભાર્ગવઅસ્ત્રનો ઉપયોગ કર્યો, જેના કારણે અર્જુનને યુદ્ધના મેદાનમાંથી ભાગવું પડ્યું હતું]
ભારત ની મહિલા ટીમ એ ફાઇનલ મેચ માં નેપાળ ને 78-40 થી હરાવી ને ખોખો વર્લ્ડ કપ 2025 જીત્યો🇮🇳

ભારતીય મહિલા ટીમ ની કેપ્ટન -- પ્રિયંકા ઈંગલે
ભારત ની પુરુષ ટીમ એ ફાઇનલ મેચ માં નેપાળ ને 54-36 થી હરાવી ને ખોખો વર્લ્ડ કપ 2025 જીત્યો❤️

ભારતીય પુરુષ ટીમ ના કેપ્ટન -- પ્રતીક વઇકર
1