🗓વ્યક્તિ વિશેષ : 19/06/2024 🗓
ઘેલુભાઇ નાયકની જન્મજ્યંતી
કતારગામ શાખા
333, 3rd floor, Laxmi enclave-1, opp. Gajera school, Dabholi Road, Katargam, suart
Mo : 8141774356
હીરાબાગ શાખા
સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કેન્દ્ર, પી. પી. સવાણી વિદ્યાભવન કમ્પાઉન્ડ, હીરાબાગ, વરાછા રોડ, સુરત
Mo : 9724024284
ડિંડોલી શાખા
CREATIVE MULTIMEDIA INSTITUTE 401, Dream Shoppers, , opp. Dindoli,
Police station, Tirupati Society, Dindoli, Surat,
Mo : 8141774365
ભૂજ - કચ્છ
201, આશાપુરા આર્કેડ, PPC જીમખાનાની સામે, ઘનશ્યામ નગર, ભુજ -કચ્છ
Mo : 84 69 21 12 12 | 84 69 24 12 12
ઘેલુભાઇ નાયકની જન્મજ્યંતી
કતારગામ શાખા
333, 3rd floor, Laxmi enclave-1, opp. Gajera school, Dabholi Road, Katargam, suart
Mo : 8141774356
હીરાબાગ શાખા
સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કેન્દ્ર, પી. પી. સવાણી વિદ્યાભવન કમ્પાઉન્ડ, હીરાબાગ, વરાછા રોડ, સુરત
Mo : 9724024284
ડિંડોલી શાખા
CREATIVE MULTIMEDIA INSTITUTE 401, Dream Shoppers, , opp. Dindoli,
Police station, Tirupati Society, Dindoli, Surat,
Mo : 8141774365
ભૂજ - કચ્છ
201, આશાપુરા આર્કેડ, PPC જીમખાનાની સામે, ઘનશ્યામ નગર, ભુજ -કચ્છ
Mo : 84 69 21 12 12 | 84 69 24 12 12
👍1
1866માં દાદાભાઈ નવરોજી દ્વારા લંડનમાં નીચેનામાથી કયા સંઘની સ્થાપના કરાઈ હતી?
Anonymous Quiz
22%
ધ બંગાલ બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી
39%
ધ ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશન
30%
ધ બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન
9%
ધ મદ્રાસ નેટિવ એસોસિએશન
કોંગ્રસના ઉદ્દભવ પહેલા એવી કઈ સંસ્થા હતી, જેનું લક્ષ્ય ઇંગ્લેન્ડમાં અંગ્રેજોને ભારતીયોના કલ્યાણ માટે રાજકીય રીતે માહિતગાર કરવાનો હતો, જેથી તેઓ ભારતના શાસક તરીકે પોતાની જવાબદારીઓ પ્રત્યે જાગૃત થઇ શકે ?
Anonymous Quiz
21%
ઇન્ડિયન એસોસિએશન
59%
ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશન
19%
પુના સાર્વજનિક સભા
2%
એક પણ નહીં
👍1
બાલ ગંગાધર તિલક કોની સાથે સંબંધિત હતા?
Anonymous Quiz
20%
પુના સાર્વજનિક સભા
43%
સહમતિ વાય ખરડો ( ધ એજ ઓફ કન્સેન્ટ બિલ)
17%
ગૌરક્ષિણી સભા
20%
આત્મીય સભા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અંગે નીચેનામાથી કયું વિધાન સાચું છે?
Anonymous Quiz
24%
ડિસેમ્બર, 1855માં તેને 72 રાજકીય કાર્યકર્તાઓ દ્વારા સ્થાપિત કરાઈ હતી.
34%
ડિસેમ્બર, 1855માં ડેવિડ હ્યુમન નેતૃત્વમાં તેની સ્થાપના થઇ હતી.
19%
તેની સ્થાપના લાહોરમાં કરાઈ હતી.
23%
તેની સ્થાપના સમયે લોર્ડ મૈકોલે ભારતના વાઇસરોય હતા.
અભિનવ ભારત નામથી ક્રાંતિકરીઓના એક ગુપ્ત સંગઠનનું નિર્માણ કોણે કર્યું હતું?
Anonymous Quiz
34%
વિનાયક દામોદર સાવરકર
28%
સુરેદ્રનાથ બેનરજી
33%
અરવિંદ ઘોષ
5%
બિપિનચંદ્ર પાલ
👍1
રાજ્યોના પરિષદની અધ્યક્ષતા કોણ કરે છે?
Anonymous Quiz
21%
રાષ્ટ્રપતિ
29%
ઉપરાષ્ટ્રપતિ
16%
વડાપ્રધાન
33%
રાજ્યપાલ
નીચેનામાથી કયું એક ચંપારણ સત્યાગ્રહનું અત્યંત મહત્વનું પાસું છે?
Anonymous Quiz
22%
રાષ્ટ્રીય આંદોલનમાં અખિલ ભારતીય સ્તરે અધિવક્તાઓ, વિદ્યાર્થીઓ અને મહિલાઓની સક્રિય સહભાગીતા
30%
રાષ્ટ્રીય આંદોલનમાં ભારતના દલિત અને આદિવાસી સમુદાયોની સક્રિય ભાગીદારી
34%
ભારત રાષ્ટ્રીય આંદોલનમાં ખેડૂતોનો અસંતોષ સામેલ થવો.
14%
રોકડીયા પાકો તથા વાણીજિયકપાકની ખેતીમાં મોટો ઘટાડો
રાષ્ટ્રપતિ ભારતની સંસદનો અભિન્ન ભાગ છે. કારણ.....
Anonymous Quiz
9%
તેમને સંસદની બેઠકોમાં હાજર રહેવાનો બંધારણીય અધિકાર છે.
57%
રાષ્ટ્રપતિના હસ્તાક્ષર વિના સંસદના બને ગૃહમાંથી પસાર થયેલ ખરડો કાયદો બનતો નથી.
25%
તેઓ સંસદની રચના અને વિસર્જન એમ બને માટેની બંધારણીય સત્તાધિકાર છે.
9%
તેઓ સંસદીય લોકશાહીમાં સરકારની કારોબારી શાખાના અધ્યક્ષ છે.
રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણુંક કયા ક્ષેત્રોમાંથી કરે છે?
Anonymous Quiz
9%
રાષ્ટ્રીય એકતા પરિષદ દ્વારા ભલામણ પામેલ વ્યક્તિ.
68%
એવી વ્યક્તિઓ કે જેમની પાસે કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવામાં વિશિષ્ટ જ્ઞાન હોય કે અનુભવ હોય
17%
ભારતીય રાજકારણમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરેલ વ્યક્તિને
5%
એવા રાજકીય વિદ્વાન કે જેણે ક્યારેય ચૂંટણી લડી ન હોય
👍1
ભારતના બંધારણ અનુચ્છેદ 72 અંતર્ગત રાષ્ટ્રપતિ દયાની અરજીનો નિકાલ કોની સલાહથી કરે છે?
Anonymous Quiz
22%
વડપ્રધાન
26%
ગૃહ મંત્રાલય
41%
કાનૂની બાબતની સંસદીય સમિતી
11%
ઉપરાષ્ટ્રપતિ