મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોથી એશિયન પેરા ગેમ્સમાં મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા બે દિવ્યાંગ ખેલાડીઓની વિશેષ સિદ્ધિને બિરદાવી તેના ગૌરવ સન્માનરૂપે રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે...
એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષો માટેની ચેસ રમતના ગોલ્ડ મેડલ વિનર પ્રજ્ઞાચક્ષુ યુવાન શ્રી દર્પણ ઇનાણીની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-1 તરીકે નિયુક્તિ જ્યારે મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર પ્રજ્ઞાચક્ષુ સુશ્રી હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ-2 તરીકે નિયુક્તિ આપવામાં આવશે...
એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષો માટેની ચેસ રમતના ગોલ્ડ મેડલ વિનર પ્રજ્ઞાચક્ષુ યુવાન શ્રી દર્પણ ઇનાણીની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-1 તરીકે નિયુક્તિ જ્યારે મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર પ્રજ્ઞાચક્ષુ સુશ્રી હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ-2 તરીકે નિયુક્તિ આપવામાં આવશે...
👍1
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભાવનગર ખાતે આયોજિત 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો રાજ્યના મંત્રીશ્રીઓ, રમતગમત ક્ષેત્રના મહાનુભાવો અને દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલ ખેલાડીઓની ઉપસ્થિતિમાં શુભારંભ...
રાજ્ય સરકાર તરફથી બાસ્કેટબોલ ફેડરેશનને ₹30 લાખની સહાય આપવાની જાહેરાત...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પરિણામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્પોર્ટ્સ કલ્ચરનો વિકાસ થયો છે : મુખ્યમંત્રીશ્રી
રાજ્ય સરકાર તરફથી બાસ્કેટબોલ ફેડરેશનને ₹30 લાખની સહાય આપવાની જાહેરાત...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પરિણામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્પોર્ટ્સ કલ્ચરનો વિકાસ થયો છે : મુખ્યમંત્રીશ્રી
*આહીર સમાજ જોગ*
તા.08-01-2025 થી તા.03-02-2025 સુધી પી.એસ.આઇ અને લોકરક્ષકની શારીરિક કસોટી શરૂ થનાર છે તો આપણા સમાજના જે ભાઇઓ તથા બહેનોને *જૂનાગઢ શહેર* ખાતે ગ્રાઉન્ડ હોય તેમને રહેવાની અને જમવાની વ્યવસ્થા ન હોય તો નીચે આપેલ સ્થળે વ્યવસ્થા કરવામાં આવેલ છે
સરનામું- અવધૂત આશ્રમ, ભવનાથ તળેટી, જૂનાગઢ
મહંત શ્રી મહાદેવગીરી બાપુ- મો.નં.9106619170
*નોંધ- જે લોકોએ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવાની હોય તેમને એક દિવસ અગાઉથી નામ નોંધાવી દેવાનું રહેશે અને ઉમેદવાર સાથે કોઈ વાલી આવનાર હોય તો તે રીતે જાણ કરવી જેથી યોગ્ય આયોજન થઈ શકે*
તા.08-01-2025 થી તા.03-02-2025 સુધી પી.એસ.આઇ અને લોકરક્ષકની શારીરિક કસોટી શરૂ થનાર છે તો આપણા સમાજના જે ભાઇઓ તથા બહેનોને *જૂનાગઢ શહેર* ખાતે ગ્રાઉન્ડ હોય તેમને રહેવાની અને જમવાની વ્યવસ્થા ન હોય તો નીચે આપેલ સ્થળે વ્યવસ્થા કરવામાં આવેલ છે
સરનામું- અવધૂત આશ્રમ, ભવનાથ તળેટી, જૂનાગઢ
મહંત શ્રી મહાદેવગીરી બાપુ- મો.નં.9106619170
*નોંધ- જે લોકોએ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવાની હોય તેમને એક દિવસ અગાઉથી નામ નોંધાવી દેવાનું રહેશે અને ઉમેદવાર સાથે કોઈ વાલી આવનાર હોય તો તે રીતે જાણ કરવી જેથી યોગ્ય આયોજન થઈ શકે*
👍2
RRB-Technician-III-Answer-Key-Notice.pdf
862.6 KB
RRB CEN 02/2024 Technician Grade-III Answer Key OUT.
RRB CEN 02/2024 Technician Grade-III Answer Key OUT.
https://rrb.digialm.com//EForms/configuredHtml/2667/92089/login.html
https://rrb.digialm.com//EForms/configuredHtml/2667/92089/login.html
Maru_Gujarat_Official_®
Downloads_ApplicationDateChange_GPRB_PET_PST_Dt_06012025.pdf
પોલીસ ભરતી : શારીરિક કસોટી તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત
(૧) જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવેલ છે તે ઉમેદવારોએ નવા પરીક્ષા સ્થળે નવા તારીખ/સમયે જૂનો કોલલેટર લઇને જ શારીરીક કસોટીમાં હાજર રહેવાનું રહશે. નવો કોલલેટર ઇશ્યૂ કરવામાં આવશે નહી.
(ર) જે ઉમેદવારોની તારીખ બદલવા અંગેની અરજી રદ (REJECTED) કરેલ છે તે ઉમેદવારોએ કોલલેટરમાં જણાવેલ તારીખે શારીરિક કસોટીમાં
હાજર રહેવાનું રહેશે.
(૩) તારીખ બદલવા માટે આવેલ અરજીઓ પૈકી બાકી રહેલ ઉમેદવારોની માહિતી હવે પછી વેબસાઇટ પર મૂકવામાં આવશે.
(૧) જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવેલ છે તે ઉમેદવારોએ નવા પરીક્ષા સ્થળે નવા તારીખ/સમયે જૂનો કોલલેટર લઇને જ શારીરીક કસોટીમાં હાજર રહેવાનું રહશે. નવો કોલલેટર ઇશ્યૂ કરવામાં આવશે નહી.
(ર) જે ઉમેદવારોની તારીખ બદલવા અંગેની અરજી રદ (REJECTED) કરેલ છે તે ઉમેદવારોએ કોલલેટરમાં જણાવેલ તારીખે શારીરિક કસોટીમાં
હાજર રહેવાનું રહેશે.
(૩) તારીખ બદલવા માટે આવેલ અરજીઓ પૈકી બાકી રહેલ ઉમેદવારોની માહિતી હવે પછી વેબસાઇટ પર મૂકવામાં આવશે.
RRB_CEN_08_2024_Ministerial_and_Isolated_Categories_Recruitment.pdf
3.7 MB
RRB CEN 07/2024 Ministerial and Isolated Categories 1036 Posts Notification OUT. Apply Start From 7 Jan
આગામી 9 જાન્યુઆરી 2025 થી શરૂ થતી પોલીસ ભરતી શારીરિક કસોટી માટે રાજકોટ આવનાર ઉમેદવારો (કોઈ પણ જ્ઞાતિ)માટે બોધીસત્વ આંબેડકર બૌદ્ધ વિહાર કણકોટ ખાતે માત્ર રહેવા માટે વ્યવસ્થા છે, આવનાર ઉમેદવાર અને તેમના વાલી નુ આધાર કાર્ડ અને કોલ લેટર નીચે ના નંબર પર વોટ્સઅપ કરવો ફરજીયાત છે, માત્ર કોઈ એક નંબર પર જ વોટ્સઅપ કરવા વિનંતી
મોહનભાઈ રાખૈયા-8160605090
જીતુભાઇ મહિડા -9328812907
હર્ષદભાઈ પારઘી -9723980407
ભરતભાઈ મહિડા-9664874169
મોહનભાઈ રાખૈયા-8160605090
જીતુભાઇ મહિડા -9328812907
હર્ષદભાઈ પારઘી -9723980407
ભરતભાઈ મહિડા-9664874169
NA-06012025.pdf
702.2 KB
Newspaper Format Advertisement for Online Advertisements from Advt. No. 102/2024-25 to 107/2024-25 starting from 07.01.2025 13:00 to 22.01.2025 23:59