આપણું ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત...
વડોદરા જિલ્લાના કડાછલા ગામના રાજેન્દ્રભાઈ પરમાર પંચસ્તરીય બાગાયતી પ્રાકૃતિક ખેતી જંગલ મોડેલ દ્વારા દેશી ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરી કોબીજ, મરચા, રીંગણ, સરગવા જેવા પાકોનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે...
પ્રાકૃતિક ખેતીથી અમારો ખર્ચ લગભગ 50 ટકા ઘટી જવાથી વળતર વધ્યું છે : રાજેન્દ્રભાઈ પરમાર
વડોદરા જિલ્લાના કડાછલા ગામના રાજેન્દ્રભાઈ પરમાર પંચસ્તરીય બાગાયતી પ્રાકૃતિક ખેતી જંગલ મોડેલ દ્વારા દેશી ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરી કોબીજ, મરચા, રીંગણ, સરગવા જેવા પાકોનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે...
પ્રાકૃતિક ખેતીથી અમારો ખર્ચ લગભગ 50 ટકા ઘટી જવાથી વળતર વધ્યું છે : રાજેન્દ્રભાઈ પરમાર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવો તથા દેશ-વિદેશથી પધારેલ પાટીદાર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શુભારંભ...
ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવતા ડિજિટલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ Sardar Patel International Business Organization (SPIBO)નું લૉન્ચિંગ તેમજ ‘GPBS-2026, USA’નું પ્રિ-લોન્ચિંગ...
ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવતા ડિજિટલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ Sardar Patel International Business Organization (SPIBO)નું લૉન્ચિંગ તેમજ ‘GPBS-2026, USA’નું પ્રિ-લોન્ચિંગ...