મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે આયોજિત CREDAI GUJCON પ્રોપર્ટી શૉનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કર્યું...
CREDAIની CSR પહેલનો શુભારંભ; CEPT યુનિવર્સિટી અને CREDAI વચ્ચે પ્લમ્બર, ઇલેક્ટ્રિશન જેવા કૌશલ્યવર્ધનને લગતા અભ્યાસક્રમ શરૂ કરવા માટેના MoU
CREDAIની CSR પહેલનો શુભારંભ; CEPT યુનિવર્સિટી અને CREDAI વચ્ચે પ્લમ્બર, ઇલેક્ટ્રિશન જેવા કૌશલ્યવર્ધનને લગતા અભ્યાસક્રમ શરૂ કરવા માટેના MoU
👍1
SCAN_N_03012025173831_001 (1).pdf
1.9 MB
મહેસુલ વિભાગ હેઠળ કલેકટર કચેરીના કારકુનની ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવા બાબત
💔2
IN-PTDT-82-100-202425.pdf
118.4 KB
IMPORTANT NOTICE REGARDING PRELIMINARY EXAM DATES FOR ADVT. NO. 82/2024-25 TO 100/2024-25
મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાશે ?
Anonymous Quiz
14%
ઓડિશા
48%
હરિયાણા
23%
ઉતરપ્રદેશ
14%
બિહાર
ભારતના કયા રાજ્યે દેશના પ્રથમ કાચના દરિયાઈ પુલનું અનાવરણ કર્યું છે ?
Anonymous Quiz
28%
તમિલનાડુ
42%
કેરળ
23%
કર્ણાટક
7%
આંધ્રપ્રદેશ
ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી (બહેનો) તા.૮/૧/૨૫ બુધવાર થી શરૂ થનારી મહિલા ઉમેદવાર માટેની શારીરિક કસોટી જે. ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ,પોલીસ મુખ્ય મથક,શાહીબાગ અમદાવાદ.માં લેવામાં આવશે.જેમાં ગુજરાત માંથી અમદાવાદ ખાતે મહિલા ઉમેદવારો શારીરિક કસોટી આપવા આવનાર(બહેનો) માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ,ચાંદખેડા,અમદાવાદ.સંસ્થા માં જમવા સાથે રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાત્રી રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર બહેનો એ નામ સાથે ફોન દ્રારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આવો ત્યારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સંસ્થા માં જમા કરાવવાની રહેશે.
સરનામું: સંત શિરોમણી રોહિદાસ ધામ. ૨૮૭/૧૮૩૩ સુભાષનગર (ગુજ.હાઉ.બોર્ડ.) જુના પોલીસ સ્ટેશન પાછળ,IOC રોડ,ચાંદખેડા.અમદાવાદ.
સંપર્ક
9228641543,9099998688,9825521008, 9924154011,9537544899.
રાત્રી રોકાણ કરવા ઈચ્છતા ઉમેદવાર બહેનો એ નામ સાથે ફોન દ્રારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આવો ત્યારે કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી સંસ્થા માં જમા કરાવવાની રહેશે.
સરનામું: સંત શિરોમણી રોહિદાસ ધામ. ૨૮૭/૧૮૩૩ સુભાષનગર (ગુજ.હાઉ.બોર્ડ.) જુના પોલીસ સ્ટેશન પાછળ,IOC રોડ,ચાંદખેડા.અમદાવાદ.
સંપર્ક
9228641543,9099998688,9825521008, 9924154011,9537544899.
શ્રી રાજપુત સેવા સમાજ જુનાગઢ*
**આગામી તા. 08/01/2025 થી* *ચાલુ થનાર પો.સ. ઇ . તથા*કોન્સ્ટેબલનીશારીરિક કસોટી માટે જુનાગઢ જિલ્લામાં ગ્રાઉન્ડ કરવા આવનાર સમગ્ર રાજ્ય ના રાજપુત ભાઈ ઓ અને બહેનો ને રાજપૂત સેવા સમાજ*જુનાગઢ તરફથી રહેવાની ફી વ્યવસ્થા જુનાગઢ રાજપૂત સેવા સમાજ ભવન ગિરનાર દરવાજા જુનાગઢ ખાતે રાખવામાં આવી છે*
*રાત્રિના સમયે સંપર્ક કરવો રણજીતસિંહ ચુડાસમા મો. 99781 81472* અને
*દિવસમાં સંપર્ક કરવો કિશનભાઇ 93280 18387 ઉપર સંપર્ક કરી રજીસ્ટ્રેશન ફરજિયાત કરવા વિનંતી*
*જેથી કરીને યોગ્ય વ્યવસ્થા થઈ શકે વિશેષમાં આપને કોઈ અસુવિધા હોય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવો*
*મહેન્દ્રસિંહ જાડેજા પ્રમુખશ્રી 99250 44885* *યશપાલસિંહ જાડેજા ખજાનચી 9898027422* * *જીતેન્દ્રસિંહ સોલંકી મંત્રીશ્રી 9979699989*
**આગામી તા. 08/01/2025 થી* *ચાલુ થનાર પો.સ. ઇ . તથા*કોન્સ્ટેબલનીશારીરિક કસોટી માટે જુનાગઢ જિલ્લામાં ગ્રાઉન્ડ કરવા આવનાર સમગ્ર રાજ્ય ના રાજપુત ભાઈ ઓ અને બહેનો ને રાજપૂત સેવા સમાજ*જુનાગઢ તરફથી રહેવાની ફી વ્યવસ્થા જુનાગઢ રાજપૂત સેવા સમાજ ભવન ગિરનાર દરવાજા જુનાગઢ ખાતે રાખવામાં આવી છે*
*રાત્રિના સમયે સંપર્ક કરવો રણજીતસિંહ ચુડાસમા મો. 99781 81472* અને
*દિવસમાં સંપર્ક કરવો કિશનભાઇ 93280 18387 ઉપર સંપર્ક કરી રજીસ્ટ્રેશન ફરજિયાત કરવા વિનંતી*
*જેથી કરીને યોગ્ય વ્યવસ્થા થઈ શકે વિશેષમાં આપને કોઈ અસુવિધા હોય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવો*
*મહેન્દ્રસિંહ જાડેજા પ્રમુખશ્રી 99250 44885* *યશપાલસિંહ જાડેજા ખજાનચી 9898027422* * *જીતેન્દ્રસિંહ સોલંકી મંત્રીશ્રી 9979699989*