Om Shanti 🙏🏻
રતન ટાટા સરના આ 4 સૂત્રો ખાસ સાંભળજો 👇🏻
https://www.instagram.com/reel/DA77hYDS_LK/?igsh=ZmtrbW03bDV3MHNs
રતન ટાટા સરના આ 4 સૂત્રો ખાસ સાંભળજો 👇🏻
https://www.instagram.com/reel/DA77hYDS_LK/?igsh=ZmtrbW03bDV3MHNs
😢26🫡11❤3😭3👍1
Finally 🤩
વિરાટ કોહલી સાથે RCBમાં રમેલા અમદાવાદના સૌરવ ચૌહાણ સાથેનો વિડીયો આજે સાંજે 7 વાગે લાઈવ થવાનો છે..
કેવું લાગ્યું ટ્રેલર? 🔥😍
વિરાટ કોહલી સાથે RCBમાં રમેલા અમદાવાદના સૌરવ ચૌહાણ સાથેનો વિડીયો આજે સાંજે 7 વાગે લાઈવ થવાનો છે..
કેવું લાગ્યું ટ્રેલર? 🔥😍
❤29🔥6
મોહમ્મદ સિરાજ બન્યા DSP 🚨
ક્રિકેટમાં જોરદાર પર્ફોર્મન્સ બદલ મોહમ્મદ સિરાજને મળી તેલંગાણા રાજ્યમાં DSPની પોસ્ટ..
ક્રિકેટમાં જોરદાર પર્ફોર્મન્સ બદલ મોહમ્મદ સિરાજને મળી તેલંગાણા રાજ્યમાં DSPની પોસ્ટ..
❤103😱10👍8🔥7🥰5
IPL માં સૌથી વધારે SIXES ફટકારનાર 5 બેટ્સમેન 🤩
https://youtube.com/shorts/XCVA9oXgPX0?si=N7B6KYH8M5P2mmbK
વીડિયો જોયા પહેલા કોમેન્ટ કરી દેજો, જોઈએ કેટલાને ખબર છે 5 એ 5 ના નામ.. 😃
https://youtube.com/shorts/XCVA9oXgPX0?si=N7B6KYH8M5P2mmbK
વીડિયો જોયા પહેલા કોમેન્ટ કરી દેજો, જોઈએ કેટલાને ખબર છે 5 એ 5 ના નામ.. 😃
YouTube
Most Sixes in IPL History 🔥 Hitman on TOP 🤩 IPL 2025
🔥10😁1
ક્રિકેટર અજય જાડેજા બન્યા જામનગરના રાજા..
દશેરા નિમિત્તે મહારાજા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે રાજવી પરિવાર તરફથી ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે.
પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને જામસાહેબના વારસદાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન પણ રહી ચૂક્યા છે. તેઓ જામનગરના જ છે અને જામનગરના શાહી વંશજ પણ છે.
જામનગર પહેલા નવાનગરના નામથી ઓળખાતું હતું, જ્યાં આઝાદી પહેલા જાડેજા રાજવંશનું એક રજવાડું હતું.
દશેરા નિમિત્તે મહારાજા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે રાજવી પરિવાર તરફથી ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે.
પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને જામસાહેબના વારસદાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન પણ રહી ચૂક્યા છે. તેઓ જામનગરના જ છે અને જામનગરના શાહી વંશજ પણ છે.
જામનગર પહેલા નવાનગરના નામથી ઓળખાતું હતું, જ્યાં આઝાદી પહેલા જાડેજા રાજવંશનું એક રજવાડું હતું.
❤41👍6