*✍️ ગુજરાત પોલીસની દોડ કરનારા મિત્રો માટે એક સંદેશ.🚨*
🕹️તમે કદાચ દોડની પરીક્ષામાં નિષ્ફળ થયા છો, પણ જીવનની પરીક્ષામાં નહીં.🤝
🕹️કોઈક શું કહેશે એ, ડર ના હોવો જોઈએ. ખાસ તૈયારી કરતાં છોકરા અને છોકરીઓ ઉપર દબાણ કરનારા સમાજના લોકોએ આ વાત સમજવી જોઈએ કે, આના સિવાય પણ જીવનમાં ઘણું બધું છે.
🕹️જો તમે કોઈ પણ પરીક્ષામાં નિષ્ફળ થાઓ છો, ત્યારે જીવનમાં એક વસ્તુ યાદ રાખવી કે, ભગવાને તમારા માટે બીજી કોઈ યોજના અમલમાં મૂકી જ હશે.
🕹️સમાજ અને આડોશ-પાડોશના લોકો શું કહે, એના ઉપર ધ્યાન આપ્યા વગર સ્ટેપ બાય સ્ટેપ જીવનમાં સંઘર્ષ સાથે આગળ વધતાં રહેવું.
🕹️આપણે અત્યારે એવા સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ, જ્યાં દસમાંથી સાત લોકોને તમારી સફળતા નહીં પચતી, છતાં પણ આપણે મજબૂત આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું જ રહ્યું.
🕹️સાચો પરીક્ષાર્થી એ છે, જે વારંવાર સફળ, નિષ્ફળ થઈને છેલ્લે હીરાના ઘાટ જેવો ઘડાઈને સફળતાનો સ્વાદ ચાખે ત્યારે જીવન જીવવાની મજા કંઈક અલગ આવે છે.
🕹️એક વસ્તુ યાદ રાખવી, તમે દુનિયા માટે નથી, તમે તમારા માટે છો અને તૈયારી કરો છો.
🕹️નિષ્ફળ થયા પછી રણનીતિમાં સુધાર કરીને ફરી, એકવાર અથાગ પ્રયાસ કરો, જીવનમાં જે કંઈ પણ થાય એ સારા માટે થાય છે. ભગવાન ઉપર ભરોસો રાખો, જીવનમાં ફતેહ થાઓ.
🕹️ સાચી મહેનત કર્યા પછી નિષ્ફળ થયાનું દુઃખ લાગે એ સ્વભાવિક છે, પણ એમાં જ ગરકાવ થઈ જવું એ સફળતાની સાચી નિશાની નથી.
🕹️તમે કદાચ દોડની પરીક્ષામાં નિષ્ફળ થયા છો, પણ જીવનની પરીક્ષામાં નહીં.🤝
🕹️કોઈક શું કહેશે એ, ડર ના હોવો જોઈએ. ખાસ તૈયારી કરતાં છોકરા અને છોકરીઓ ઉપર દબાણ કરનારા સમાજના લોકોએ આ વાત સમજવી જોઈએ કે, આના સિવાય પણ જીવનમાં ઘણું બધું છે.
🕹️જો તમે કોઈ પણ પરીક્ષામાં નિષ્ફળ થાઓ છો, ત્યારે જીવનમાં એક વસ્તુ યાદ રાખવી કે, ભગવાને તમારા માટે બીજી કોઈ યોજના અમલમાં મૂકી જ હશે.
🕹️સમાજ અને આડોશ-પાડોશના લોકો શું કહે, એના ઉપર ધ્યાન આપ્યા વગર સ્ટેપ બાય સ્ટેપ જીવનમાં સંઘર્ષ સાથે આગળ વધતાં રહેવું.
🕹️આપણે અત્યારે એવા સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ, જ્યાં દસમાંથી સાત લોકોને તમારી સફળતા નહીં પચતી, છતાં પણ આપણે મજબૂત આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું જ રહ્યું.
🕹️સાચો પરીક્ષાર્થી એ છે, જે વારંવાર સફળ, નિષ્ફળ થઈને છેલ્લે હીરાના ઘાટ જેવો ઘડાઈને સફળતાનો સ્વાદ ચાખે ત્યારે જીવન જીવવાની મજા કંઈક અલગ આવે છે.
🕹️એક વસ્તુ યાદ રાખવી, તમે દુનિયા માટે નથી, તમે તમારા માટે છો અને તૈયારી કરો છો.
🕹️નિષ્ફળ થયા પછી રણનીતિમાં સુધાર કરીને ફરી, એકવાર અથાગ પ્રયાસ કરો, જીવનમાં જે કંઈ પણ થાય એ સારા માટે થાય છે. ભગવાન ઉપર ભરોસો રાખો, જીવનમાં ફતેહ થાઓ.
🕹️ સાચી મહેનત કર્યા પછી નિષ્ફળ થયાનું દુઃખ લાગે એ સ્વભાવિક છે, પણ એમાં જ ગરકાવ થઈ જવું એ સફળતાની સાચી નિશાની નથી.
❤25💩2
તાજેતરમાં માધવ ગાડગીલનું નિધન થયું તે ક્યાં ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ?
Anonymous Quiz
44%
પર્યાવરણ અને ઇકોલોજી
28%
અવકાશ વિજ્ઞાન
17%
અણુ ઉર્જા
11%
અર્થશાસ્ત્ર
❤3
9 જાન્યુઆરીના રોજ "પ્રવાસી ભારતીય દિવસ"ની ઉજવણીનો પ્રારંભ ક્યાં વર્ષ થી થયો ?
Anonymous Quiz
20%
2001
26%
2002
36%
2003
18%
2004
❤5
📌રાષ્ટ્રીય મતદાતા દિવસ 🇮🇳🗳️
રાષ્ટ્રીય મતદાતા દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.
📌 મહત્વ
લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવી
નવા મતદાતાઓને મતદાર યાદીમાં જોડવા પ્રોત્સાહન આપવું
લોકશાહીમાં મતદાતાની ભૂમિકા મજબૂત બનાવવી
📅 શરૂઆત
ભારતમાં પ્રથમ વખત 2011માં ઉજવાયો
કારણ કે 25 જાન્યુઆરી 1950ના રોજ ભારતના ચૂંટણી આયોગની સ્થાપના થઈ હતી
રાષ્ટ્રીય મતદાતા દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે.
📌 મહત્વ
લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવી
નવા મતદાતાઓને મતદાર યાદીમાં જોડવા પ્રોત્સાહન આપવું
લોકશાહીમાં મતદાતાની ભૂમિકા મજબૂત બનાવવી
📅 શરૂઆત
ભારતમાં પ્રથમ વખત 2011માં ઉજવાયો
કારણ કે 25 જાન્યુઆરી 1950ના રોજ ભારતના ચૂંટણી આયોગની સ્થાપના થઈ હતી
❤2
🇮🇳77th Republic Day 2026🇮🇳
🇮🇳77મો પ્રજાસતાક દિવસ 2026🇮🇳
•26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણનો અમલ થયો
•ધ્વજારોહણ: રાષ્ટ્રપતિ દ્વારા કર્તવ્ય પથ (નવી દિલ્હી જુનું નામ :રાજપથ)
•રાજ્ય કક્ષાએ ઉજવણી : નવા વાવ થરાદ જિલ્લામાં
•ભવ્ય પરેડનું આયોજન થાય,સાંસ્કૃતિક એકતા પ્રદર્શન નું પણ આયોજન થાય
•મુખ્ય મહેમાનને આમંત્રણ આપવામાં આવે:
•2026 મુખ્ય મહેમાન: 1.એન્ટોનિયો કોસ્ટા (Antonio Costa) – યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ
2.ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula von der Leyen) – યુરોપિયન કમિશનનાં પ્રમુખ
🇮🇳77મો પ્રજાસતાક દિવસ 2026🇮🇳
•26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણનો અમલ થયો
•ધ્વજારોહણ: રાષ્ટ્રપતિ દ્વારા કર્તવ્ય પથ (નવી દિલ્હી જુનું નામ :રાજપથ)
•રાજ્ય કક્ષાએ ઉજવણી : નવા વાવ થરાદ જિલ્લામાં
•ભવ્ય પરેડનું આયોજન થાય,સાંસ્કૃતિક એકતા પ્રદર્શન નું પણ આયોજન થાય
•મુખ્ય મહેમાનને આમંત્રણ આપવામાં આવે:
•2026 મુખ્ય મહેમાન: 1.એન્ટોનિયો કોસ્ટા (Antonio Costa) – યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ
2.ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula von der Leyen) – યુરોપિયન કમિશનનાં પ્રમુખ
❤6
બંધારણ સભા ની અંતિમ બેઠક ક્યારે યોજાઈ હતી??
Anonymous Quiz
16%
26 જાન્યુઆરી 1950
43%
26 નવેમ્બર 1949
34%
24 જાન્યુઆરી 1950
6%
22 જુલાઈ 1949
🔥3
ખરડા કે પ્રારૂપ સમિતિ ની રચના ક્યારે કરાયી હતી??
Anonymous Quiz
34%
11 ડિસેમ્બર 1946
21%
15 ઓગસ્ટ 1947
22%
26 જાન્યુઆરી 1947
24%
29 ઓગસ્ટ 1947
👏4
માહનેન મહાદેવ ચરિત્રખંડના લેખકનું નામ ?
A.મહાદેવભાઈ દેસાઈ B.નારાયણભાઈ દેસાઈ C.કિશનસિંહ ચાવડા D.અખો
A.મહાદેવભાઈ દેસાઈ B.નારાયણભાઈ દેસાઈ C.કિશનસિંહ ચાવડા D.અખો
Anonymous Quiz
31%
A
42%
B
21%
C
6%
D
❤3
રંગતરંગ ભાગ ૧ થી ૬ ના લેખક કોણ ?
A.જ્યોતીન્દ્ર દવે B.રમેશ પારેખ C.મીરાંબાઈ D.નર્મદ
A.જ્યોતીન્દ્ર દવે B.રમેશ પારેખ C.મીરાંબાઈ D.નર્મદ
Anonymous Quiz
45%
A
38%
B
12%
C
5%
D
❤3
સાધના નામના પ્રકાશનનો સમયગાળો જણાવો ?
A.પખવાડિયુ B.સાપ્તાહિક C.દૈનિક D.માસિક
A.પખવાડિયુ B.સાપ્તાહિક C.દૈનિક D.માસિક
Anonymous Quiz
23%
A
44%
B
23%
C
10%
D
❤2
અમાસના તાર કૃતિના કર્તા કોણ છે ?
A.બાપુ જાવેદ B.કિશનસિંહ ચાવડા C.રઘુવીર ચૌધરી D.નરસિંહ મહેતા
A.બાપુ જાવેદ B.કિશનસિંહ ચાવડા C.રઘુવીર ચૌધરી D.નરસિંહ મહેતા
Anonymous Quiz
13%
A
47%
B
34%
C
5%
D
❤2
ખંડકાવ્યના પિતા કોણ છે?
A.કવિ કાંત B.કવિ અખો C.કવિ સુરદાસ D.ભાલન
A.કવિ કાંત B.કવિ અખો C.કવિ સુરદાસ D.ભાલન
Anonymous Quiz
46%
A
30%
B
12%
C
13%
D
❤3
જીપ્સી કોનું ઉપનામ છે?
A.કિશનસિંહ ચાવડા B.મીરાંબાઈ C.રમેશભાઈ પારેખ D.જ્યોતિન્દ્ર દવે
A.કિશનસિંહ ચાવડા B.મીરાંબાઈ C.રમેશભાઈ પારેખ D.જ્યોતિન્દ્ર દવે
Anonymous Quiz
51%
A
10%
B
21%
C
18%
D
❤2
ઉત્તમ છપ્પાકાર કોને કહેવાય છે?
A.અખો B.ભાલન C.નરસિંહ મહેતા D.મીરાંબાઈ
A.અખો B.ભાલન C.નરસિંહ મહેતા D.મીરાંબાઈ
Anonymous Quiz
69%
A
20%
B
9%
C
2%
D
🔥1
કીર્તિદેવનો મુંજલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યુ છે ?
A.જય સોમનાથ B.ગુજરાત નો નાથ C.મુંજાલ D.વેવિશાળ
A.જય સોમનાથ B.ગુજરાત નો નાથ C.મુંજાલ D.વેવિશાળ
Anonymous Quiz
21%
A
46%
B
25%
C
8%
D
❤4