સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડા નો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
23%
ખેડૂતોનું દેવું માફ કરવા
39%
મહેસુલ માફ કરવા
32%
અનાજ ઉપરની જકાત માફ કરવા
6%
ખેત મજુરોને પૂરતા નાણા આપવા
❤2🥰1
ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ?
Anonymous Quiz
36%
વલ્લભભાઈ પટેલ
21%
ગાંધીજી
28%
મોહનલાલ પંડ્યા
15%
વિઠ્ઠલભાઈ પટેલ
❤2
ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ?
Anonymous Quiz
3%
વડોદરા
9%
ગોંડલ
9%
ભાવનગર
78%
જુનાગઢ
❤4😁3
ગુજરાતમાં મધુપુરી તીર્થ ધામ ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
21%
પાલીતાણા
28%
કાયાવરોહણ
23%
શંખેશ્વર
28%
મહુડી
❤3👏1
ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે ?
Anonymous Quiz
9%
બ્રહ્મા
31%
વિષ્ણુ
59%
શિવ
2%
રામ
❤2
ડબલ ઈક્કત પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ?
Anonymous Quiz
3%
નાટ્ય કલા
12%
નૃત્ય કલા
76%
હાથશાળ દ્વારા વણાટ ની કળા
9%
ગુથન ની કળા
❤1
ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા નું વતન કયું હતું?
Anonymous Quiz
65%
માંડવી
18%
ભુજ
13%
ભચાઉ
4%
ગાંધીધામ
❤5
❤1
❤1
ર.વ. દેસાઈની કઇ નવલકથામાં 1857ના સ્વાતંત્ર સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે?
Anonymous Quiz
12%
દિવ્યચક્ષુ
70%
ભારેલો અગ્નિ
14%
ગ્રામ લક્ષ્મી
4%
ઝંઝાવાત
❤2
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો?
Anonymous Quiz
64%
સરદાર પટેલ
25%
કનૈયાલાલ મુનશી
7%
રતુભાઈ અદાણી
3%
જામસાહેબ
❤4
"ગઝલ વિશ્વ" સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?
Anonymous Quiz
9%
ગુજરાત વિદ્યા સભા
48%
ગુજરાતી સાહિત્ય પરિષદ
41%
વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર
2%
આપેલામાંથી એક પણ નહિ
અડાલજની વાવ કોના દ્વારા બંધાવવામાં આવી છે?
Anonymous Quiz
55%
રૂડાભાઈ
31%
રાણી ઉદયમતી
6%
અનુપમા દેવી
8%
મીનળદેવી
રાણકીવાવ કોના દ્વારા બંધાવવામાં આવી છે?
Anonymous Quiz
20%
મીનળદેવી
75%
રાણી ઉદયમતી
3%
રૂડાભાઈ
2%
આપેલા તમામ
ધોળકાનુ મલાવ તળાવ કોના દ્વારા બંધાવવામાં આવ્યું?
Anonymous Quiz
81%
મીનળદેવી
8%
અનુપમા દેવી
9%
રાણી ઉદયમતી
2%
રૂડાભાઈ
ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે?
Anonymous Quiz
13%
ગાંધીનગર
43%
મહેસાણા
35%
અમદાવાદ
8%
વડોદરા
❤3
સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ?
Anonymous Quiz
14%
ભરૂચ
21%
વલ્લભી
52%
ખંભાત
14%
સુરત
❤1
હરપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું ?
Anonymous Quiz
7%
કાલીબંગન
26%
મોહે-જો-દરો
8%
હરપ્પા
58%
લોથલ
❤4
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?
Anonymous Quiz
18%
સિધ્ધરાજ જયસિંહ
73%
ભીમદેવ -1
7%
કુમારપાળ
2%
કર્ણદેવ
❤5