સૌરાષ્ટ્ર એટલે શુરાઓ અને સંતોની ભૂમિ.સૌરાષ્ટ્ર માં કેટલાય સંતો થઈ ગયા જેમનું નામ આજે એમના કાર્યો દ્વારા અમર છે.
ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્ર ને પોતાના લેખ વડે અમર કર્યું છે એમાં સોરઠી સંતો માં સંતો અને ભક્તિનું સુંદર આલેખન કર્યું છે જેમાં આ અદ્યતન આવૃત્તિ છે
આ પુસ્તકમાં સંતો,જીવન પ્રસંગો,સંતોના પરચાઓ, સોરઠી સંત પ્રવાહ,સંતો ના પ્રકાર,ગૌસેવા,અન્નદાન,ભજનિક સંતો,તેઓની ફિલસુફી,મેળાઓ,સંતોની જગ્યાઓ,પરચાઓના સત્યાસત્ય, ચમત્કારોના પરિણામ અને બીજા અનેક સંતો વિશે સવિશેષ માહિતી આપી છે
મિત્રો દરેક ભક્તપ્રેમી આપણા સોરઠ ના સંતો જેઓએ આપણા ધર્મને ઉજાગર કર્યો છે એમણે જાણીએ..
ઝવેરચંદ મેઘાણી દ્વારા લખેલ અતિસુંદર પુસ્તક
MRP 250
ઘરે બેઠા 220
ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્ર ને પોતાના લેખ વડે અમર કર્યું છે એમાં સોરઠી સંતો માં સંતો અને ભક્તિનું સુંદર આલેખન કર્યું છે જેમાં આ અદ્યતન આવૃત્તિ છે
આ પુસ્તકમાં સંતો,જીવન પ્રસંગો,સંતોના પરચાઓ, સોરઠી સંત પ્રવાહ,સંતો ના પ્રકાર,ગૌસેવા,અન્નદાન,ભજનિક સંતો,તેઓની ફિલસુફી,મેળાઓ,સંતોની જગ્યાઓ,પરચાઓના સત્યાસત્ય, ચમત્કારોના પરિણામ અને બીજા અનેક સંતો વિશે સવિશેષ માહિતી આપી છે
મિત્રો દરેક ભક્તપ્રેમી આપણા સોરઠ ના સંતો જેઓએ આપણા ધર્મને ઉજાગર કર્યો છે એમણે જાણીએ..
ઝવેરચંદ મેઘાણી દ્વારા લખેલ અતિસુંદર પુસ્તક
MRP 250
ઘરે બેઠા 220
મીલ્ખાસિંહ એવું જીવન જીવ્યા છે કે તેમાં માત્ર એ દોડ્યા જ કર્યા છે દેશના ભાગલા સમયે મૃત્યુ થી ભાગ્યા, ત્યાર બાદ બાળગુનેગાર તરીકે પોલીસ થી ભાગ્યા. પછી લશ્કરના જવાન તરીકે રોજ એક ગ્લાસ દૂધ માટે ભાગ્યા.જીવન ની પહેલી રેસ બાદ સવયભુ એથલેટ બની ગયા અને પછી સર્જાયો ઇતિહાસ
કોમનવેલ્થ ગેમ માટે ભારત માટે ગોલ્ડમેડલ,ફ્લાઈંગ શીખ તરીકે નું બિરુદ અને ઓલમ્પિક ના સ્મરણો..
મેદાન ની અંદર કે મેદાન ની બહાર એ હંમેશા દોડવા માટે પ્રતિબદ્ધ હતા એવુ જીવન કે રમતગમત પર પ્રભુત્વ હતું પણ કોઈ ભ્રમણાઓ નહોતી
મજબૂત અને પકડી રાખે એવી મીલ્ખાસિંહ ની આત્મકથા જોરદાર છે દરેક વાચકે વાંચવા જેવી છે
કોમનવેલ્થ ગેમ માટે ભારત માટે ગોલ્ડમેડલ,ફ્લાઈંગ શીખ તરીકે નું બિરુદ અને ઓલમ્પિક ના સ્મરણો..
મેદાન ની અંદર કે મેદાન ની બહાર એ હંમેશા દોડવા માટે પ્રતિબદ્ધ હતા એવુ જીવન કે રમતગમત પર પ્રભુત્વ હતું પણ કોઈ ભ્રમણાઓ નહોતી
મજબૂત અને પકડી રાખે એવી મીલ્ખાસિંહ ની આત્મકથા જોરદાર છે દરેક વાચકે વાંચવા જેવી છે
આપણા દેશમાં સૌથી વધુ દાન કરનારા ટાટા અને અઝીમ પ્રેમજી છે ભારતના બીલગેટ્સ.વિપ્રો ના સ્થાપક અને પોતાની અઢળક સંપતિને દાન કરનાર આ મહાનુભાવ વિશે લખું એટલે ઓછું
તમે જે જાણવા માંગો છો એ તમામ આ પુસ્તકમાં છે
MRP 140
ઘરે બેઠા 140
તમે જે જાણવા માંગો છો એ તમામ આ પુસ્તકમાં છે
MRP 140
ઘરે બેઠા 140