પણ મારું એવું માનવું છે કે લોકો એક વાર કૃષ્ણ વિષે વાસ્તવિક તથ્યોને જાણી લેશે તો તેમને સમજવાનો પ્રયત્ન પણ કરશે અને આ પ્રયત્ન માટે પ્રેરિત કરવા એજ આ પુસ્તકની મૂળ ઉદ્દેશ છે. તેનું કારણ એ છે કે કૃષ્ણના જીવનમાં પ્રેમ પણ છે અને કળા પણ } તેમનાં જીવનમાં ગીતા પણ છે અને વધ પણ. વિવાહ પણ છે અને બાળકો પણ શોખ પણ છે અને સંન્યાસ પણ, છળ-કપટ પણ છે અને સત્ય વચન પણ. ઘરમાં પણ રાંઘર્ષ છે અને બહાર પણ. તેમના મિત્ર પણ છે અને શત્રુ પણ. ...આટલું બધું હોવા છતાં તેમની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ જીવનનું કોઈ યુદ્ધ ક્યારેય નથી હાર્યા. અને આપણે તેમની પાસેથી આજ શીખવાનું છે. પણ એ માટે પહેલાં તમારે તેમનાં જીવનની હકીકત જાણવી પડશે. આ પુસ્તકમાં કૃષ્ણનાં જીવન વિષે સેંકડો સવાલો પૂછવામાં આવ્યા છે અને જુદા-જુદા શાસ્ત્રોનાં સંદર્ભ સાથે સપ્રમાણ તેમના જવાબ પણ આપવામાં આવ્યા છે. સાથે જ, જે તે સ્થાને જરૂરિયાત પ્રમાણે તથ્યોનું સ્પષ્ટીકરણ પણ કરવામાં આવ્યું છે. સાથે જ એ પણ સ્પષ્ટ કરી દઉં કે લોકોની ભાવનાઓને, તેમની આસ્થા અને વિશ્વાસને ઠેસ પહોંચાડવી એ આ પુસ્તકનો ઉદ્દેશ નથી. પરંતુ આ પુસ્તકનો એકમાત્ર અને મહત્ત્વનો ઉદ્દેશ ખરા સોના ઉપર યુગોથી પડતી આવી રહેલી ધૂળને ખંખેરવાનો છે. તમારા કૃષ્ણનો તમારી સાથે મેળાપ કરાવવાનો છે. તેથી મને આશા છે કે મારો આ રોચક પ્રયાસ તમને તમારા કૃષ્ણનાં વાસ્તવિક જીવનથી સારી રીતે અવગત કરાવી દેશે.
કૃષ્ણ - સહુથી અધિક પૂજાનારા
કૃષ્ણ - સહુથી વધારે લોકપ્રિય કૃષ્ણ - સહુના હ્રદયનાં ધબકાર
પણ મુખ્ય પ્રશ્ન એ કે... તમે કૃષ્ણનાં વિષયમાં હકીકતે જાણો છો કેટલું? બસ એટલું જ જેટલું ટીવી સિરીયલોમાં તમે જોયું છે!
પણ સત્ય એ છે કે આ બધાએ મળીને કૃષ્ણનાં જીવનને શું હતું અને શું બનાવી દીધું છે. આવામાં કોઈ એ કેવી રીતે જાણી શકે કે એમનાં જીવનમાં સાચું કેટલું છે અને કાલ્પનિક કેટલું? તેથી એ જરૂરી છે કે કૃષ્ણને ચાહનારા કૃષ્ણનાં જીવન અંગે ફેલાવાયેલી ખોટી અને કાલ્પનિક વાતોથી છુટકારો મેળવી લે. અને બસ માત્ર આજ ઉદ્દેશ્યથી બધાં પ્રાચીન શાસ્ત્રોનું ઊંડું સંશોધન કર્યા પછી આ પુસ્તકમાં કૃષ્ણનાં જીવન સાથે સંકળાયેલા બધાં મહત્ત્વપૂર્ણ તથ્યોને પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.
જાણો તમારાં નાયક’
200+
કૃષ્ણનાં જીવનનાં
ચોંકાવનારા ન સાંભળેલા કિસ્સા!
કૃષ્ણ - સહુથી વધારે લોકપ્રિય કૃષ્ણ - સહુના હ્રદયનાં ધબકાર
પણ મુખ્ય પ્રશ્ન એ કે... તમે કૃષ્ણનાં વિષયમાં હકીકતે જાણો છો કેટલું? બસ એટલું જ જેટલું ટીવી સિરીયલોમાં તમે જોયું છે!
પણ સત્ય એ છે કે આ બધાએ મળીને કૃષ્ણનાં જીવનને શું હતું અને શું બનાવી દીધું છે. આવામાં કોઈ એ કેવી રીતે જાણી શકે કે એમનાં જીવનમાં સાચું કેટલું છે અને કાલ્પનિક કેટલું? તેથી એ જરૂરી છે કે કૃષ્ણને ચાહનારા કૃષ્ણનાં જીવન અંગે ફેલાવાયેલી ખોટી અને કાલ્પનિક વાતોથી છુટકારો મેળવી લે. અને બસ માત્ર આજ ઉદ્દેશ્યથી બધાં પ્રાચીન શાસ્ત્રોનું ઊંડું સંશોધન કર્યા પછી આ પુસ્તકમાં કૃષ્ણનાં જીવન સાથે સંકળાયેલા બધાં મહત્ત્વપૂર્ણ તથ્યોને પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.
જાણો તમારાં નાયક’
200+
કૃષ્ણનાં જીવનનાં
ચોંકાવનારા ન સાંભળેલા કિસ્સા!
કૃષ્ણનાં_200+_ચોંકાવનારાં_સત્ય_1.pdf
1.8 MB
Emailing કૃષ્ણનાં 200+ ચોંકાવનારાં સત્ય-1.pdf
GPSC, STI, PI, PSI, ASI, કૉન્સ્ટેબલ, સચિવાલય-બિનસચિવાલય ક્લાર્ક, Dy.SO, Dy. મામલતદાર, TET, TAT, HTAT, તલાટી વગેરે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી
સમાવેશ માહિતી
પ્રાચીન ભારતીય ઇતિહાસ
મધ્યકાલીન ભારતીય ઇતિહાસ
આધુનિક ભારતીય ઇતિહાસ
ગુજરાત ઇતિહાસ
સામાન્ય ભૂગોળ
ભારત ભૂગોળ
ગુજરાત ભૂગોળ
ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા
જીવ વિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન
રસાયણ વિજ્ઞાન
વિજ્ઞાન અને ટેકનોલોજી
ભારતનો સાંસ્કૃતિક પરિચય
ગુજરાત નો સાંસ્કૃતિક પરિચય
મહાગુજરાત આંદોલન અને ગુજરાત ની રાજનીતિ
મહિલાઓ
રમત ગમત
પુરસ્કારો
અન્ય
પ્રાચીન ભારતીય ઇતિહાસ
મધ્યકાલીન ભારતીય ઇતિહાસ
આધુનિક ભારતીય ઇતિહાસ
ગુજરાત ઇતિહાસ
સામાન્ય ભૂગોળ
ભારત ભૂગોળ
ગુજરાત ભૂગોળ
ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા
જીવ વિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન
રસાયણ વિજ્ઞાન
વિજ્ઞાન અને ટેકનોલોજી
ભારતનો સાંસ્કૃતિક પરિચય
ગુજરાત નો સાંસ્કૃતિક પરિચય
મહાગુજરાત આંદોલન અને ગુજરાત ની રાજનીતિ
મહિલાઓ
રમત ગમત
પુરસ્કારો
અન્ય
આ પુસ્તક એટલે ભગવતગીતા ની નજરે ધંધો કેમ કરવો ધંધાના મહત્વના પાસા, પરિસ્થિતિ નો સામનો કેમ કરવો,લોકો ને કેમ સંભાળવા, કેવી રીતે સફળતા હાંસલ કરવી એ પણ શીખવા મળશે
આ પુસ્તક તમને મેનેજમેન્ટ ના પાઠ અને બિઝનેસની ચાવીઓ શીખવાડશે સફળ ધંધાર્થીઓ માટે આ પુસ્તક બેસ્ટ છે
MRP 70
ઘરે બેઠા 70
આ પુસ્તક તમને મેનેજમેન્ટ ના પાઠ અને બિઝનેસની ચાવીઓ શીખવાડશે સફળ ધંધાર્થીઓ માટે આ પુસ્તક બેસ્ટ છે
MRP 70
ઘરે બેઠા 70
ધ_સિક્રેટ્સ_ઓફ_બિઝનેશ_શ્રીમદ_ભાગવત_ની_નજરે.pdf
2 MB
ધ સિક્રેટ્સ ઓફ બિઝનેશ શ્રીમદ ભાગવત ની નજરે.pdf