કનૈયાલાલ મુનશી ની પ્રખ્યાત નવલકથા પાટણ ની પ્રભુતા જેમાં પાટણ અને ગુર્જર નો પ્રખ્યાત ઇતિહાસ સંકળાયેલ
આના વખાણ તો શું કરવા મારે બાકી તમે ઇન્ડેક્સ જોજો એટલે કનૈયાલાલ મુનશી વિશે અને પાટણની પ્રભુતા કેટલા ઉચ્ચ કોટીની નવલકથા છે 1916 માં લખાયેલ 106 વર્ષ થયાં તો નવલકથા રસિક ,ઇતિહાસકાર ને આ પુસ્તક વાંચવું રહ્યું
ભોજન એ આપણાં જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. આ જીવન ટકાવી રાખવા માટે હવા, પાણી અને ખોરાક ફરજિયાત છે. આ પુસ્તક આપણાં ભોજન વિષે વાત કરે છે. અત્યારે બદલેયેલી જીવનશૈલીમાં ભોજનશૈલીમાં પણ મોટો ફેરફાર થયો છે. અને અત્યારના મોટા ભાગના રોગોનું મૂળ પણ આપની ફૂડ હેબિટ જ ગણાય છે. આ પુસ્તકમાં ભોજનની શરીર પર અસર, ક્યારે કેટલું જમવું, કેવી રીતે જમવું, શું જમવું અને વિવિધ રોગોમાં કેવો આહાર લેવો વગેરે ચર્ચા કરે છે.
આ પુસ્તકમાં એવી પદ્ધતિઓ અને ખોરાક બાબતે સમજણ આપવા આવી છે જે પદ્ધતિઓ થી 100 વર્ષ નિરોગી રહી શકાય છે તમે ઇન્ડેક્સ જોશો તો સૌથી વધુ ખ્યાલ આવશે
આ પુસ્તકમાં એવી પદ્ધતિઓ અને ખોરાક બાબતે સમજણ આપવા આવી છે જે પદ્ધતિઓ થી 100 વર્ષ નિરોગી રહી શકાય છે તમે ઇન્ડેક્સ જોશો તો સૌથી વધુ ખ્યાલ આવશે