GCC BOOKS STORE
14.5K subscribers
6.19K photos
259 videos
1.93K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 499
ઘરે બેઠા 399
ગર્ભ_સંસ્કાર_ડો_દેવાંગી_જોગલ.pdf
2.9 MB
ગર્ભ સંસ્કાર ડો.દેવાંગી જોગલ.pdf
આજે સૌ કોઈ ઇચ્છે તો છે કે પોતાને ત્યાં ઉત્તમ અને શ્રેષ્ઠ બાળકનો જન્મ થાય, પરંતુ એ માટે કરવું શું એ વિષેની પૂરતી માહિતી નથી હોતી. આ ઉપરાંત પ્રેગ્નન્સી વિષે જાત જાતની માહિતી સાંભળવામાં અને વાંચવામાં આવતી રહે છે પરિણામે કન્ફ્યુજ થઈ જવાય છે. આ પરિસ્થિતિમાં એવાં ઓથેંટિક સોર્સની જરૂર પડે જે પ્રકટીકલ અને સચોટ માર્ગદર્શન આપે. આ પુસ્તક એટલે જ ખાસ છે. આજે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહેલ તથા પ્રેગ્નન્ટ હોય એ દરેક દંપતીએ આ પુસ્તક ખાસ એટલે વાંચવું જોઈએ કારણ કે આમાં આપેલી માહિતી, જેમ કે, પ્રેગ્નન્સી પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ ? ઉત્તમ આત્માને આહ્વાન આપવા માટેની સમાગમ વિધિ કેવી હોવી જોઈએ ? પતિ-પત્નીએ આહાર-વિહારમાં કેવી કેવી કાળજી લેવી જોઈએ ? બાળક કંસિવ થઈ જાય પછી દરેક મહિના મુજબ કેવી કેવી સંભાળ રાખવી ? ક્યારે શું ખાવું અને શું ના ખાવું ? ક્યાં આસન, પ્રાણાયામ અને યોગાસન કરવા ? અને કઈ રીતે બેસવું, ઊઠવું, સૂવું ? ગર્ભમાં ક્યાં મહિને બાળકનું ક્યું અંગ વિકસે છે અને એ મુજબ એના ઉત્તમ વિકાસ માટે શું શું કાળજી લઈ શકાય તથા કેવી કેવી એક્ટિવિટી કરવી જોઈએ ? ક્યાં પુસ્તકો વાંચવા - કઈ ફિલ્મો જોવી ? આ ઉપરાંત બાળકના જન્મ બાદ એની કેર કઈ રીતે કરવી ? પ્રસૂતાની સંભાળ કઈ રીતે રાખવી ? બાળકના ઉત્તમ ઘડતર માટે સમયાંતરે બાળકમાં ક્યાં સંસ્કારો કરવા ? નાના-મોટા રોગ માટે ઘરગથ્થુ ઉપચાર શું કરવા ? આ અનેક બાબતો વિષે આ પુસ્તક સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપે છે. આજે આપણી પેઢી પાસે આ જે જ્ઞાન આવ્યું છે એ આપણાં ઋષિમુનિઓ પાસેથી, આપણાં વડવાઓના અનુભવના નિચોડરૂપે અને આજના આધુનિક મેડિકલ વિજ્ઞાનના અભ્યાસ થકી. આ ત્રણેય બાબતના સમન્વય થકી બન્યું છે આ પુસ્તક. જો આપણી પાસે ઉત્તમ તથા ઇચ્છિત સંતાન પ્રાપ્ત કરવા માટેનું આવું અદ્ભુત જ્ઞાન છે તો પછી શા માટે એનો લાભ લેવાનું ચુકીએ.
શૈલેષ સગપરિયા એ ગુજરાતનાં ખૂબ જ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે. સ્પીપા રાજકોટના ડિરેક્ટર તરીકે કાર્યરત શૈલેષ સગપરિયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર અનેક વિધાર્થીઓનાં ગુરુ છે. તેમના ઘણાં વિધાર્થી સરકારનાં વિવિધ ઉચ્ચ હોદ્દા પર પસંદગી પામ્યા છે.

શેલેશભાઈ એક ઉચ્ચા લેખક પણ છે
આ પુસ્તકમાં શૈલેષભાઇ એ 101 સત્યઘટનાઓ રજૂ કરી છે જે તમને એટલી મોટીવેટ કરશે કે તમને થશે LIFE કશું અશક્ય નથી ,એવા સત્ય પ્રસંગો છે જે જીવનમાં તમને પ્રેરણા આપશે.તમને મોટિવેશન સાથે જિંદગીનું ઘડતર પણ કરશે આ પુસ્તક વાંચતા તમને થશે કે હજી આવા પુસ્તક હોય તો વાંચી લઈએ.
આ પુસ્તકમાં એવી સત્ય ઘટનાઓનું સંકલન કરવું છે, જે આપણને પૂર્ણ સફળ જીવન જીવવા માટે દીવાદાંડીની જેમ માર્ગ બતાવે છે, મોટાભાગનાં પ્રસંગો તો આપણી જ આસપાસના છે. આ પ્રસંગો પૈકી કેટલાક પ્રસંગો પ્રધાનમંત્રીશ્રી , ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, કેન્દ્રિય મંત્રીશ્રી, રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવો સુધી પહોંચ્યા. અમુક પ્રસંગો હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ થઈ રાષ્ટ્રીય સ્તરે પણ પહોંચ્યા, તો કેટલાક લોકોને પ,પૂ. મહંતસ્વામી મહારાજ અને પ.પૂ. ડોક્ટરસ્વામી જેવા સંતોએ ફોન કરીને એમની નિઃસ્વાર્થ સેવા બદલ અભિનંદન અને આશીર્વાદ આપ્યા છે.
દરેક વિધાર્થી મિત્ર એ ખાસ વસાવજો અને વાંચજો આવું પુસ્તક ક્યાંય નહીં મળે એ હું પોતે જવાબદારી સાથે કહું છું મિત્રો
MRP 200
ઘરે બેઠા 190
શૈલેષભાઈ સગપરિયા એક મોટીવેશનલ સ્પીકર,SPIPA ના ઉચ્ચ અધિકારી એમના ફેસબુક પેજ ને Follow કરજોબહુ જાણવા જેવું છે
પ્રેરણાના પારિજાત.pdf
2.9 MB
પ્રેરણાના પારિજાત.pdf