ડીપ્લોમા સિવિલ ઈજનેરો માટે ‘ઓબ્જેક્ટિવ સિવિલ એન્જિનિયરિંગ'નું આ પુસ્તક પ્રકાશિત કરતાં મને ખૂબ જ આનંદની લાગણી થાય છે. ડીપ્લોમા સિવિલ 1 ઈજનેરી માટે ભવિષ્યમાં કારકિર્દીની ઊજળી તકો છે. દેશમાં ઈન્ફ્રાસ્ટક્ચર બાંધકામો રોડ, પુલો, ડેમ, કેનાલ, બહુમાળી મકાનો વગેરેનું બાંધકામ મોટા ખર્ચે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સિવિલ ઈજનેરીએ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે.
ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, વિવિધ નગરપાલીકાઓ, મોટી બાંધકામ કંપનીઓ, સિવિલ ઈજનેરોની ભરતી માટે ઓબ્જેક્ટીવ ટેસ્ટ યોજે છે. આવી પરીક્ષાઓની તૈયારી માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થશે તેવી મને આશા છે.
આ પુસ્તકના દરેક સેક્શનમાં છેલ્લી પરીક્ષાઓમાં પૂછાયેલા ઘણાં પ્રશ્નો ઉમેરવામાં
આવ્યાં છે. પ્રશ્નોના જવાબોની સમજૂતી આપવામાં આવી છે. પુસ્તકમાં છેલ્લે સેક્શન
20 ‘પર્યાવરણ ઈજનેરી' નવો ઉમેરેલો છે.
ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, વિવિધ નગરપાલીકાઓ, મોટી બાંધકામ કંપનીઓ, સિવિલ ઈજનેરોની ભરતી માટે ઓબ્જેક્ટીવ ટેસ્ટ યોજે છે. આવી પરીક્ષાઓની તૈયારી માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થશે તેવી મને આશા છે.
આ પુસ્તકના દરેક સેક્શનમાં છેલ્લી પરીક્ષાઓમાં પૂછાયેલા ઘણાં પ્રશ્નો ઉમેરવામાં
આવ્યાં છે. પ્રશ્નોના જવાબોની સમજૂતી આપવામાં આવી છે. પુસ્તકમાં છેલ્લે સેક્શન
20 ‘પર્યાવરણ ઈજનેરી' નવો ઉમેરેલો છે.
ઓબ્જેક્ટિવ_સિવિલ_એન્જીનીયરીંગ_ગુજરાતી.pdf
1.7 MB
ઓબ્જેક્ટિવ સિવિલ એન્જીનીયરીંગ ગુજરાતી.pdf
Forwarded from GCC JOB INFO
બિન_સચિવાલય_ગુજરાતી_વ્યાકરણ_બિપિન_ભાઈ_ત્રિવેદી.pdf
11.9 MB
કુલ 28 માર્કસના ગુજરાતીના પ્રશ્નો આજના બિન સચિવાલય પેપરમાં પૂછાયા
28 પ્રશ્નોમાંથી 23 પ્રશ્નો વ્યાકરણ અને સાહિત્ય સંગમમાંથી બેઠા જ ઉદાહરણો અને વિકલ્પો સહિત.
2 પ્રશ્નો વ્યાકરણ વિહાર ને આધારે લખી શકાય તેવા અને અડધા વિકલ્પોને આવરી લેતા
3 પ્રશ્નો સાવ બહારના એમ છતાં વ્યાકરણ વિહારનો અભ્યાસ કર્યો હોય એ લોકો તેમનો જવાબ આપી શકે તેવા.
28 પ્રશ્નોમાંથી 23 પ્રશ્નો વ્યાકરણ અને સાહિત્ય સંગમમાંથી બેઠા જ ઉદાહરણો અને વિકલ્પો સહિત.
2 પ્રશ્નો વ્યાકરણ વિહાર ને આધારે લખી શકાય તેવા અને અડધા વિકલ્પોને આવરી લેતા
3 પ્રશ્નો સાવ બહારના એમ છતાં વ્યાકરણ વિહારનો અભ્યાસ કર્યો હોય એ લોકો તેમનો જવાબ આપી શકે તેવા.
ગુજરાતી માતબર સાહિત્યની ચર્ચા મંડાય અને મેઘાણીભાઈનું નામ ન લેવાય તો એ ચર્ચા વ્યર્થ કહેવાય. ગુજરાતી સાહિત્યમાં એમનું નામ બાઇજ્જત લેવું પડે એવું એમનું સાહિત્યસર્જન છે. લેખકે આજુબાજુ અને ક્યાંક આપણામાં જ રહેલી એક ટચૂકડી પ્રવાહ-સરિતાને વાર્તામાં ઢાળી છે અને એ એક લોકકથા છે અને એમણે પોતાની કલમ કસબી શૈલીમાં રંગી છે. નામ એમની શ્રેણીનો ‘કસુંબીનો રંગ’ છે. સાચે જ એમની એક એક લોકકથા વાંચતાં કસુંબીનો રંગ એવો ચડે કે આ જન્મ એ રંગથી રંગાયેલા રહીએ.
મેઘાણીભાઈએ કથાના ઊંડાણ સુધી જઈ ઝીણવટપૂર્વક કથાને બહાર ખેંચી કાઢી છે. વળી વખતોવખત રસભંગ ન થાય એનું લેખકે ખાસ ધ્યાન રાખ્યું છે.
લેખકની શૈલીમાં એવું એક ખેંચાણ છે કે જે કથા વાંચવા લીધી એને વચ્ચે અડધી મૂકવાનો કે એ વાર્તા બોર કરતી હોવાનો સવાલ નથી. લેખકની શૈલી વાચકને જકડી તેનો જમાનો આઝાદી મેળવવાની ઇચ્છ રાખે છે અને છેક વાર્તાના અંત સુધી તાણી જાય છે. ઝવેરચંદભાઈનો ભૂખ તરફનો હોઈ પાત્રોમાં-પાત્ર પાછળ એ ૫ ભાવનાનેય આછી પીંછી ચડી ગઈ છે
આ પુસ્તકમાં અસલ કાઠિયાવાડ અને બહાદુરોની બહાદુરી જ ટપકે છે.
લેખકની શૈલીમાં એવું એક ખેંચાણ છે કે જે કથા વાંચવા લીધી એને વચ્ચે અડધી મૂકવાનો કે એ વાર્તા બોર કરતી હોવાનો સવાલ નથી. લેખકની શૈલી વાચકને જકડી તેનો જમાનો આઝાદી મેળવવાની ઇચ્છ રાખે છે અને છેક વાર્તાના અંત સુધી તાણી જાય છે. ઝવેરચંદભાઈનો ભૂખ તરફનો હોઈ પાત્રોમાં-પાત્ર પાછળ એ ૫ ભાવનાનેય આછી પીંછી ચડી ગઈ છે
આ પુસ્તકમાં અસલ કાઠિયાવાડ અને બહાદુરોની બહાદુરી જ ટપકે છે.