GCC BOOKS STORE
14.5K subscribers
6.19K photos
259 videos
1.93K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
Forwarded from GCC BOOKS STORE
Forwarded from GCC BOOKS STORE
Forwarded from GCC BOOKS STORE
હજુ આપણા દેશની અમુક પ્રજા અજ્ઞાન અને અંધશ્રદ્ધાના અંધકારમાં અટવાઈ રહી છે. આપન્ને વિજ્ઞાન યુગમાં જીવી રહ્યાં છીએ. આ યુગમાં આખી દુનિયા જ્યારે વિકસતી, વણથંભી આગેકૂચ કરતી, કૂદકે ને ભૂસકે આગળ વધી રહી હોય, ત્યાં અંધશ્રતમાં અટવાઈ રહેવું કેમ પોસાય?

થોડીક તક્લીમાં ફસાતાં કોઈપણ અજ્ઞાની, ચમત્કારોનો આશરો શોધે છે. અંધવિશ્વાસ અને ખોટી માન્યતાઓનાં બંધન તોડી, વિજ્ઞાન આજે આવા ચમત્કારીઓને જડબાતોડ જવાબ આપી શકવા ક્ષમતા ધરાવે છે. ત્યારે અબુધ લીક આવા ચમત્કારીઓને ડૉક્ટરો, વધો, વૈજ્ઞાનિકો કરતાં પણ આગળ પડતા અવતારી માની તેમને પૂજવા લાગે છે.

દોરાધા
ગા એ કંઈ સારવાર નથી. દવાથી રોગ મટે. ભૂવાઓના ભુલાવામાં ભરમાઈ, અજ્ઞાનતામાં અટવાઈને ઘણાંએ જાન ગુમાવ્યા છે. કાગને બેસવું અને ડાળને પડવું જેવું ક્યાંક બનતું હોય છે. તે દોરાધાગા કે માદળિયા, તાવીજને કારણે નહીં, પણ દર્દીની પોતાની આત્મશ્રદ્ધાથી, તે વ્યક્તિમાં પ્રગટેલી હિંમતથી તક્લીફો મટતી હોય છે. હકીકતમાં મેલીવિદ્યા, વળગાડ, ભૂતપ્રેત, ડાકણશાકણ, મંત્રતંત્ર કે ચમત્કાર જેવું કંઈ અસ્તિત્વ જ નથી. આ તો અજ્ઞાનીઓને ઊઠાં ભણાવવાની વાતો હોય છે. તેમાં સુપેરે વિજ્ઞાનની તરકીબોનો જ ઉપયોગ થયેલો હોય છે.

પિક્ચરમાં હીરો
સાતમે મજલેથી પડે અને તુરત જ લડવા માંડે, શીશીમાં ભૂત નાચવા માંડે, કૂવાના પાણીમાં ભડકા થાય, ગળામાં ધારિયું મારે, નાળિયેરમાંથી ચૂંદડી નીકળે, હાથમાં રાખ મસળતાં દૈવી નામ ઊપસે. કમરમાંથી કંકુ ખરે, ઘરમાં કંકુનાં પગલાં પડે. આવા અનેક પ્રયોગો ચમત્કારિક લાગે, પણ આ પ્રયોગો ચાલીકીથી વૈજ્ઞાનિક રસાયણોની પ્રક્રિયાઓ દ્વારા અને હાથચાલાકીથી થતા હોય છે. કોઈપણ વિષયને વૈજ્ઞાનિક અભિગમથી સમજવાનો આ યુગ છે.

ભારતમાં જ નહીં બલ્કે દ
ુનિયાના ઘણા દેશોમાં ચમત્કારોને નામે ઘણા ચાલાક લોકો ગરીબ, નિરક્ષર, અબુધ, ભલાભોળા ગ્રામીણોને છેતરે છે.ભણેલ-ગણેલ સુધરેલ શહેરી અને પોતાના ધંધામાં આગળ વધેલા હિંમતવાન ગણાતાં લોકોને પણ ભૂવાઓ ઊમમાં પાડી દે છે. તેમને કુતૂહલથી પ્રભાવિત કરી, જાદુઈ રહસ્યોથી આંજી નાખી, મૂર્ખ બનાવે છે. આ પુસ્તકના પ્રયોગોનો લોકોને ઠગવામાં કોઈ દુરૂપયોગ ન કરે એવી મારી નમ્ર અરજ છે. જેમ ધન, મદ માટે નથી. શક્તિ, પરપીડન માટે નથી. તેમ આ એક શાણપણની વિદ્યા છે. કોઈને છેતરવા માટે નથી. લોકો તેને મેલી વિદ્યામાં ખપાવે છે. તે કાળી વિદ્યા નહીં. પણ વિજ્ઞાન વિદ્યા છે.

દરેક જાદુઈ કરામતો મનોવૈજ્ઞાનિક
તથ્ય ઉપર આધારિત હોય છે. આવી છૂપી ચાલાકીઓના કુચક્રમાં નહીં ફસાતાં વિવેકના જ્ઞાનરૂપી ચશ્માં પહેરવાની જરૂર છે. પરિપકવ બુદ્ધિને કામે લગાડવાની જરૂર છે. આવી ચાલાકીઓ આપણી સમજ બહાર હોય, તેમાંનો વૈજ્ઞાનિક નિયમ આપણે સમજી શકતા ન હોઈએ તેથી તેને ચમત્કાર માની લઈએ છીએ.

કોયડાનો ભેદ જાણ્યા પછી તે કોયડો કોડીનો બની જતો હોય છે. જ્યાં સુધી લોકો ચમત્કારરૂપી અંધશ્રદ્ધામાં સ્વાર્થ અને લોભમાં લપટાયેલા રહેશે આવા પ્રયોગો આકર્ષિત રહેશે. ત્યાં સુધી આવા ધંધાદારી તારાઓની ખોટ નહીં રહે. તે માટે આ પુસ્તકમાં ભણવા પર પણ ભાર મૂકેલ છે. ચમત્કારો કદી કોઈ કરી શક્યું નથી, કોઈ કરી શકવાનું નથી. મંછા ભૂત અને શંકા ડાકણ. ભૂત, પલીત, ડાકા, શાકણ આપણા મગજમાં જ હોય છે. મનમાં ભૂતનો ભો (બીક) પેસી ગયો હોય તે જ્યાં જુએ ત્યાં ભૂત જ ભૂત દેખે.


વ્યક્તિને જો કોઈ વળગે છે તો તેના પોતાના મનના ખોટા વિચારો જ વળગે છે. ખોટી કલ્પનાઓ, ખોટી મહેચ્છાઓની પૂર્તિ માટેની ઘેલછા ભરી ખોટી દોડધામની મગજમાં ધમાચકડી મચી જતાં મગજ અસ્થિર બની જતું હોય છે. તેને લોકો ભૂત પેસી ગયું બતાવે છે. સત્યશોધક સભા, પાલનપુરે પડકાર ફેંક્યો છે કે, વિજ્ઞાન વાપર્યા વિના ચમત્કાર બતાવો અને આઠ લાખ રૂપિયા લઈ જાઓની ઑફર કરી છે.

માનવ સ્વયં વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, અંધશ્રદ્ધા છોડી
જીવન ધ્યેય ઊંચું લાવે, વૈજ્ઞાનિક વલણો કેળવે તો શાંતિમય જીવન જીવી શકે છે. બાકી તો મૂર્ખાઓ જ સંકટ સમયે આવાં બહાનાં શોધવા દોડી જાય છે. ડાહ્યા માણસો તો પોતાની મુશ્કેલીઓનો ઉકેલ બુદ્ધિ અને બાહુબળથી લાવવા મથે છે. લોકોને છેતરપિંડીથી છોડાવવા, વિજ્ઞાન સમજાવવા, વહેમની બદીઓથી બચાવવા, આવા દોરાધાગા, માદળિયાં આપતા; ધર્મને નામે ધતિંગો કરતા ઠગોની ધૂતવિધાને ખુલ્લી પાડી, લોકોને ખોટા ખર્ચાઓથી બચાવી; આવાં જૂનાં ઓઠાંમાંથી જનતાને જગાડી, જનજાગૃતિ જગાવી, આવા ચાલાકો કેવી ચતુરાઈથી ચમત્કારો કરે છે તેમાં કર્યું વિજ્ઞાન વાપરે છે, તે ઠગોની ચાલને ખુલ્લા પાડવાના તથા ભારતીય બંધારણ કલમ 51 એ (હ) મુજબ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા લોકજાગૃતિ કેળવવાના હેતુસર આ પુસ્તકની રચના કરવામાં આવી છે.
Forwarded from GCC BOOKS STORE
દરેક મિત્રો જાગૃત નાગરિક આ પુસ્તક ખરીદે અને આજે ભુવા-ભોપાળા, ચમત્કાર કરી ને લોકો ને બનાવે ને કરોડો રૂપિયા ઘર ભેગા કરે એને માતાજી તરીકે પૂજીએ એ લોકો તમારા પૈસે ગાડીઓ-રાજકારણ-સતર જાતના ધંધા કરે એટલે મિત્રો આ બધી પોલ ઉઘાડવાનો સમય છે આપણો ધર્મ સનાતન ધર્મ છે બાકી પાખંડથી બચીએ અને આ પુસ્તક દરેક વિધાર્થીમિત્ર ખરીદી જાગૃત થઇએ
Forwarded from GCC BOOKS STORE
MRP 150
ઘરે બેઠા 149
Forwarded from GCC BOOKS STORE
સ્માર્ટ Tricks.pdf
2 MB
સ્માર્ટ Tricks.pdf
ઘરે બેઠા 90
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/7ie/product/-MzoyoKALp4-hW7oWj5R

જેમને 6 મહિનાનું બંધાવ્યું છે ફક્ત 399 માં એમને આ અંક બુધવારે રવાના થશે આપણી પાસે કાલે આવશે

જે મિત્રો ને 6 મહિનાનું બંધાવવું હોય એ જલ્દી નોંધાવી લે એટલે આ અંક પણ 399 માં તમને મળી જાય
અત્યાર સુધી 446 વિધાર્થીઓ લવાજમ નોંધાવ્યા છે જેમાં સૌથી વધુ 332 યુવા વર્તમાનપ્રવાહ 98 વર્લ્ડઇનબોક્સ અને 16 લિબર્ટી માટે નોંધાવેલ છે આપ પણ તારીખ 9 પહેલા નોંધાવી શકો છો અને યુવા માટે બને તો આજે જ નોંધાવી દો એટલે તમને અંક ઝડપી મળે

જય હિન્દ

http://gccbooksstore.in/s/gcc-books-store-/latest-current-affair/7ie
લેટેસ્ટ કરન્ટ અફેર મે 2022 વર્લ્ડઇનબોક્સ

http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/crf/product/-Mzs5-t4siQcx13QnfU5

ઘરે બેઠા 90

http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/7ie/product/-MzoyoKALp4-hW7oWj5R

જેમને 6 મહિનાનું બંધાવ્યું છે ફક્ત 399 માં એમને આ અંક બુધવારે રવાના થશે આપણી પાસે કાલે આવશે

જે મિત્રો ને 6 મહિનાનું બંધાવવું હોય એ જલ્દી નોંધાવી લે એટલે આ અંક પણ 399 માં તમને મળી જાય
ઘરે બેઠા 110

ખરીદવા માટે
http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/latest-current-affair/as6/product/-MztW1ICqGTpL8BczVBZ


6 મહિના માટે 599 માં તમે બંધાવી શકો છો
યુવા બિનસચિવાલયએ માગ ને જોતા 120 Rs ના બિનસચિવાલય ના પેપરસેટ again પ્રિન્ટ કર્યા છે
જે આજે વહેલી માં વહેલી તકે ઓર્ડર કરી દો જેથી OUT OF STOCK ન થાય
Forwarded from GCC BOOKS STORE
Forwarded from GCC BOOKS STORE
Forwarded from GCC BOOKS STORE
એક બેગ માં 5 પેપર જેમાં એક પેપર 32 પેજ નું એવા 5 પેપર અને 5 પેપર ની આન્સર કી જેમા ગણિત અને રિઝનિંગ નું સોલ્યુશન અને 5 OMR Sheet આવશે જેથી આવમારી બિનસચિવાલાય ખૂબ જ ઉપયોગી થશે

મિત્રો આ 5 પેપરસેટ એટલે 200 ગુણ નું 1 પેપર છે એટલે 1000 પ્રશ્નો તમને બધી પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી એટલે તમામ કલાસ 3 ની પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને ઉપયોગી થશે એટલે યુવાઉપનિષદે સુંદર રીતે આ પેપરસેટ બનાવ્યા છે તમને લાગશે કે તમે LIVE પરીક્ષા આપી રહ્યા છો
Forwarded from GCC BOOKS STORE
MRP 100
ઘરે બેઠા તમને 120 (20 Rs આમાં ચાર્જ થશે) Rs મળશે
ઘરે બેઠા 120
Forwarded from GCC BOOKS STORE
Forwarded from GCC BOOKS STORE
મિત્રો યુવા ઉપનીષદે પોતાના કલાસ માટે બનાવ્યા હતા એટલે લિમિટેડ કોપી જ બજારમાં મૂકી છે એટલે પોતાની જવાબદારી સમજી Book કરાવી લેશો
Forwarded from GCC BOOKS STORE
📑 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાના મોક ટેસ્ટ પેપર્સ ( સીરીઝ -1)

🗂️ 5 મોક ટેસ્ટ પેપર-સેટ.

🔸 GSSSB દ્વારા લેવામાં આવતી બિન સચિવાલય પરીક્ષાની પેટર્ન પ્રમાણે ઓરીજિનલ જેવું જ 32 પાનાનું પ્રશ્નપત્ર તથા GSSSB ના પેટર્ન પ્રમાણેની OMR નો સમાવેશ.


👉🏻 GSSSB પરીક્ષાઓનો બોહળો અનુભવ ધરાવતા નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા પરીક્ષાની નવી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરેલ મોક ટેસ્ટ.

👉🏻 5 મોક ટેસ્ટ, 5 OMR તથા તેની આન્સર કી ( ગણિત અને રિઝનિંગના સોલ્યુશન સાથે) નો સમાવેશ.

👉🏻 બિન સચિવાલય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી મોક ટેસ્ટ.

📌 ખરીદવા માટે

http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/all-paperset-book/uai/product/-Mzi58YOEafhshQX-r7v