જગતભરના તમામ પ્રાચીન સાહિત્યની સરખામણીમાં દેવભાષા સંસ્કૃતમાં લખાયેલું સાહિત્ય ખૂબ વધુ સમૃદ્ધ છે. જીવન કે સંસ્કૃતિનું એકપણ પાસુ એવું નથી જેનું આલેખન આ સાહિત્યમાં ન હોય. સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી’ દ્વારા વાચકો આ વૈભવને માણી શકશે. આ શ્રેણીમાં સંસ્કૃત સાહિત્યના મહાગ્રંથોમાં પીરસાયેલા જ્ઞાનને કથાઓના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેથી દરેક વય અને સ્તરના લોકો તેને માણી શકે. કથાઓની સાથે જે તે ગ્રંથના બોધને પણ સરળતાથી સમજી શકાય તે રીતે સંકલીત કરી રજૂ કરવામાં આવ્યો છે.
સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી’ સંસ્કૃતમાં રચાયેલા સાહિત્યનો નીચોડ નથી ફક્ત ઝલક છે, પ્રસાદ છે, આચમન છે. આ આચમન પણ આપને શબ્દોથી રચાતા એક નવા જવિશ્વની સફર પર લઇ જાય છે, તો આવો કરીએ સંસ્કૃત સાહિત્યના બ્રહ્માંડની સફર...
સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી’ સંસ્કૃતમાં રચાયેલા સાહિત્યનો નીચોડ નથી ફક્ત ઝલક છે, પ્રસાદ છે, આચમન છે. આ આચમન પણ આપને શબ્દોથી રચાતા એક નવા જવિશ્વની સફર પર લઇ જાય છે, તો આવો કરીએ સંસ્કૃત સાહિત્યના બ્રહ્માંડની સફર...
ગુજરાતી માતબર સાહિત્યની ચર્ચા મંડાય અને મેઘાણીભાઈનું નામ ન લેવાય તો એ ચર્ચા વ્યર્થ કહેવાય. ગુજરાતી સાહિત્યમાં એમનું નામ બાઇજ્જત લેવું પડે એવું એમનું સાહિત્યસર્જન છે. લેખકે આજુબાજુ અને ક્યાંક આપણામાં જ રહેલી એક ટચૂકડી પ્રવાહ-સરિતાને વાર્તામાં ઢાળી છે અને એ એક લોકકથા છે અને એમણે પોતાની કલમ કસબી શૈલીમાં રંગી છે. નામ એમની શ્રેણીનો ‘કસુંબીનો રંગ’ છે. સાચે જ એમની એક એક લોકકથા વાંચતાં કસુંબીનો રંગ એવો ચડે કે આ જન્મ એ રંગથી રંગાયેલા રહીએ.
મેઘાણીભાઈએ કથાના ઊંડાણ સુધી જઈ ઝીણવટપૂર્વક કથાને બહાર ખેંચી કાઢી છે. વળી વખતોવખત રસભંગ ન થાય એનું લેખકે ખાસ ધ્યાન રાખ્યું છે.
લેખકની શૈલીમાં એવું એક ખેંચાણ છે કે જે કથા વાંચવા લીધી એને વચ્ચે અડધી મૂકવાનો કે એ વાર્તા બોર કરતી હોવાનો સવાલ નથી. લેખકની શૈલી વાચકને જકડી તેનો જમાનો આઝાદી મેળવવાની ઇચ્છ રાખે છે અને છેક વાર્તાના અંત સુધી તાણી જાય છે. ઝવેરચંદભાઈનો ભૂખ તરફનો હોઈ પાત્રોમાં-પાત્ર પાછળ એ ૫ ભાવનાનેય આછી પીંછી ચડી ગઈ છે
આ પુસ્તકમાં અસલ કાઠિયાવાડ અને બહાદુરોની બહાદુરી જ ટપકે છે.
લેખકની શૈલીમાં એવું એક ખેંચાણ છે કે જે કથા વાંચવા લીધી એને વચ્ચે અડધી મૂકવાનો કે એ વાર્તા બોર કરતી હોવાનો સવાલ નથી. લેખકની શૈલી વાચકને જકડી તેનો જમાનો આઝાદી મેળવવાની ઇચ્છ રાખે છે અને છેક વાર્તાના અંત સુધી તાણી જાય છે. ઝવેરચંદભાઈનો ભૂખ તરફનો હોઈ પાત્રોમાં-પાત્ર પાછળ એ ૫ ભાવનાનેય આછી પીંછી ચડી ગઈ છે
આ પુસ્તકમાં અસલ કાઠિયાવાડ અને બહાદુરોની બહાદુરી જ ટપકે છે.