ગુજરાત નો ઇતિહાસ 2022 એડિશન જાહેર
એકદમ જોરદાર માહિતી સાથે ચાર્ટ Free
અગાઉની પરીક્ષામાં પુછાયેલ 1000 પ્રશ્નોનો સમાવેશ
આકૃતિ અને બોક્સ દ્વારા સંપૂર્ણ સમજૂતી
એકદમ જોરદાર માહિતી સાથે ચાર્ટ Free
અગાઉની પરીક્ષામાં પુછાયેલ 1000 પ્રશ્નોનો સમાવેશ
આકૃતિ અને બોક્સ દ્વારા સંપૂર્ણ સમજૂતી
ગુજરાત_નો_ઇતિહાસ_2022_વર્લ્ડઇનબોક્સ.pdf
5.3 MB
ગુજરાત નો ઇતિહાસ 2022 વર્લ્ડઇનબોક્સ.pdf
સૌરાષ્ટ્ર એટલે શુરાઓ અને સંતોની ભૂમિ.સૌરાષ્ટ્ર માં કેટલાય સંતો થઈ ગયા જેમનું નામ આજે એમના કાર્યો દ્વારા અમર છે.
ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્ર ને પોતાના લેખ વડે અમર કર્યું છે એમાં સોરઠી સંતો માં સંતો અને ભક્તિનું સુંદર આલેખન કર્યું છે જેમાં આ અદ્યતન આવૃત્તિ છે
આ પુસ્તકમાં સંતો,જીવન પ્રસંગો,સંતોના પરચાઓ, સોરઠી સંત પ્રવાહ,સંતો ના પ્રકાર,ગૌસેવા,અન્નદાન,ભજનિક સંતો,તેઓની ફિલસુફી,મેળાઓ,સંતોની જગ્યાઓ,પરચાઓના સત્યાસત્ય, ચમત્કારોના પરિણામ અને બીજા અનેક સંતો વિશે સવિશેષ માહિતી આપી છે
મિત્રો દરેક ભક્તપ્રેમી આપણા સોરઠ ના સંતો જેઓએ આપણા ધર્મને ઉજાગર કર્યો છે એમણે જાણીએ..
ઝવેરચંદ મેઘાણી દ્વારા લખેલ અતિસુંદર પુસ્તક
MRP 250
ઘરે બેઠા 220
ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્ર ને પોતાના લેખ વડે અમર કર્યું છે એમાં સોરઠી સંતો માં સંતો અને ભક્તિનું સુંદર આલેખન કર્યું છે જેમાં આ અદ્યતન આવૃત્તિ છે
આ પુસ્તકમાં સંતો,જીવન પ્રસંગો,સંતોના પરચાઓ, સોરઠી સંત પ્રવાહ,સંતો ના પ્રકાર,ગૌસેવા,અન્નદાન,ભજનિક સંતો,તેઓની ફિલસુફી,મેળાઓ,સંતોની જગ્યાઓ,પરચાઓના સત્યાસત્ય, ચમત્કારોના પરિણામ અને બીજા અનેક સંતો વિશે સવિશેષ માહિતી આપી છે
મિત્રો દરેક ભક્તપ્રેમી આપણા સોરઠ ના સંતો જેઓએ આપણા ધર્મને ઉજાગર કર્યો છે એમણે જાણીએ..
ઝવેરચંદ મેઘાણી દ્વારા લખેલ અતિસુંદર પુસ્તક
MRP 250
ઘરે બેઠા 220
ખરીદવા માટે:http://bit.ly/32n62F6
GCC BOOKS STORE
Buy સોરઠી સંતો online at best price from GCC BOOKS STORE
સૌરાષ્ટ્ર એટલે શુરાઓ અને સંતોની ભૂમિ.સૌરાષ્ટ્ર માં કેટલાય સંતો થઈ ગયા જેમનું નામ આજે એમના કાર્યો દ્વારા અમર છે.
ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્ર ને પોતાના લેખ વડે અમર કર્યું છે એમાં સોરઠી સંતો માં સંતો અને ભક્તિનું સુંદર આલેખન કર્યું છે જેમાં આ અદ્યતન આવૃત્તિ…
ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્ર ને પોતાના લેખ વડે અમર કર્યું છે એમાં સોરઠી સંતો માં સંતો અને ભક્તિનું સુંદર આલેખન કર્યું છે જેમાં આ અદ્યતન આવૃત્તિ…
દુનિયામાં ઘટેલા એવા અદભુત કિસ્સા જેને વાંચીને રોમાંચિત થઈ જવાય
ગુજરાત સમાચાર ની રાવિપૂર્તિમાં આવતી કોલમ 'અગોચર વિશ્વ', માં પ્રકાશિત કિસ્સા એ આ book સ્વરૂપે છે.
બહુ જ રોમાંચક દુનિયાભર ના કિસ્સા છે
ગુજરાત સમાચાર ની રાવિપૂર્તિમાં આવતી કોલમ 'અગોચર વિશ્વ', માં પ્રકાશિત કિસ્સા એ આ book સ્વરૂપે છે.
બહુ જ રોમાંચક દુનિયાભર ના કિસ્સા છે
પરાત્પર : પ્રમુખસ્વામીજી સાથે મારી આધ્યાત્મિક યાત્રા
એ.પી.જે.અબ્દુલ કલામ અરુણ તિવારી સાથે
ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની પ.પુ.પ્રમુખ સ્વામી સાથેની આધ્યાત્મિક યાત્રાનુ વર્ણન કરતા પુસ્તકમાં ડો.અબ્દુલ કલામે પોતાના સર્વોચ્ચ ગુરૂરૂપે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજને કહ્યા છે. અને તેઓની સાથે થયેલ મુલાકાતોમાં પોતાને થયેલ વિશિષ્ટ અનુભવોને આલેખ્યા છે. આ પુસ્તકમાં કલામ અને પ્રમુખસ્વામી મહારાજના 14 વર્ષથી ચાલ્યા આવતા અવિરત સંબંધોનું સુંદર વિવરણ કરીને જણાવ્યું હતું કે કલામે આ પુસ્તક લખીને વિશ્વના તમામ ધાર્મિક અને નીતિમાન લોકોનું ગૌરવ વધાર્યું છે.
ડો. કલામ દ્વારા લિખિત 'પરાત્પર' પુસ્તક ચાર ભાગમાં વહેંચાયેલું છે. જેમાં પ્રથમ ભાગ ડો. કલામ અને પ્રમુખસ્વામીની મુલાકાત વર્ણવે છે. દ્વિતિય ભાગમાં પ્રમુખ સ્વામી દ્વારા પ્રેરિત બીએપીએસ સંસ્થાના અદ્ભૂત કાર્ય-મૂલ્યોને આવરી લેવામાં આવ્યા છે. ત્રીજા ભાગમાં વિજ્ઞાાન અને અધ્યાત્મ વચ્ચેનો સંબંધ-વાર્તાઓ અગ્રણી વૈજ્ઞાાનિકોના મંતવ્ય પ્રમાણે નિરૃપાયો છે. ચોથા ભાગમાં સર્જનાત્મક નેતૃત્વ ઉપર ઐતિહાસિક મહાપુરુષોના જીવન આધારિત વિચારો આપ્યા છે.
MRP 250
ઘરે બેઠા 230
2 લાખ થી વધુ નકલોનું વેચાણ
એ.પી.જે.અબ્દુલ કલામ અરુણ તિવારી સાથે
ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની પ.પુ.પ્રમુખ સ્વામી સાથેની આધ્યાત્મિક યાત્રાનુ વર્ણન કરતા પુસ્તકમાં ડો.અબ્દુલ કલામે પોતાના સર્વોચ્ચ ગુરૂરૂપે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજને કહ્યા છે. અને તેઓની સાથે થયેલ મુલાકાતોમાં પોતાને થયેલ વિશિષ્ટ અનુભવોને આલેખ્યા છે. આ પુસ્તકમાં કલામ અને પ્રમુખસ્વામી મહારાજના 14 વર્ષથી ચાલ્યા આવતા અવિરત સંબંધોનું સુંદર વિવરણ કરીને જણાવ્યું હતું કે કલામે આ પુસ્તક લખીને વિશ્વના તમામ ધાર્મિક અને નીતિમાન લોકોનું ગૌરવ વધાર્યું છે.
ડો. કલામ દ્વારા લિખિત 'પરાત્પર' પુસ્તક ચાર ભાગમાં વહેંચાયેલું છે. જેમાં પ્રથમ ભાગ ડો. કલામ અને પ્રમુખસ્વામીની મુલાકાત વર્ણવે છે. દ્વિતિય ભાગમાં પ્રમુખ સ્વામી દ્વારા પ્રેરિત બીએપીએસ સંસ્થાના અદ્ભૂત કાર્ય-મૂલ્યોને આવરી લેવામાં આવ્યા છે. ત્રીજા ભાગમાં વિજ્ઞાાન અને અધ્યાત્મ વચ્ચેનો સંબંધ-વાર્તાઓ અગ્રણી વૈજ્ઞાાનિકોના મંતવ્ય પ્રમાણે નિરૃપાયો છે. ચોથા ભાગમાં સર્જનાત્મક નેતૃત્વ ઉપર ઐતિહાસિક મહાપુરુષોના જીવન આધારિત વિચારો આપ્યા છે.
MRP 250
ઘરે બેઠા 230
2 લાખ થી વધુ નકલોનું વેચાણ
પરાત્પર_પ્રમુખસ્વામીજી_સાથે_મારી_આધ્યાત્મિક_યાત્રા.pdf
1.1 MB
પરાત્પર પ્રમુખસ્વામીજી સાથે મારી આધ્યાત્મિક યાત્રા.pdf