વર્લ્ડઇનબોક્સ ધોરણ 6 થી 10 પાઠયપુસ્તક આધારિત થિયરી અને વનલાઈનર 2022 એડિશન પ્રકાશિત
GPSC, UPSC, SSC, HTAT, TAT, NET, SLET, PSI, પોલીસ કોન્ટેબલ, રેવન્યૂ તલાટી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, કોર્ટ ક્લાર્ક વગેરે તમામ જાહેર પરીક્ષાઓમાં તેમજ સામાન્ય અભ્યાસના દરેક જિજ્ઞાસુ વાંચકોને ઉપયોગી
520 બોક્સ દ્વારા માહિતી
નાગરિક શાસ્ત્ર
ભૂગોળ
ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો
વિજ્ઞાન અને ટેકનોલોજી
નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ-6 અને 7 સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ
NCERTના નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ-10 વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયનો સમાવેશ
GPSC, UPSC, SSC, HTAT, TAT, NET, SLET, PSI, પોલીસ કોન્ટેબલ, રેવન્યૂ તલાટી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, કોર્ટ ક્લાર્ક વગેરે તમામ જાહેર પરીક્ષાઓમાં તેમજ સામાન્ય અભ્યાસના દરેક જિજ્ઞાસુ વાંચકોને ઉપયોગી
520 બોક્સ દ્વારા માહિતી
નાગરિક શાસ્ત્ર
ભૂગોળ
ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો
વિજ્ઞાન અને ટેકનોલોજી
નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ-6 અને 7 સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ
NCERTના નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ-10 વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયનો સમાવેશ
સાંપ્રત વિશ્વ અનેક ક્ષેત્રો પોતાની ક્ષિતિજોને વિસ્તારી રહ્યું છે. માનવની ભૌતિક સુખ સમૃદ્ધિ પાછળની આંધળી દોટ વધી રહી છે, જ્ઞાન - વિજ્ઞાને તેના કામને સરળ અને હળવું કરી નાંખ્યું છે, છતાં તેની ભાગમભાગ મટી નથી. સંતોષ નથી, તે અનેક રીતે ત્રસ્ત છે.
શિક્ષણક્ષેત્રમાં શિક્ષક તરીકે બિરાજી પોતાનું કાર્ય કરવામાં અન્ય ક્ષેત્ર જેટલો આર્થિક રસ નથી રહ્યો, આ ક્ષેત્રેની ગરિમાને હવે લૂણો લાગ્યો હોય તેમ તેની સંસ્કૃતિની અસ્મિતાના પોપડા ખરવા માંડ્યા છે.
તેની સામે શિક્ષક હોવું એ પણ એક ગર્વ છે. કારણ - શિક્ષક એટલે માનવતા, સંવેદના અને કરુણાની જીવતી-જાગતી ઈશ્વરની વિશેષ પ્રીતિપાત્ર એવી તેની પ્રતિકૃતિ છે. અનેક દીપ પ્રગટાવી અનેક ઘરને તેજોમય બનાવે છે. એવો જ્યોર્તિધર તે બીજો સૂર્ય છે. આજે પણ શિક્ષક પોતાના કર્મ અને તેની કર્મયોગી તરીકેની છબિને સતત ઉજાગર રાખવા પ્રયત્નશીલ છે. હજુ પણ તેને આશા છે કે, માન, મોભો અને ભૂતકાળની અસ્મિતાને ફરીથી તે ઝળહળતી કરશે.
એવા સ્વપ્નસેવી શિક્ષકોનાહૈયાંની ભાવનાને કારણે “હું શિક્ષક બન્યો, કારણ કે...’’ તેના દ્વારા નારાયણ વિદ્યાવિહારના શિક્ષકોએ તેમના અંતરમાં દૃષ્ટિપાત કરીને વધુ ઉદ્ભવળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે શિક્ષકની ગરિમાને ફરી પાછી જાગ્રત કરી તૈયાર કરવાનો એક સુંદર પ્રયાસ છે.
51 શિક્ષકોના કલમે હુ શિક્ષક કેમ બન્યો..
બહુ જોરદાર Book છે જે શિક્ષક છે અથવા ટીચર કે પ્રોફેસર ની પોસ્ટ માં જવા માંગે છે
જેને શિક્ષણ સાથે લગાવ છે એ અવશ્ય વાંચે
શિક્ષણક્ષેત્રમાં શિક્ષક તરીકે બિરાજી પોતાનું કાર્ય કરવામાં અન્ય ક્ષેત્ર જેટલો આર્થિક રસ નથી રહ્યો, આ ક્ષેત્રેની ગરિમાને હવે લૂણો લાગ્યો હોય તેમ તેની સંસ્કૃતિની અસ્મિતાના પોપડા ખરવા માંડ્યા છે.
તેની સામે શિક્ષક હોવું એ પણ એક ગર્વ છે. કારણ - શિક્ષક એટલે માનવતા, સંવેદના અને કરુણાની જીવતી-જાગતી ઈશ્વરની વિશેષ પ્રીતિપાત્ર એવી તેની પ્રતિકૃતિ છે. અનેક દીપ પ્રગટાવી અનેક ઘરને તેજોમય બનાવે છે. એવો જ્યોર્તિધર તે બીજો સૂર્ય છે. આજે પણ શિક્ષક પોતાના કર્મ અને તેની કર્મયોગી તરીકેની છબિને સતત ઉજાગર રાખવા પ્રયત્નશીલ છે. હજુ પણ તેને આશા છે કે, માન, મોભો અને ભૂતકાળની અસ્મિતાને ફરીથી તે ઝળહળતી કરશે.
એવા સ્વપ્નસેવી શિક્ષકોનાહૈયાંની ભાવનાને કારણે “હું શિક્ષક બન્યો, કારણ કે...’’ તેના દ્વારા નારાયણ વિદ્યાવિહારના શિક્ષકોએ તેમના અંતરમાં દૃષ્ટિપાત કરીને વધુ ઉદ્ભવળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે શિક્ષકની ગરિમાને ફરી પાછી જાગ્રત કરી તૈયાર કરવાનો એક સુંદર પ્રયાસ છે.
51 શિક્ષકોના કલમે હુ શિક્ષક કેમ બન્યો..
બહુ જોરદાર Book છે જે શિક્ષક છે અથવા ટીચર કે પ્રોફેસર ની પોસ્ટ માં જવા માંગે છે
જેને શિક્ષણ સાથે લગાવ છે એ અવશ્ય વાંચે
મિત્રો પુસ્તક ઉપર લખ્યું છે 21 મી સદીમાં વાંચવાનું પુસ્તક
મિત્રો આ પુસ્તક આપણા દાદા-દાદી આપણી પેઢીઓ ની વિરાસત છે
ગામડું એટલે આપણી વિરાસત,આપણી સંસ્કૃતિ આપણા રીત-રિવાજ,આપણી લાગણીઓ છે
દરેક મિત્રો આ પુસ્તક અવશ્યય વાંચે આખી જિંદગી યાદ રહેશે તમને
તમારી સામે આપણી વિરાસત 3D માં રાજુ થશે એવુ અદભુત પુસ્તક છે
મિત્રો આ પુસ્તક આપણા દાદા-દાદી આપણી પેઢીઓ ની વિરાસત છે
ગામડું એટલે આપણી વિરાસત,આપણી સંસ્કૃતિ આપણા રીત-રિવાજ,આપણી લાગણીઓ છે
દરેક મિત્રો આ પુસ્તક અવશ્યય વાંચે આખી જિંદગી યાદ રહેશે તમને
તમારી સામે આપણી વિરાસત 3D માં રાજુ થશે એવુ અદભુત પુસ્તક છે
આ પુસ્તક એટલું જોરદાર છે ને જે આપણું ગામડાનું જીવન હતું એનું આબેહૂબ વર્ણવ્યું છે
આ બુક ગામડાનો ચિતાર આપે છે જે ગામો આજે આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે એ વીસમી સદીમાં કેવા હતા એ વાત કરી છે
આ પુસ્તકમાં ગ્રામ્ય જીવન-મેળો ઉત્સવ,વૈશાખી લગ્નગાળો,મમરા શ્રીમંત,વરસાદ ગીતો,લગ્ન ગીતો,તહેવાર વગેરે રજૂ કર્યું છે
મણિલાલ કંઈ આ ચિત્રોના આલેખક માત્ર નથી, એ પોતે આ ચિત્રોમાં ઉપસ્થિત છે – એના રૂપરંગ કે રેખામાં, અસ્તિત્વરૂપે; પરંતુ આજે એમાંથી એ ઉતરડાઈ ગયા છે. એ જુએ છે કે એ ચિત્રો પણ ભૂંસાઈ રહ્યાં છે. આ દૃષ્ટિ સામેની પરિસ્થિતિ છે, પરંતુ મનની સ્થિતિ કંઈ જુદી છે. ત્યાં તો આજેય આ ચિત્રો અકબંધ છે. મણિલાલ એની વાત માંડે છે – આપણને એની ઓળખાણ આપતા હોય એ રીતે અને પછી પોતે હળવેક રહીને એ સૃષ્ટિમાં સરી પડે છે. વાત માંડવાની એમની રીત રસિક અને એમણે માંડેલી વાત આપણા માટે કૌતુકરસિક, એટલે આપણેય એમની સાથે ને સાથે
અહીં પરિવેશ મુખ્ય છે, આ બધી વ્યક્તિઓનાં પાત્રો-કેરેક્ટર્સ – પણ એ પરિવેશનો એક હિસ્સો છે. આ પરિવેશમાંથી જ આપણે ‘ભળભાંખળા’ (કે અન્ય ચિત્રો)નો સાચો અર્થ પામીએ છીએ. આ ગ્રામસૃષ્ટિ અને કૃષિસૃષ્ટિ એકમેક સાથે જોડાયેલાં છે. સીમ અને શેઢો, ધરુવાડિયું અને ખળું... એમ આપણે સીધા ઘરના વાડામાં આવી પહોંચીએ છીએ, અહીં પ્રકૃતિ, સમાજ અને સંસ્કૃતિ કેવાં એકમેકની ઓથે જીવે છે તેની પ્રતીતિ આપણને થાય છે. આ સૃષ્ટિને જેમ આવા તળપદા સંસ્કારોનો સંદર્ભ છે તેમ તેનાં અસલ જીવનમૂલ્યોનો સંદર્ભ પણ છે. આ વાસ્તવિક સૃષ્ટિ જાણે ભાવસૃષ્ટિમાં રૂપાંતર પામી છે. સ્મૃતિમાં આમોદ અને સ્થિતિમાં વિષાદ. આ દ્વૈત અને દ્વંદ્વજન્ય વેદના એ આ ગ્રામચિત્રોની ભોંય છે.
ભાષામાં સહજ જણાતો બોલીનો પ્રયોગ અને કૃષિસંબંધિત લાક્ષણિક શબ્દોનો પ્રયોગ તથા કથનશૈલીને ઉપકારક ગદ્યની તળપદી લઢણ અનેક જગાએ કાવ્યાત્મક બને છે, જે આ વિશિષ્ટ નિબંધોના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. આપણી ભાષાની જૂની મૂડી એમાં સચવાઈ છે.
આ બુક ગામડાનો ચિતાર આપે છે જે ગામો આજે આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે એ વીસમી સદીમાં કેવા હતા એ વાત કરી છે
આ પુસ્તકમાં ગ્રામ્ય જીવન-મેળો ઉત્સવ,વૈશાખી લગ્નગાળો,મમરા શ્રીમંત,વરસાદ ગીતો,લગ્ન ગીતો,તહેવાર વગેરે રજૂ કર્યું છે
મણિલાલ કંઈ આ ચિત્રોના આલેખક માત્ર નથી, એ પોતે આ ચિત્રોમાં ઉપસ્થિત છે – એના રૂપરંગ કે રેખામાં, અસ્તિત્વરૂપે; પરંતુ આજે એમાંથી એ ઉતરડાઈ ગયા છે. એ જુએ છે કે એ ચિત્રો પણ ભૂંસાઈ રહ્યાં છે. આ દૃષ્ટિ સામેની પરિસ્થિતિ છે, પરંતુ મનની સ્થિતિ કંઈ જુદી છે. ત્યાં તો આજેય આ ચિત્રો અકબંધ છે. મણિલાલ એની વાત માંડે છે – આપણને એની ઓળખાણ આપતા હોય એ રીતે અને પછી પોતે હળવેક રહીને એ સૃષ્ટિમાં સરી પડે છે. વાત માંડવાની એમની રીત રસિક અને એમણે માંડેલી વાત આપણા માટે કૌતુકરસિક, એટલે આપણેય એમની સાથે ને સાથે
અહીં પરિવેશ મુખ્ય છે, આ બધી વ્યક્તિઓનાં પાત્રો-કેરેક્ટર્સ – પણ એ પરિવેશનો એક હિસ્સો છે. આ પરિવેશમાંથી જ આપણે ‘ભળભાંખળા’ (કે અન્ય ચિત્રો)નો સાચો અર્થ પામીએ છીએ. આ ગ્રામસૃષ્ટિ અને કૃષિસૃષ્ટિ એકમેક સાથે જોડાયેલાં છે. સીમ અને શેઢો, ધરુવાડિયું અને ખળું... એમ આપણે સીધા ઘરના વાડામાં આવી પહોંચીએ છીએ, અહીં પ્રકૃતિ, સમાજ અને સંસ્કૃતિ કેવાં એકમેકની ઓથે જીવે છે તેની પ્રતીતિ આપણને થાય છે. આ સૃષ્ટિને જેમ આવા તળપદા સંસ્કારોનો સંદર્ભ છે તેમ તેનાં અસલ જીવનમૂલ્યોનો સંદર્ભ પણ છે. આ વાસ્તવિક સૃષ્ટિ જાણે ભાવસૃષ્ટિમાં રૂપાંતર પામી છે. સ્મૃતિમાં આમોદ અને સ્થિતિમાં વિષાદ. આ દ્વૈત અને દ્વંદ્વજન્ય વેદના એ આ ગ્રામચિત્રોની ભોંય છે.
ભાષામાં સહજ જણાતો બોલીનો પ્રયોગ અને કૃષિસંબંધિત લાક્ષણિક શબ્દોનો પ્રયોગ તથા કથનશૈલીને ઉપકારક ગદ્યની તળપદી લઢણ અનેક જગાએ કાવ્યાત્મક બને છે, જે આ વિશિષ્ટ નિબંધોના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. આપણી ભાષાની જૂની મૂડી એમાં સચવાઈ છે.
કોઈ પણ પરીક્ષામાં અંગ્રેજી 25 થી 30 ગુણ નું દરેક પરીક્ષામાં પુછાય છે
આજે એક એવી Book લાવ્યો છું જેમાં 101 પેપરમાં પુછાયેલ અંગ્રેજી પ્રશ્નો એની સમજૂતી અને શોર્ટ કટ ટ્રીક પણ આપી છે જેમાં પુસ્તક માં લખેલ અલગ અલગ પરીક્ષાઓ નો સમાવેશ થાય છે
વિસ્તૃત માહિતી ઇન્ડેકસ માં છે આ Book તમામ વિધાર્થીઓ માટે અંગ્રેજીમાં રામબાણ સાબિત થશે
આજે એક એવી Book લાવ્યો છું જેમાં 101 પેપરમાં પુછાયેલ અંગ્રેજી પ્રશ્નો એની સમજૂતી અને શોર્ટ કટ ટ્રીક પણ આપી છે જેમાં પુસ્તક માં લખેલ અલગ અલગ પરીક્ષાઓ નો સમાવેશ થાય છે
વિસ્તૃત માહિતી ઇન્ડેકસ માં છે આ Book તમામ વિધાર્થીઓ માટે અંગ્રેજીમાં રામબાણ સાબિત થશે