GCC BOOKS STORE
14.3K subscribers
6.17K photos
256 videos
1.92K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
દરેક સદીમાં એવું પુસ્તક પ્રકાશિત થાય છે કે વાચકોના જીવનને બદલવાની તાકાત ધરાવે છે આ પુસ્તક સંપત્તિ મેળવવાની એને સાચવી રાખવાની અને સંપત્તિ સતત વધારવાની નીતિઓ શીખવતું આ પુસ્તક છે

તમે તમારા પરિવાર ના બધા સપના પુરા કરવા માંગો છો પણ પામી શકતા નથી અને નસીબ ને દોષ દો છો

આ પુસ્તક તમારા નસીબ બદલી Rich બનાવી શકે છે કેમ વધે એની Secret Key આ પુસ્તકમાં છે

કાઈ લો કે ના લો આ પુસ્તક અવશ્ય વસાવજો કારણ કે આમાં છે

1.દેવામાંથી મુક્ત રહેવા
2.વધારે સંપત્તિ મેળવવા
3.Investment માટે
4 ભવિષ્યનું Financial Planning કરવા
5.સંપત્તિ ને વિશાળ બનાવવા સુવર્ણ નિયમો

MRP 99
ઘરે બેઠા 99
વર્લ્ડઇનબોક્સ લેટેસ્ટ કરન્ટ અફેર
ખરીદવા માટે :http://bit.ly/3Esdb3S
ઘરે બેઠા 80
5_6212840991628461245.pdf
11.3 MB
5_6212840991628461245.pdf
MRP 270
ઘરે બેઠા 220
જ્યારે તમે સંન્યાસીની જેમ વિચારો છો તો તમે સમજી શકશો કે...

તમારો જીવનનો ઉદ્દેશ કેવી રીતે શોધશો - નકારાત્મકતામાંથી કેવીરીતે બહાર આવશો વધુ વિચારો કરવાની ટેવોને કેવીરીતે રોકશો • તુલના પ્રેમને કેવીરીતે સમાપ્ત કરી દે છે તમારામાં રહેલા ડરનો કેવીરીતે ઉપયોગ કરશો • આનંદ પ્રાપ્ત કરવાની શોધમાં તમને જીવનમાં આનંદ કેમ નથી મળતો દરેક સંપર્કમાં આવનાર વ્યક્તિ પાસેથી કેવીરીતે શીખશો તમારું અસ્તિત્વ તમારા વિચારોથી અલગ કેમ છે “ સફળતા માટે દયાવાન બનવું કેમ જરૂરી છે અને વધુ પણ...

‘બુદ્ધિમતાને પ્રાસંગિક અને સર્વસુલભ બનાવવી – એ જય શેટ્ટીની સૌથી મોટી શક્તિ છે. તમનું આ ગૂઢ અને વ્યવહારુ પુસ્તક દિલને સ્પર્શી જાય છે. અમને વિશ્વાસ છે કે આ પુસ્તકથી ઘણા બધા લોકો નવી ટેવો, અભ્યાસ અને બુદ્ધિમતા શીખશે, જેની મદદથી તેઓ તેમની પસંદગીનું જીવન

Will Smith and Jada Pinkett Smith

વાસ્તવમાં જીવી શકશે.

‘મહાન લોકો સર્વોચ્ચ સ્થાન પર રહી કેવીરીતે વિચારે છે, જીવે છે અને સેવા કરે છે, આ દર્શાવતું અદ્ભુત પુસ્તક. આ પુસ્તક લાખો લોકોને શ્રેષ્ઠ જિંદગી જીવવાની મદદ કરશે.

Robin Sharma

જ્યારે શેટ્ટી દરેક સ્તરે તમને શિખવાડે છે કે તમારી શક્તિને કેવીરીતે વધારશો અને તમારું ધ્યાન આત્મ-કેન્દ્રિત છબીથી હટીને આત્મ-ગૌ૨વ પર કેવીરીતે કેન્દ્રિત કરશો. આ પુસ્તક તમારા સામાજીક વિચારોના સંમોહનથી મુક્ત કરે છે અને તમે જ તમારા જીવનના નિર્માતા બનવામાં મદદ કરે છે.

જયારે તમે સન્યાસી જેમ વિચારો તો સમજી શકો છો કે જીવનનો ઉદ્દેશ શુ છે?જીવન ના દરેક પ્રોબ્લેમ અને સમાધાન આ Book માં છે

બેસ્ટ સેલર અને અત્યારે સૌથી વધુ વંચાતું પુસ્તક

MRP 375
ઘરે બેઠા 310