GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
255 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
Golden MCQs ઇતિહાસ.pdf
2.4 MB
Golden MCQs ઇતિહાસ.pdf
સ્ટોક માર્કેટમાં સફળ થવાની 41 ટિપ્સ

આ પુસ્તક પ્રસિદ્ધ રિસર્ચ એનાલિસ્ટ મહેશ ચંદ્ર કૌશિકનું અનોખું પુસ્તક છે. હાલના સમયમાં સ્ટોક માર્કેટમાં જૂનીપુરાણી ટેકનિક્સ લગભગ પ્રભાવહીન થઇ ચૂકી છે. કારણ કે ડિસ્કાઉન્ટ હાઉસિસના આવવાથી અને બજારમાં ઑપ્શન તેમજ ડિલીવરીમાં નાના રોકાણકારોની ભાગીદારી વધાવાની સાથે એ સમય હવે વીતી ગયો, જ્યારે રોકાણકાર કોઇ શેરને મોટી સંખ્યામાં ખરીદીને પંદરથી વીસ ટકાના વળતર માટે હોલ્ડ પર રાખતા હતા. વર્તમાન સમયમાં મોટાભાગના રોકાણકારો અથવા તો ઇન્ટ્રા-ડેમાં કામકાજો કરીને એક જ દિવસમાં નફો કમાઇ રહ્યા છે અથવા ઑપ્શનમાં સાત દિવસના ઓછા સમયગાળાની કોલ પુટમાં પૈસા કમાઇ રહ્યા છે અથવા સ્વિંગટ્રેડમાં થોડો નફો કમાઇ રહ્યા છે, જેનાથી માર્કેટમાં ટૂંકાગાળામાં ઉતાર-ચઢાવ વધુ થતા હોય છે.

આ પુસ્તક આ જ સંદર્ભમાં લખાયું છે. આ વિષયના પુસ્તકોમાં આ એક માત્ર પુસ્તક છે જેમાં, ઇન્ટ્રા-ડે, આંપ્શનટ્રેડ તેમજ સ્વિંગટ્રેડનો સમાવેશ કરીને લેખકે ગાગરમાં સાગર સમાવી લેવાનો સાર્થક પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં લેખકે તેમના પંદર વર્ષના ટ્રેડિંગ અનુભવને એકતાલીશટિપ્સના માધ્યમ દ્વારા વાચકો સામે મુક્યા છે, જે શેર બજારમાં નફો કમાવવાની ઇચ્છા ધરાવતા નાના અને મોટા તમામ રોકાણકારો માટે ઉપયોગી છે.
સ્ટોક માર્કેટમાં સફળ થવાની 41 ટિપ્સ

આ પુસ્તક પ્રસિદ્ધ રિસર્ચ એનાલિસ્ટ મહેશ ચંદ્ર કૌશિકનું અનોખું પુસ્તક છે. હાલના સમયમાં સ્ટોક માર્કેટમાં જૂનીપુરાણી ટેકનિક્સ લગભગ પ્રભાવહીન થઇ ચૂકી છે. કારણ કે ડિસ્કાઉન્ટ હાઉસિસના આવવાથી અને બજારમાં ઑપ્શન તેમજ ડિલીવરીમાં નાના રોકાણકારોની ભાગીદારી વધાવાની સાથે એ સમય હવે વીતી ગયો, જ્યારે રોકાણકાર કોઇ શેરને મોટી સંખ્યામાં ખરીદીને પંદરથી વીસ ટકાના વળતર માટે હોલ્ડ પર રાખતા હતા. વર્તમાન સમયમાં મોટાભાગના રોકાણકારો અથવા તો ઇન્ટ્રા-ડેમાં કામકાજો કરીને એક જ દિવસમાં નફો કમાઇ રહ્યા છે અથવા ઑપ્શનમાં સાત દિવસના ઓછા સમયગાળાની કોલ પુટમાં પૈસા કમાઇ રહ્યા છે અથવા સ્વિંગટ્રેડમાં થોડો નફો કમાઇ રહ્યા છે, જેનાથી માર્કેટમાં ટૂંકાગાળામાં ઉતાર-ચઢાવ વધુ થતા હોય છે.

આ પુસ્તક આ જ સંદર્ભમાં લખાયું છે. આ વિષયના પુસ્તકોમાં આ એક માત્ર પુસ્તક છે જેમાં, ઇન્ટ્રા-ડે, આંપ્શનટ્રેડ તેમજ સ્વિંગટ્રેડનો સમાવેશ કરીને લેખકે ગાગરમાં સાગર સમાવી લેવાનો સાર્થક પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં લેખકે તેમના પંદર વર્ષના ટ્રેડિંગ અનુભવને એકતાલીશટિપ્સના માધ્યમ દ્વારા વાચકો સામે મુક્યા છે, જે શેર બજારમાં નફો કમાવવાની ઇચ્છા ધરાવતા નાના અને મોટા તમામ રોકાણકારો માટે ઉપયોગી છે.

MRP 149
ઘરે બેઠા 149
વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક હોવાના કારણે ભારત પાસે હજારો વર્ષનો ઇતિહાસ છે અને સ્વામી વિવેકાનંદના કહેવા મુજબ મહાપુરુષોની બાબતમાં તો ભારતને વરદાન મળેલું છે. ભારતમાં દરેક યુગ અને કાળમાં સમગ્ર સંસારને માર્ગદર્શન આપી શકે તેવા મહામાનવોએ જન્મ લીધો છે, માટે કોઇ એક પુસ્તકમાં ભારતમાં જન્મેલા તમામ મહાપુરુષોનો સમાવેશ કરવો શક્ય નથી. એમાં પણ ફક્ત ૧૦૧ મહામાનવોની યાદી કરીએ તો કયા નામો લેવા અને કયા નામો છોડી દેવા તે નક્કી કરવું અત્યંત મુશ્કેલ કાર્ય છે. છતાં પણ પુસ્તકના ફોર્મેટને ન્યાય આપવા અહીં ફક્ત ૧૦૧ વિશ્વવિખ્યાત ભારતીયોનો પરિચય કરાવાયો છે. આ ૧૦૧ વ્યક્તિત્વો જ વિશ્વપ્રસિદ્ધ છે, એવું માનવાને કોઇ કારણ નથી. જુદા જુદા ઇતિહાસકારો અને વિદ્વાનોએ ભારતના મહામાનવો પર લખેલાં પુસ્તકોનો અભ્યાસ કરી આ યાદી બનાવેલી છે, જે સંપૂર્ણ હોવાનો કોઇ દાવો નથી.

૧૦૧ વિશ્વવિખ્યાત ભારતીયોની આ યાદી ભલે સપૂર્ણ ન ગણી શકાય, પરંતુ આ યાદીમાં એવા તમામ નામો છે જેની જાણકારી ભારતમાં જન્મેલા દરેક વ્યક્તિને હોવી જ જોઇએ. આ પુસ્તકમાં તમામ ક્ષેત્રની વિભૂતિઓનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ શ્રેણીના અન્ય પુસ્તકોની જેમ પુસ્તકનો ક્રમ જન્મના ક્રમમાં રાખ્યો છે.

આ પુસ્તકમાંથી પસાર થવાથી છેલ્લા ૨૫૦૦ વર્ષના ભારતના રાજકીય, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસની ઝાંખી મળી રહે છે. તો આવો કરીએ ભારતના મહાન સપૂતોનું મહિમાગાન, જેમના થકી વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ આજે પણ અડીખમ છે.
ગુજરાતીમાં સૌપ્રથમ વાર પ્રસ્તુત છે વિશ્વવિખ્યાત વ્યક્તિત્વોની એક અનોખી શ્રેણી, જેમાં જુદાં જુદાં ક્ષેત્રોની પ્રસિદ્ધ વિભૂતિઓનો પ્રેરક પરિચય કરાવવામાં આવ્યો છે. કુલ ૧૦પુસ્તકોની આ શ્રેણીમાં ૧૦૦૦ જેટલી વિભૂતિઓના જીવન, કાર્યો અને વિચારોનો ટૂંકો પરિચય વાંચકોને મળી રહેશે.

જગત પર પોતાની છાપ કાયમ માટે છોડી જનાર દરેક મહામાનવને કોઈ એક ચોક્કસ ફ્રેમમાં બાંધવા શક્ય નથી, માટે કેટલાક મહામાનવોનો સમાવેશ એક કરતાં વધુ પુસ્તકમાં થયો છે; જેમ કે ગાંધીજીનું પ્રદાન રાજનેતા તરીકે જેટલું છે, તેટલું જ એક વિચારક તરીકે પણ છે; માટે તેમનું નામ એક કરતાં વધુ પુસ્તકમાં સમાવવું પડે. પરંતુ દરેક પુસ્તકમાં તેના વિષયને અનુરૂપ તેમના પ્રદાનની ચર્ચા કરવામાં આવી હોવાથી વાંચકોને રિપીટેશન નહીં લાગે.

દરેક પુસ્તક લખવામાં લેખકોએ અંગ્રેજીમાં લખાયેલ ઢગલાબંધ સાહિત્યનો અભ્યાસ કરી, ગુજરાતીમાં દરેક વય અને સ્તરના વાચકો સમજી શકે તેવી સરળ અને રસપ્રદ રજૂઆત કરી છે.
MRP 195
ઘરે બેઠા 190
101_વિશ્વવિખ્યાત_ભારતીયો.pdf
2.1 MB
101 વિશ્વવિખ્યાત ભારતીયો.pdf
ગુજરાત નહીં પણ દેશ નું બેસ્ટ સેલર પુસ્તક જેને વાંચવાથી જીવનમાં અનેક પડાવમાં માર્ગદર્શન મળે છે

ચાણક્ય મહાપંડિત,કુશળ રાજનીતિજ્ઞ ,બુદ્ધિમાન,મક્કમ ઇરાદાવાળા અને સમય ની પેલે પાર જોનાર હતા

ચંકયનીતિમાં એમને સમાજ,ધર્મ,રાજનીતિ વગેરે નું જ્ઞાન આજથી 2300 વર્ષ પહેલાં રજૂ કર્યું પણ આજે પણ એટલું ઉપયોગી છે

તેમનું આ પુસ્તક તમારા જીવનના પ્રશ્નોમાં સચોટ માર્ગદર્શન આપે છે

ચાણક્ય કહે છે કે હું એ ગૂઢ રહસ્યોનું વર્ણન કરું છું જેથી મનુષ્ય સર્વજ્ઞાની થઈ જશે

ચાણક્ય નીતિ

ચાણક્ય - ભારતીય ઇતિહાસના એક યુગ પુરુષ. તેમણે ભારતની સામાજિક વ્યવસ્થાના ઘડતરની ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો અને આજીવન ચારિત્ર્ય, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને જ મહત્ત્વ આપ્યું. તેઓ મહાપંડિત, કુશળ રાજનીતિજ્ઞ, તીક્ષ્ણ બુદ્ધિમાન, મક્કમ ઇરાદાવાળા અને સમયની પેલે પાર જોઈ શકનારા હતા.

તેઓ પોતાના જ્ઞાનથી ભારતના ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ બની શક્યા. તેમણે સમાજ, ધર્મ, રાજનીતિ, કર્મનું અમૂલ્ય જ્ઞાન રજૂકર્યું, જે આજે ૨૩૦૦ વર્ષ પછી પણ એટલું જ વ્યાવહારિક છે.

તેમની આ શાશ્વત નીતિઓ જીવનના અતિ મુશ્કેલ પ્રશ્નોમાં પણ સચોટ માર્ગદર્શન આપે છે. અહીં એ નીતિઓને સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કરવામાં આવી છે.

तदहं संप्रवक्ष्यामि लोकानां हितकाम्यया येन विज्ञानमात्रेण सर्वज्ञत्वं प्रपद्यते ।। =

લોકોની ભલાઈ માટે હું રાજનીતિનાં એ ગૂઢ રહસ્યોનું વર્ણન કરી રહ્યો છું, જે જાણી લેવાથી મનુષ્ય સર્વજ્ઞાની થઈ જશે અર્થાત્ પછી કંઈ જ જાણવાનું બાકી રહેશે નહીં.

– ચાણકય

MRP 99
ઘરે બેઠા 99